________________
૩૭
કૈાલમતના પ્રસિદ્ધ શાસ્ત્રવિચારક પૂર્ણાનંદ અથવા જગદાન દ ગાડાચાય` ઇ. સ. ૧૪૪૮–૧૫૨૬ માં થયા છે, અને તેમના શ્રોતા ચિન્તામણિ નામના મોટા ગ્રંથ હજુ અપ્રસિદ્ધ છે. તેનું છઠ્ઠું પ્રકરણ ષનિરૂપણ પ્રસિદ્ધ થયું છે. પૂર્ણાનંદ સ્વામીના મારહસ્ય, રામ, તત્ત્વાન-તમિળી, એનસાર, જિજાત ગ્રંથ તારવી શકાયા છે.
રહસ્ય ગ્રંથામાં ત્રિપુરહત્ત્વ વિચારવા યાગ્ય છે.
માહ ઉપરાંત
તારા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com