________________
૧૯૩ પરિશિષ્ટ ૨ જું
હાદિમતાનુસારી શ્રીયંત્ર લે. શાસ્ત્રીજી મોતીલાલ કલ્યાણજી દીક્ષિત-વિદ્યાવારિધિ,
નિવૃત્ત આચાર્યશ્રી, મુંબાદેવી સંસ્કૃત પાઠશાળા મુંબઈ
પ્રાચીન આગમગ્રંથોમાં શ્રીયંત્રના મુખ્ય બે પ્રકાર દર્શાવેલા છે. એક પ્રકાર વિવિઘાનુસાર કહેવાય છે અને બીજો પ્રકાર
વિવિઘાનુસારી કહેવાય છે. એક ત્રીજો પ્રકાર હોલિવિયાને છે. પરંતુ પ્રાચીન આગમમાં આ ત્રીજા પ્રકારનું વર્ણન વધુ જોવામાં આવતું નથી. પાછળથી થયેલા કેટલાએક પદ્ધતિગ્રંથમાં વોદિહિને ત્રીજો પ્રકાર જોવામાં આવે છે. વિદ્યા અને દક્ષિવિઘાનાં ચક્રમાં કઈ રીતને ફેરફાર નથી. આ સાથે જોડેલાં બને ચો જોવાથી સમજાશે કે એ બને ચક્રની રચનામાં કઈ રીતને ફરક નથી. વરિ મતના ચક્રમાં જે આવરણદેવતાઓ છે તે જ દેવતાઓ હરિ મતના ચક્રમાં પણ છે. બન્ને ચક્રમાં ફરક ફક્ત મધ્યબિંદુમાં આવનાર પરદેવતાના મંત્રને છે. ચક્રના મધ્ય ભાગમાં ચક્રનાં અધિષ્ઠાત્રી ત્રિપુરસુંદરીને જે મંત્ર લખવામાં આવે છે તે મંત્રના બે ભેદ નીચે મુજબ છે –
पत्न्यस्य लोपामुद्राख्या मामुपास्तेऽति भक्तित:। अयं च नितरां भक्तस्तस्मादस्य वदस्व तत् ।। ત્રિપુરાસિદ્ધાન્તમાં પણ
अगस्त्यपत्न्या लोपाख्यमुद्रायाः परमेश्वरी । प्रसन्नत्वादियं देवी लोपामुद्रेति गीयते ॥ . બ્રહ્માણ્ડપુરાણાન્તર્ગત લલિતાસહસ્ત્રનામમાં
રોપામુદ્રાવતા સ્ટાન્નાઇમveટા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com