________________
શ્રી લોકનાલિદ્રાવિંશિકા પ્રકરણ.
૫૫ इक्विकरज्जु इक्किकनिरय सगपुढवि असुर पढमंतो। तह वंतर तदुवरि नर-गिरिमाई जोइसा गयणे ॥ १३ ॥
અર્થ – gિ ) એકેક રાજપ્રમાણ (નિર્જ) એકેક નરક પૃથ્વી છે, એટલે (સાપુવિ) સાતે નરકે સાત રાજ રેકેલા છે. તેમાં (અસુર
સંતો) પહેલી નરકપૃથ્વીમાં અસુર એટલે ભુવનપતિ છે. (ત વંતર) તથા ઉપરના ભાગમાં વ્યંતર પણ પહેલી નરક પૃથ્વીમાં જ છે, (તરુવર નર) તથા પ્રથમ પૃથ્વીની ઉપર મનુષ્ય, (f ) ગિરિ એટલે મેરુપર્વતાદિક પદાર્થના સમૂહ છે. ( કોરા ) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા એ પાંચ પ્રકારના જ્યોતિષી આકાશને વિષે રહેલા છે ! ૧૩ ! छसु खंडगेसु अ दुगं, चउसु दुगं छसु अ कप्पचत्तारि । चउसु चऊ सेसेसु अ, गेविज्जणुत्तरय सिद्धिते ॥१४॥
અર્થ:–લેકના મધ્યથી ઉપર ( છ વંદુ ) છ ખાંડઆના ભાગને વિષે (ii) સધર્મ ઈશાન એ નામના બે દેવલોક છે, એટલે લોકના મધ્યથી દેઢ રાજ ઊંચા બે દેવલોક છે. ત્યાંથી ( ચપણુ ગુi ) ઉપરના ચાર ખાંડુઆને વિષે સનકુમાર તથા માહેંદ્ર નામના બે દેવલોક છે. (ઇસુ જ કgવત્તાર) ત્યાર પછીના છ ખાંડુઆમાં અનુક્રમે બ્રહ્મ, લાંતક, શુક્ર તથા સહસ્ત્રાર નામના ચાર દેવલોક છે. ત્યારપછીના (૨૩૩ ) ચાર ખાંડુઆને વિષે ચાર દેવલેક અનત, પ્રાણુત, આરણ તથા અશ્રુત નામના છે. (સેરેકુ ગ ) બાકીના આઠ ખાંડૂઆને વિષે (વિરપુ૨ ) નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન છે. તેમાં પ્રથમ ચાર ખાંડુઆને વિષે નવ રૈવેયક છે, ને ઉપરના ચાર ખાંડુઓને વિષે પાંચ અનુત્તર વિમાન છે અને () તેના અંતના ખાંડુઆના છેડાને વિષે સિદ્ધ રહેલા છે. તે ૧૪ છે
અવતરણ –એવી રીતે ઊર્ધ્વલોકને વિષે જે દેવલોકની સ્થિતિ કહી તે વિષે આગમની સાખ કહે છે-તથા રામે
सोहम्मंमि दिवड्डा, अड्ढाइज्जा य रज्जु माहिंदे। વત્તાર તારે, ઘડવુ તે છે ?
અર્થ –લકના મધ્યથી (સોદસ્નેમિ વિવા) સધર્મ દેવલોકે દોઢ રાજ ઊંચું છે, લોકના મધ્યથી (મારે) ચોથા મહેંદ્ર દેવલેકે ( અઢાફિઝ 8 )