________________
૧૪
પૂજાસંગ્રહ સાથ
વિસહરકુલિંગમત, કઠે ધારે જો સયા મણુએ; તસ્સ ગહુ-રાગ-મારી, દુઃજરા જ`તિ વસામ, ૧ ચિદ્ર દૂરે મતા, તુન્નુ પણામા વિ હુલા હાઈ; નરતિરિએસ વિ જીવા, પાવતિ ન દુખદાગÄ. ૩ તુહુ સમ્મત્તે લઢે, ચિંતામણિકલ્પપાયવøહિએ; પાતિ અવિધેણં, જીવા અયામર્ ફાણ ૪ ઇઅ સંધુઓ મહાયસ, ભત્તિÇરનિમ્ભરેણ હિયએણ; તા ૧ જિ ખેાહિ, ભવે ભવે પાસજિ.પ યક્ષ સેવક છે જેના એવા પાર્શ્વનાથ ભગવાન, જેએ કના સમૂહથી મુક્ત છે તથા જે સપના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે, વળી મંગલ અને કલ્યાણુના ઘર છે. તેમને હું નમસ્કાર કરુ છું, ૧
જે મનુષ્ય નિર ંતર વિષધર સ્ફુલિંગ નામના મ`ત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રાગ, મરકી અને દુષ્ટ વર શાંતિને પામે છે. ૨
એ મત્ર દૂર રહેા, તમને નમસ્કાર કરવા એ પણ ઘણું ફળ આપનાર થાય છે. તે જીવા મનુષ્ય અને તિય` ચને વિષે પણ દુઃખ અને દારિદ્ર પામતા નથી. ३
ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળુ’ એવું તમારું સમ્યગ્દર્શન (સમતિ) પામે છતે ભવ્યજીવે અજર અમર–મેાક્ષસ્થાનને નિર્વિઘ્રપણે પામે છે. ૪
હે મહાશય ! ભક્તિના સમૂડથી પૂષ્ણુ ભરેલાં 'તઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ ! શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્માજન્મને વિષે મેાધિખીજ (સમ્યગ્દ ́ન) આપે।. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org