________________
૧૮
પ્રકરણસંગ્રહ
જળ (પુન:) ફરીથી (માસ્ટિી ) મલિનતાને ( અનુત્તે ) પામે છે. એટલે કેઈ ઔષધાદિક પ્રગવડે જળનો મળ નીચે બેસી જાય તો પણ પાછું વાયુ વિગેરેના પ્રયોગથી તે પાણી મલિન થાય છે તેમ પ્રમાદના વેગથી ઉપશમી જીવ એવે છે–પડે છે.”
કહ્યું છે કે – “ सुअकेवली आहारग, उजुमइ उवसंतमावि उ पमाया। હિંતિ મવમiાં, તયમેવ વપડ્યા ”
“ ( કુલદી ) શ્રુતકેવળી–ચાદપૂવી, (મારા) આહારકશરીરની લબ્ધિવાળા, (૩ઝુમદ્ ) ઋજુમતિ મન:પર્યવજ્ઞાની તથા (૩વસંતકવિ ૩) ઉપશાંતમોહ એટલે અગ્યારમા ગુણસ્થાનકવાળા પણ (ઉમા) પ્રમાદના યોગથી (તથuતમેવ ) તે જ ભવની પછી અનંતર (રાજુલા) ચારે ગતિવાળા થઈને (અતં મજં ) અનંત ભવ (હિંતિ) ભ્રમણ કરે છે.”
ઉપશમશ્રેણિ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે – " जीवो हु इक्कजम्ममि, इक्कसेढी करेइ उवसमगो।
खयं पि कुज्जा नो कुज्जा, दो वारे उवसामगो ॥" “૩વરમm) ઉપશમશ્રેણિવાળો જે ( નો છે જીવ (દુ) નિશ્ચ (ta
મિ ) એક જન્મને વિષે ( ફુલી ) એક વાર ઉપશમશ્રેણિ ( ૪ ) કરે, તે જીવ (વર્ષ ) ક્ષપકશ્રેણિને પણ (ST) કરે; પરંતુ (વારે) બે વાર (૩વસામો) ઉપશમશ્રેણિ કરે તે (નો ફુગા ) તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન કરે.”
અહીં અચરમશરીરી ઉપશમથકી પડ્યા થકા પ્રથમ ગુણસ્થાનકે-મિથ્યાત્વે પણું જાય છે. તે વિષે ગુણસ્થાનક્રમાહ ગ્રંથમાં કહ્યું છે કે
પૂર્વીથાત્રયોશ્ર્વ–મે ઈન્તિ શમોચતાર चत्वारोऽपि च्युतावाद्यं, सप्तमं चान्त्यदोहिनः ॥"
ઉપશમશ્રેણિ ચડતાં (અપૂર્વારા) અપૂર્વ આદિ એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિબાર અને સૂક્ષ્મસંપરાય એ (ત્રોfપ) ત્રણે ગુણસ્થાનકવાળા ( ર્બ ) ઉંચે ચડતાં (રામોતા) ઉપશમના ઉદ્યમવાળા ( પર્વ નિત ) એક એક ગુણસ્થાને ચડે છે અને (ચુત) પડતી વખતે (વવાનો ) અપૂર્વાદિક ચારે ગુણસ્થાનકેથી અનુક્રમે પડતા પડતા (ગા) પહેલા ગુણસ્થાનક સુધી જાય છે.