________________
૧૬૨
જ્યારે વિજ્ઞાનમય કધમાં કાઈ પણ કલ્પના ઉભી ન થાય અને ચિત્ત નિઃસ્પદ થઈ જાય ત્યારે વજ્ઞાન થાય છે. આ અચલ સમાધિપ્રજ્ઞા( વસત્ત્વ )ની પ્રતીતિ કરાવવા પાંચ ધ્યાનીષુદ્ધની મૂર્તિ કલ્પવામાં આવે છે. આ ભાવના સદ્યોજાતાદિ પંચમુખવાળા શિવની મૂર્તિની સમાન છે. પૂર્વ દિશામાં વસત્વ ધ્યાની, દક્ષિણમાં રત્નસંભવ ધ્યાની, પશ્ચિમમાં અમિતાંભ ધ્યાની, અને ઉત્તરમાં અમેાધસિદ્ધિ ધ્યાની, અને તે ઉપર વધર ધ્યાની મુદ્દની ભાવના સ્વીકારી છે.
ધ્યાની મુદ્દતા એક હાથમાં ધટ અને ખીજા હાથમાં વ દર્શાવવામાં આવે છે. ઈંટ એ સમાધિપ્રનાનું સૂચક છે. સમાધિપ્રજ્ઞાનું ફલ શૂન્યતા (હિન્દુએની અસ’પ્રજ્ઞાતસમાધિ ) અને તેને ઉપાય તે વહેળા, મૂલ વસ્તુ કરુણાથી ભર્ક છે, અને તેને ભાવ સંયુકત નર-નારીના રૂપમાં દર્શાવવામાં આવે છે. ખેો આ તંત્રયાનની નરદેવતાને વધર કહે છે, અને નારીદેવતાને વજવારાહી કહે છે.
શૂન્યતા અને કરુણાના યાગ વધર-વવારાહીના યુગ્મ વડે દર્શાવી બેદ્દો ખુદ્દભાવને મેળવવાની તંત્રસાધના રચે છે. આ સાધનામાં હિન્દુએના તંત્રેાની પેઠે મંડલરચના, ખીજન્યાસ, મંત્રજપ, મુદ્દાપ્રદર્શન, ઉપચારો, અભિશેક. ધ્યાન વિગેરે સમાન રીતે કરવામાં આવે છે; અને ઐદ્દોના ક્રિયાકલાપ હિન્દુ તાંત્રિકાના જેવા જ છે. મા પણ સંસ્કૃતમાં હોય છે. માત્ર ખુદેવતાના નામના ફેર હોય છે. આ સાધનાના અવિધએ પેાતાને ભાવનાનું છેવટનું કુલ પ્રકટ થવાનું છે તેના નિર્દેશ કરવામાં આવે છે. જેમકે:—
* આની સાથે સરખાવા હિન્દુઓની અર્ધનારીશ્વરની-શિવકિતના સામરસ્યની ભાવના. ટીબેટમાં આવી મૂર્તિઓને ચલ-ઘુમ્ કહે છે. † જેમકે:— સર્વતથાગતશ્રીચક્ષમામંડનપ્રસર્વयोगिनीभ्यः अर्ध्य प्रतिष्ठापयामि स्वाहा । પ્રતિષ્ઠાપયામિ સ્વાદા ।। વિગરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થં
www.umaragyanbhandar.com