________________
કર્યા, અને ખભા ઉપરનો ભાર હલકો થવાથી ઉન્મત્ત ભરવને ભાન આવ્યું; અને પિતાના મૂલ શાન્ત સ્વરૂપમાં કરી જઈ, કલાસમાં પાછા ગયા. સતીના શબનાં બાવન અવયના કકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિનાં પીઠે થયાં, અને ત્યાં ત્યાં શિવ પિતાના બાવન અંશમાં રહ્યા. મંત્રચૂડામણિતંત્ર પ્રમાણે બાવન મહાપીઠે પશ્ચિમથી પૂર્વ તરફ સતીના શબનાં અવયવો પયાનું વર્ણન સમજાય છે; અને તે બાવન મહાપીઠે શાક્તતીર્થો મનાય છે.
ભગવતી ભાગવતની સપ્તમ સ્કંધમાં શક્તિપૂજાનાં સ્થાનેનો નિર્દેશ છે, અને દેવીનાં ૧૦૮ નામે આપ્યાં છે. તેમાં કેટલાંક ભૂલોકનાં પ્રત્યક્ષ સ્થાને છે, કેટલાંક પિંડમાં અધ્યાત્મ સ્થાને છે, જેમ કે ચિત્તમાં “ બ્રહ્મકલા,” સર્વ પ્રાણીવર્ગમાં “ શક્તિ ', જ્ઞાનીના હૃદયમાં “હલ્લેખા”નું ચિન્તન કરવાનું વિધાન છે.
શાક્ત પીઠોની ગણના વિવિધ પ્રકારે થયેલી જણાય છે. મંત્રચૂડામણિમાં બાવન મહાપીઠ ગણુવ્યાં છે, અને દેવી ગીતાના પ્રકરણના આઠમા અધ્યાયમાં ૭૨ પીઠે ગણાવ્યાં છે, તેનું કોષ્ટક નીચે પ્રમાણે છે – ૧૦૮ પીઠો
૭૨ પીઠે દેવીનું નામ સ્થાન
દેવીનું નામ સ્થાન
(૧૦૮ મા કયા અંકમાં આવે છે) વિશાલાક્ષી કાશી ૧ લક્ષ્મી (૫૯તથા૭૯) કોલ્હાપુર ૨ લિંગધારિણું નૈમિષારણ્ય ૨ રેણુકા માતુપુર (સહ્યાદિમાં) ૩ લલિતા પ્રયાગ ૩ તુલજા
તુલજાપુર ૪ કામુકી ગંધમાદન ૪ સપ્તશૃંગી સપ્તશૃંગ
(નાસિકથી પચીસ માઇલ ઉપર) ૫ કમુદા દક્ષિણ માનસ ૫ હિંગુલા હિંગલાજ ૬ વિશ્વકામા ઉત્તર માનસ ૬ જવાલામુખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com