________________
પ્રકરણુસંગ્રહ.
અર્થ :—એવી રીતે ( ૪ ) અધેાલેાકના સર્વાં ખાંડુઆ એક બાજુના ગણીએ તા ( પળસચવાત્તર) પાંચશે ને ખાર થાય છે, પૂર્વ ઊર્ધ્વ લેાકના ત્રણશે ને ચાર કહ્યા છે, તેને મેળવીએ ત્યારે (હંદુ સોય દુલર સંઘે ) સર્વ મળીને આઠશે ને સોળ ખાંડુ થાય છે. હવે ( જોનમાં ) લેાકના મધ્યનુ સ્થાન કહે છે-(ધમ્મા૬) ધમ્મા નામની પ્રથમ નરકપૃથ્વીને વિષે (લોચનઅÄલોહી) અસંખ્યાત યાજનની કેાડી જઇએ ત્યારે નૈૠયિક મતે લેાકનુ મધ્ય આવે છે. વ્યવહારિક મતે મેરુના મૂળને વિષે ગેાસ્તનાકાર આઠ રુચકપ્રદેશ છે ત્યાં લેાકના મધ્ય ભાગ જાણવા ૫ ૧૦ ॥
૨૫૪
અવતરણ—હવે તિર્થ્યલેાકનુ પ્રમાણ અને અપેાલેાક, તિલાક તથા ઊર્ધ્વલાકમાં શું શું રહેલ છે તે સામાન્યપણે કહે છેઃ—
सगरज्जु जोयणसया-द्वारस उणसगरज्जुमाण इहं । अतिरिअउडलोआ, निरयनरसुराइभावुल्ला ॥ ११ ॥
અ:—લાકના મધ્યથી ઉપર આઠમાં રાજને વિષે સમભૂતલથી નવશે ચેાજન ઊંચા તથા નવશે` યેાજન નાચેા એ રીતે અઢારશે ચેાજનપ્રમાણુ તિય ગ્લાક કહેવાય છે. તેથી (સ્રોવળલયાકારસ ૩૫) એ અઢારશે યાજન ઊણા (સગરન્નુમાન) સાત રાજપ્રમાણુ ઊર્ધ્વલાક કહેવાય છે. તે સહિત કરીએ તે ( લગ્નુ ) સાત રાજપ્રમાણુ ઊ`લાક થાય છે. (ä) અહીં (દ) અધેાલેાકને વિષે (નિત્ત્વ) નારકી પ્રમુખ, ( તિય ) તિયંગ લેાકને વિષે ( 7 ) મનુષ્યાદિક અને (૪૪હોત્રા ) ઊલાકને વિષે ( સુરાદ માત્રુડ્ડા) દેવાદિક રહેલા છે. યદ્યપિ ભવનપત્યાદિક દેવા અધેાલેાકમાં વસે છે તથાપિ ત્યાં નારકી ઘણુા છે, માટે મુખ્ય વૃત્તિએ સામાન્યપણે નારક અધેાલેાકમાં કહ્યા છે. । ૧૧ ।।
હવે વિશેષપણે કહે છેઃ—
अहलोइ निरयअसुरा, वंतरनरतिरिअजोइसतरुग्गी । ટીવી તિરિકોપ, સુરતિદા ૩૪હોમિ ॥ ૨ ॥
અર્થ:—( અદ્દલોક્ નિયંત્રમુત્ત ) નારકી અને અસુર-ભુવનપતિ દેવા અધેાલેાકમાં વસે છે, (ચંતન-તિથિનો સતરની) જંતર, નર તે મનુષ્ય, તિર્યંચ, ચૈાતિષી, વનસ્પતિકાય ને અગ્નિકાય તથા ( નાજુદ્દી તિષ્ઠિોર ) અસંખ્યાતા દ્વીપ સમુદ્ર તિગ્લાકમાં છે, ( મુલિન્દ્રા ગઠ્ઠોમ ) વૈમાનિક દેવા અને સિદ્ધ ઊર્ધ્વ લેાકમાં રહેલા છે. । ૧૨ ।
૧ વનસ્પતિકાય તે અગ્નિકાયના ઉપલક્ષણુથી પાંચે પ્રકારના સ્થાવરા સમજવા.