________________
૨૧૮
પ્રકરણુસ ગ્રહે.
વિવેચનઃ—એક સૂક્ષ્મ નિગેાદ અસંખ્યાત આકાશપ્રદેશરૂપ અંશુલના અસંખ્યાતમા ભાગને સ્પશીને રહેલી છે. તેટલા જ ક્ષેત્રમાં એટલે તેટલી જ અવગાહનાવાળી ત્યાં ખીજી અસખ્યાતી સૂક્ષ્મ નિગાદો રહેલી છે. તે જ ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ-હાનિવડે ખીજી અસંખ્યાતી નિગેાદરૂપ અસંખ્યાત ગેાળાઓ છએ દિશામાં વિવક્ષિત સૂક્ષ્મ નિગેાદને અવગાહે છે. વળી તે જ ક્ષેત્રમાં આદર નિગેાદ રહેલ હાય તે તથા માદર નિગેાદમાંથી નીકળી ખાદર નિગોદમાં અથવા સૂક્ષ્મ નિગેાદમાં ઉત્પન્ન થનાર જીવાના તેમ જ સૂક્ષ્મ પૃથ્વીકાયાર્દિક ત્યાં રહેલા અને ભવાંતરને વિષે વિગ્રહગતિથી અગર ઋજુગતિથી જતા વાના આત્મપ્રદેશે વિવક્ષિત ક્ષેત્રને અગવાડે તેને તાત્ત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવુ ॥ ૧૧ ॥
હવે ગાળાદિકનું પિરમાણુ કહે છેઃ—
गोला य असंखिज्जा, हुंति निगोया असंखया गोले । sarai य निगोओ, अणंतजीवो मुणेयवो ॥ १२ ॥
અ:—ોહા ૬ અસંવિજ્ઞા) વળી ગેાળા અસંખ્યાતા છે. ( ોછે) એક એક ગાળામાં ( અસંલયા ) અસંખ્યાતી ( નિìયા ) નિગેાદા ( ક્રુતિ ) છે; (પ્તિનો ય નિયોગો ) તથા એક એક નિગેાદમાં ( અનંતજ્ઞીવો ) અનંતા જીવા છે એમ ( મુળયદો ) જાણવું.
વિવેચન—ગાળાએ અસંખ્યાતા છે. ચાદ રાજલેાકમાં હાવાથી. એક એક ગાળામાં અસંખ્યાતી નિગાદો એટલે શરીરા છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગેાદાના એક ગાળા બને છે. વળી એક એક નિગેાદમાં અનંતા જીવા છે. આ અન ંતુ સિદ્ધના જીવાના અનંતાથી અનંતગુણું છે, કારણ કે એક નિગાના અનંતમા ભાગ મેક્ષે ગયેલ છે, એવુ. શાસ્ત્રનુ વચન છે. । ૧૨ ।
હવે જીવના પ્રદેશનુ પરમાણુ કહે છે અને નિગેદમાં રહેલા જીવની અને ગેાળાની અવગાહના કહે છેઃ-
लोगस्स य जीवस्स य, हुंति पएसा असंख्या तुल्ला । અંગુરુગસંવમાનો, નિોનિયરોનોગાદો ॥ રૂ ૫
અર્થ :-( જોળફ્સ ય ઝીવસ ય ) લેાકાકાશના અને એક જીવના (પત્તા) પ્રદેશા ( અહંસા ) અસંખ્યાતા ( કુંત્તિ ) છે અને ( તુડ્ડા )તુલ્ય છે. ( નિોયનિયમોનોશાદો ) નિગેાદના જીવની અને ગાળાની અવગાહના (સંમુજઅસંવમાનો) અંશુલના અસંખ્યાતમા ભાગની છે.