________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૭ भँव औगरिसे कोलं-तरे य समुग्धाय खित्त फुसणा य । भावे परिमाणं खलु, अप्पाबहुयं नियंठाणं ॥ ३ ॥
અર્થ –આ પ્રકરણમાં પાંચ નિગ્રંથને અંગે ૩૬ દ્વાર કહેવાના છે તે આ પ્રમાણે –
૨ પ્રશા નાદાનિનું સ્વરૂપ, સંખ્યા અને ભેદાદિક કહેવું તે.
૨ વેજ્ઞાન–વેદ ત્રણ છે. ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ નપુંસકવેદ. કયા કયા નિગ્રંથને કયા કયા વેદ હોય ? ( વેદ સિવાયના અવેદી કહેવાય છે. )
- રૂ રાજકા–રાગના ત્રણ પ્રકાર છે-કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ. તે રાગ કોને કોને હોય અને કોને કોને ન હોય ? (રાગ સિવાયના તે અરાગી કહેવાય છે.)
૪ ૫કાર-કલ્પ બે પ્રકારે-૧ સ્થવિરક૫. ૨ જિનકલ૫. ( બંનેથી પર તે કપાતીત કહેવાય છે. ) કયા નિગ્રંથ કયા ક૯પમાં હોય ?
બીજા પરિહારવિશુદ્ધિક વિગેરેને એમાં અંતર્ભાવ સમજવો.
૬ વારિત્રદ્વાર–ચારિત્ર પાંચ પ્રકારે–૧ સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષમસંપાય, ૫ યથાખ્યાત. તેમાંનું કયું ચારિત્ર હોય?
૬ તિવનદિન-પ્રતિકૂળપણે સેવના તે પ્રતિસેવના-વિરાધના તે બે પ્રકારે. ૧ મૂળગુણ પ્રતિસેવના, ૨ ઉત્તરગુણ પ્રતિસેવના.
૭ શાનદાર–પાંચ પ્રકારે– મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન. તેમાંના કયા જ્ઞાન હોય ?
૮ તીર્થકા–બે પ્રકારો-૧ તીર્થકરે પ્રવર્તાવેલું તે તીર્થ ને તે વિના૨ અતીર્થ.
૨ શ્રાદ્વાર–એ પ્રકારે–૧ દ્રવ્યલિંગ ને ૨ ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે૧ સ્વલિંગ તે સાધુનો વેષ, ૨ અન્યલિંગ તે તાપસાદિ પરતીથીઓનો વેષ, ૩ ગૃહસ્થ લિંગ તે ગૃહસ્થને વેષ અને ભાવલિંગ તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ.
૨૦ ફારદાર-પાંચ પ્રકારે–દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કામણ. તેમાંના કેટલા ને કયા શરીર હોય?
૨૨ ક્ષેત્ર –બે પ્રકારે– જન્મથી ને ૨ વિહારથી. કર્મભૂમિ, અકર્મભૂમિરૂપ ક્ષેત્ર સમજવું. તેમાંથી કયાં હોય ?
૨૨ જસ્ટar—ઉત્સર્પિણી તથા અવસર્પિણીરૂપ બે પ્રકારે.
૨૩ તાર–ક્યા ક્યા નિગ્રન્થ મરણ પામીને ક્યાં ક્યાં ઉપજે? તે ગતિ પાંચ પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મોક્ષ.