________________
ઉપાસિક મુનિવર
તેમાં શ્રી ભગવતી
રસદરી
વિવિઘાને મહામંત્ર સાથી શરૂ થાય છે અને રિવિઘાને મહામંત્ર થી શરૂ થાય છે.
૨ ૦ દરવહ ર (કાદિવિદ્યા) પંચદશાક્ષરી.
૨ ઇંસવા દસ હજૂ રવિણ (હાદિવિદ્યા) પંચદશાક્ષરી.
આ ગ્રંથમાં વિવિદ્યાના ઉપાસક અગત્સ્ય ઋષિ છે, એમ જણાવેલું છે. બ્રહ્માણ્ડપુરાણમાં લલિતાદેવીનું ઉપાખ્યાન છે. તેમાં પણ અગત્ય મુનિ વાવિયાના ઉપાસક હતા, એવું કથન છે. દરિવિધાની ઉપાસિકા મુનિવર અગત્યનાં પત્ની મહાસતી લોપામુદ્રા છે. બ્રહ્માડપુરાણાન્તર્ગત લલિતાત્રિશતિમાં શ્રી ભગવતીનું વાકય છે. તે ઉપરથી મુનિવર્ય અગત્ય અને મહાસતી લોપામુદ્રા બન્ને શ્રીપુરસુંદરીનાં ઉપાસક હતાં, એમ સ્પષ્ટ જણાય છે. વિવિઘા અને હરિ વિધાના ઉપાસક ગુરુઓની પરંપરા નીચે મુજબ છે –
કાદિવિદ્યાની ગુસ્પરપરા ૧ પરપ્રકાશાનંદનાથ ૨ પશિવાનંદનાથ ૩ પરાશકચઆ ૪ કલેશ્વરાનંદનાથ
દિવ્યગુરુપરંપરા ૫ શુકલદેવ્યમ્બા ૬ કલેશ્વરાનંદનાથ ૭ કામેશ્વરી અંબા ૧ ભેગાનંદનાથ ૨ કિલજાનંદનાથ
સિદ્ધપરંપરા , ૩ સમયાનંદનાથ ૪ સહજાનંદનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com