Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 295
________________ २८० પ્રકરણસ'ગ્રહ જેવા અનિષ્ટ લાગે છે, ( ૪ ) અને ( વિષયઃ ) ઇંદ્રિયાના વિષયા ( વિવેન તુલ્યાઃ ) વિષ જેવા લાગે છે. વિશેષા—આત્માને વિષે લય એટલે આત્માના હિત અહિતની જ કાયમ વિચારણા જે પ્રાણીને વર્તતી હાય છે, તથા સાંસારિક સુખ-દુઃખને વિષે જેને નિર તર ઉપેક્ષા વતી હાય છે તે પ્રાણી ધનને સ્વાર્થ સાધક માનતા નથી, પણ અનર્થ - કારક જ માને છે, તેના હૃદયમાં દ્રવ્યના લાભ હાતા નથી અને દ્રવ્યની હાનિ કે લાભ તેના મન પર કાંઈ પણ અસર કરતા નથી. સ્ત્રીના ચરિત્ર તેને માહાત્પાદક થતા નથી અને પાંચે ઇંદ્રિયાના વિષયા તેને વિષ સમાન–ઝેર જેવા લાગે છે. ૧૧. આ આત્મા ધર્મરસિક થયા છતાં પણ સસારના આરંભ–સમારંભમાં આસક્ત થયેલા ખીજા પ્રાણીઓને જોઇને કોઇ કાઇ વખત વૃથા ખેદ પામે છે, તેને ઉપદેશ આપે છે:— कार्यं च किं ते परदोषदृष्ट्या ?, कार्यं च किं ते परचिन्तया च ? | वृथा कथं खिद्यासे बालबुद्धे !?, कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥१२॥ અ:—હું આત્મા ! ( તે ) તારે ( પોષદશ્રા ) પારકા દોષ જોવાથી ( િ ચ ારું) શુ કાર્ય-કૂળ છે? કાંઇ જ નથી. (૪ અને (તે) તારે ( નવન્તયા) પારકી ચિંતા કરવાથી ( િચ ાય) શું કાર્ય ફળ છે.? કાંઇ જ નહીં. ( યાવ્રુન્દ્રે ! ) હે બાલબુદ્ધિવાળા ! તુ ( વૃથા ) ફાગટ ( જૂથ) કેમ ( ચિલિ ) ખેદ પામે છે? ( વાય ) તુ તારું પેાતાના આત્માનુ કાર્ય જ ( યુ ) કર અને (અન્યત્) ખીજું ( સર્વે ) સર્વ` ( સ્વજ્ઞ ) તજી દે; કારણ કે તારા ખેદ કરવાથી તેવા મનુષ્યા કાંઈ સુધરતા નથી, લાઇન પર આવતા નથી. તેઓ તેા કરતા હાય તેમ કર્યો જ કરે છે, માટે એવા વ્યર્થ ખેદા ત્યાગ કરીને તું તારા આત્માના હિતાહિતના વિચાર કરી આત્મહિતમાં જ પ્રવૃત્તિ કર. ૧૨. આત્માને હિતકારી કાર્ય જ કરવું એમ કહ્યુ, તેનેા પ્રકાર બતાવે છે: यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्खोऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १३ ॥ અ:—(સ્મિન ) જે (ળિ ) કર્મ (તે) કરવાથી (સૌથૅહેશ:) સુખને લેશમાત્ર પ્રાપ્ત થાય, ( તથા ) અને ( દુ:જ્ઞાનુવUT ) દુઃખના અનુબ ંધના-પરંપ

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312