Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૬ પ્રકરણસ ગ્રહ. મન રહે સતે ( ર્ં) આ (પદ્મપુä) આત્મતત્ત્વનું સુખ ( મુખ્યતે ) તારાવડે ભાગવાતુ હાય (તર્ા ) તેા ( તે ) તારે ( અન્યત્ ) બીજું ( % ) શુ' ( રાતે ) બાકી રહ્યુ છે-અધુરુ છે ? ( વવ ) તે તુ કહે જે સમાધિવાળા મનને વિષે પ્રશમરૂપ તત્ત્વનું સુખ ભાગવાતુ હાય તા પછી બીજી કાંઇ બાકી રહેતુ નથી. સર્વ પ્રાપ્ત થયુ છે એમ જાણવુ. વિશેષા: આ છેલ્લા કાવ્યમાં આખા ગ્રંથના તાપ રૂપે ઉપશમ સુખ અને અંતઃકરણની સમાધિ–એકાગ્રતા આ બે આત્મહિતકારી વસ્તુએ જ બતાવી છે. આ આખા ગ્રંથમાં પણ જે જે ખાખતા કહી છે તે આ એ વસ્તુને ઉદ્દેશીને જ કહી છે અને હૃદયની અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરવા માટે તેમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ કરવા એ આ ગ્રંથના મુખ્ય ઉદ્દેશ છે. તેથી આનું નામ હૃદયપ્રદીપ સાર્થક છે. તેના લેાક છત્રીશ હેાવાથી તેનુ નામ હૃદયપ્રદીપષટ્. ત્રિંશિકા રાખવામાં આવ્યું છે. આ કાવ્ય જો અક્ષરશઃ વાંચવામાં આવે અને તેને અર્થ બરાબર મનનપૂર્વક વિચારવામાં આવે તેા જેથી પરમાનંદની પ્રાપ્તિ થાય તેવા જ્ઞાનપ્રદીપ હૃદયમાં અવશ્ય પ્રગટ થાય. માટે ભવ્ય પ્રાણીઓએ આ ગ્રંથ હૃદયમાં વારંવાર વિચારવા યાગ્ય છે. ૩૬. ' ઇતિ હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ અ વિવેચનયુક્ત સપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 309 310 311 312