________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૨૦૫
અર્થ :-( સદૃસ્સો ૩ તિન્દ્) અકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણને સહસ્રપૃથક્ત્વ આક નાના ભવને આશ્રીને હાય છે, કારણ કે એક ભવને વિષે શતપૃથ આકષ કહ્યા છે, તેથી જ્યારે આઠે ભવ કરે ત્યારે ઉત્કર્ષ થી દરેક ભવમાં નવસેા નવસા આકર્ષ થાય. એટલે નવસેાને આઠવડે ગુણુતાં સાત હજાર ને ખસેા ( ૭૨૦૦ ) આકર્ષ થાય. ( પંચ નિયંમ્લ ) નિ થ નિ થને નાના ભવ આશ્રી પાંચ આકષ હાય, તેમાં એક ભવમાં એ, ખીજા ભવમાં એ, અને ત્યારપછી ત્રીજા ભવમાં એક એટલે ક્ષપક નિગ્રંથ થઇ મેાક્ષે જાય. (પટ્ટાચર સ્થિ) સ્નાતકને નાના ભવ આશ્રી આકષઁ નથી, કારણુ કે તે તે તે જ ભવમાં મેક્ષે જાય છે.
હવે આગણત્રીશમુ કાળદ્વાર કહે છે—( પુજાચહ્ન ) પુલાકને ( છુદ્દા વૌ ) જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી ( અંતમુહુર્ત્ત જો હોદ્દ) અંતર્મુહૂત્ત કાળ હાય એમ જાણવું, કારણ કે પુલાકપણાને પામેલા નિગ્રંથ અંતર્મુહૂત્ત પૂર્ણ કર્યા વિના મરા નથી, તેમજ અ ંત હૂ'માં પુલાકપણાથી પડતા પણ નથી; તેથી જઘન્ય અને ઉત્કર્ષ થી પણ અંતર્મુહૂત્ત જાણવું. ૮૮.
उसासेवि कसाई, जहन्नओ समयमियरओ कोडी । समयं होइ नियंठो, अंतमुहुत्तं तु उक्कोसो ॥ ८९ ॥
અ:-( વરસાદેવિ સાદું ) અકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણેના ( નન્નો સમય ) જધન્યથી એક સમયના કાળ હાય, એ ત્રણે ચારિત્ર પામ્યા પછી એક સમયમાં મરણ પામે તે અપેક્ષાએ તે કાળ જાણવા. ( ચો જોષી ) તથા ઉત્કર્ષ થી દેશે ઊણી પૂર્વ કટિ કાળ જાણવા, કારણ કે ચારિત્રને ઉત્કૃષ્ટ કાળ તેટલા છે. ( સમય ો નિયંને ) નિગ્રંથના જધન્યથી એક સમયના કાળ છે, તે ઉપશમશ્રેણિએ ચડી, અગ્યારમે ગુણુઠાણું પહેાંચી, એક સમયમાં મરણુ પામે તેની અપેક્ષાએ જાણવા. ( અંતમુદુત્ત ચોરો) અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂના કાળ જાણવે, કારણ કે અગ્યારમા તથા બારમા ગુણુઠાણાનેા તેટલેા જ કાળ છે. ૮૯
ण्हाओ अंतमुहुत्तं, जहन्नओ इयरओ य पुवाणं । देसूणा कोडी खलु, बसाई हुंति सद्धं ॥ ९० ॥
અર્થ :—( ન્હાઓ ) સ્નાતક ( જ્ઞદુન્નબો અંતમુહુર્ત્ત) જધન્યથી અંતર્મુહૂત્ત હાય. કારણ કે અંતગડકેવળીના તેટલે કાળ હેાય છે. ( ચકો ચ દુધાળ ફેરળા જોરી) અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કેાડી કાળ (લજી) નિશ્ચયે જાણવા, કારણ કેવળી અવસ્થાના ઉત્કૃષ્ટપણે તેટલે કાળ છે. ( વકસાઈ કુંતિ લઘુદ્ધ ) હવે નાના