________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ અથ –હે આત્મા ! ( ર ) ત્વચા, (નર) માંસ, (મો) મેદ-ચરબી, ( અરિશ ) હાડકા, (પુષ) વિષ્ઠા અને (મૂત્ર ) મૂત્રવડે (પૂ) ભરેલા () આ જડ શરીરને વિષે (યશં) કેમ (તે ) તને (અનુ ) પ્રીતિ થાય છે ? કેમકે ( સાક્ષાત્) સાક્ષાપણે આ આત્મિક ગુણોનો (ઇ) જેનાર, () અને (વા) કહેનાર, (ર) અને (વિવેકા:) વિવેકરૂપ–સત્ અસતનું વિવેચન કરનાર (ત્વમેવ ) તે પોતે જ છે; તો પછી (ઘં) આ પ્રમાણે જિકુ મુસિ) તું કેમ મુંઝાય છે? શરીર ઉપર કેમ મોહ રાખે છે?
વિશેષાર્થ –હે ચેતન ! જે શરીર ચામડી, માંસ, ચરબી, વિષ્ટા અને મૂત્ર વિગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે તેમાં તેને રાગ અવિચારિતપણે શા માટે થાય છે? હે ચેતન ! સાક્ષાપણે સર્વ પદાર્થોને જાણનાર, યથાર્થપણે બતાવનાર અને તેનું વિવેચન કરનાર તું પોતે જ છે. તો હવે એવા અશુચિ પદાર્થોમાં રાગ પામી કેમ મૂઢ થાય છે? કેમકે ખરેખરું જાણપણું તો તે જ કહેવાય કે જે રાગાદિક મોહમાં ફસાય નહીં. તે વિષે શ્રી શીલાંગસૂરિએ આચારાંગની ટીકામાં કહ્યું છે કે – "तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः। - તમતઃ તોડક્તિ રાતિ-ર્તિવિવિરકિત થાતુ? ”
અર્થ (તત્ત) તે (જ્ઞાનવિ) જ્ઞાન જ (૪ મવતિ) હોતું નથી કે (મિ) - જે જ્ઞાન ( ) ઉદય પામે તે (ાઃ ) રાગનો સમૂહ (મિતિ) વિસ્તાર પામે; કેમકે (વિનકિoriઝતા) સૂર્યના કિરણેની પાસે (રથાનું) રહેવાને (તમત્તા) અંધકારની (શાિ: ) શક્તિ (તત) કયાંથી હોય ? ન જ હોય. ૬.
ધનની અનિત્યતા દેખાડવાપૂર્વક તેનું દુઃખહેતુપણું કહીને તેને ત્યાગ કરવા માટે ઉપદેશ આપે છે – धनं न केषां निधनं गतं वै ?, दरिद्रिणः के धनिनो न दृष्टाः ?। दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति मे विचारः७
અર્થ –કદાચ દ્રવ્યની મૂચ્છવડે પ્રાણીઓ આ સંસારમાં મોહ પામતા હોય તે તેને ઉપદેશ આપે છે કે-(ર) કોનું (બ) ધન (નિધનં ) વિનાશને (ા વાર્ત ) નથી પામ્યું? તથા (જે) કયા (નિ:) દરિદ્રીઓ (નિ) ધનવાન થયેલા (ર દg:) નથી જોયા? અર્થાત્ ધનવાન હોય તે નિર્ધન થાય છે અને નિર્ધન હોય તે ધનવાન થાય છે, તેથી ( અન્ન ને) આ ધન મેળવવા માટે (સુ દેતુ) દુઃખનું જ એક-અદ્વિતીય કારણરૂપ (અતિવૃwit) અતિતૃષ્ણાને (ચવા) તજી દઈને મનુષ્ય (સુધી ચાત) સુખી થાય છે, (તિ) એમ (જે વિવાદ:) મારો વિચાર-મારું મંતવ્ય છે. ૭.