________________
હિતકારક ત્રિપદી
પાપ અનુભવે કદાચ સુખકારક હશે પણ પરિણામે વિનાશક જ છે. જ્યારે ધર્મ અનુભવે કષ્ટદાયક હશે પણ પરિણામે હિતકારક છે. જે પાપમાં સુખને બદલે ત્રાસનો અનુભવ થાય છે એ પાપ છોડવું સહેલું છે તો જે ધર્મમાં કષ્ટને બદલે પ્રસન્નતાનો અનુભવ થાય છે એ ધર્મ ટકાવી રાખવોય સહેલો છે.
૭.શ્રદ્ધાની તાકાત છે કે ધર્મ કરતા પહેલા એ મનને ઉત્સાહથી ભરી દે. ધર્મ કરતી વખતે મનને એ આનંદથી વ્યાપ્ત બનાવી દેશે અને ધર્મ કર્યા પછી એ મનને અનુમોદનાથી હર્યુંભર્યું બનાવી દે છે. કોઇપણ પાપ અને કોઇપણ ધર્મ એકલા નથી આવતા સહપરિવાર જ આવે છે.
માન્યતા અને સમજણ સાચી હોવા છતાં જીવનમાં એનું શક્ય પણ આચરણ ન આવે તો એ માન્યતા અને સમજણનો કોઇ અર્થ નથી. પાપો બધા જ ન છોડી શકતા હોઇએ તોય ઘણા પાપો છોડી શકાય તેવા જ છે. ધર્મ બધો જ ન કરી શકતા હોઇએ તોય ઘણો ધર્મ કરી શકાય છે આપણી તૈયારી કેટલી?
અનંત ઉપકારી, જીવન માર્ગ દર્શક ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસા૨માં ‘મૌન' અષ્ટકમાં વાણી શક્તિ દર્શાવે છે. પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થવી તે મૌન છે. ખાલી વાણી ઉચ્ચાર બંધ કરો એ ખોટું મોન છે. ડગલે પગલે સાચા માર્ગે પ્રવૃત્ત થનાર માટે મૌન કયું ?
સારું છે ને સારું નથીની સમજણ કઇ ?
સમજણને આચરણમાં લાવવા પુરુષાર્થ કેટલો?
ધર્મના ક્ષેત્રે બે વિકલ્પ છે.
૧. પાપ અને પુણ્ય
૨. ક્રોધ-વાસના-લોભ ખૂબ અસરકારક છે.
ધર્મ કષ્ટદાયક છે. પણ અસરકારક છે. પાપ પણ અસરકારક છે સાથે સુખદાયક છે. ભગવાન કહે છે ધર્મ ક૨તો રહેજે લાંબે ગાળે હિત છે. પાપ
RATHWAR-LESTATICS(CWG!= • = Leste at nosis on wisÝÆ Æ1
૫૩
4188 AGWAT_IN (DIET DETAL (103 inicYA ANE 6 | miY s|Defensis