________________
૧૮૬
પ્રકરણસંગ્રહ. सो पुण पंचविअप्पो, अच्छविओ असबलो अकम्मंसो । अंपरिसावी संसुद्धनाणदंसणधरो तह य ॥ ३३ ॥
અર્થ –( gr) વળી તે સગી સ્નાતક (વિશો) પાંચ પ્રકારે જાણો. ( છવિ) ૧ અછવી સ્નાતક, (કરવો ) ૨ અશબલ સ્નાતક, (અ ) ૩ એકમ સ્નાતક, (અલ્પવિરાવ) ૪ અપરિશ્રાવી સ્નાતક, (સંતુનાશવંતળધરો તદુ ય) તેમજ ૫ સંશુદ્ધ જ્ઞાનદર્શનધર સ્નાતક ૩૩. भण्णइ छवी सरीरं, जोगनिरोहेण तस्स य अभावे । अछवि त्ति होइ अहवा, खेअअभावेण अच्छविओ ॥३४॥
અર્થ –હવે અચ્છવી સ્નાતકનો અર્થ કહે છે –(મv$ જીવ ) છવી એટલે શરીર કહેવાય છે (ત જ નિર ) તે શરીરને યોગ નિરોધ કરવાવડે (અમ) અભાવ માન્ય સતે (અવિ ત્તિ દોર) અછવી સ્નાતક હોય ( વા) અથવા (
ર મા ) ખેદ સહિત જીવવ્યાપાર તે જેને નથી તેને પ્રાકૃત ભાષાએ (દવિ) અછવી કહીએ. અથવા ઘાતકર્મનો ક્ષય કરે હોવાથી ફરીને તેને ક્ષય કરે નથી માટે અક્ષપી એટલે અછવી કહીએ. ૩૪.
अस्सबलोऽणइयारो, निठियकम्मो य हो अकम्मंसो। निस्सेसजोगरोहे, अपरिस्सावी अकिरियत्ता ॥ ३५ ॥
અર્થ –(અવોઇrat ) અતિચાર રહિત તે અશબલ, (નિદિયને ૨ ટ્ટ અખં) નિષ્ટિતકશ તે અકર્માશ હોય ( ૨ ) વળી (નિસજાનો) સમસ્ત જે ધ્યે થકે ( રૂપિરિચત્તા) અક્રિયપણાનડે (
મ લ્લાવા) અપરિશ્રાવી હોય. ૩૫. વિવેચન –સ્નાતકના પહેલા ભેદ અછવાનો અર્થ ઉપરની ગાથામાં કહ્યો છે.
હવે બીજા ભેદોના અર્થ કહે છે – ૨ અશબલ સ્નાતક –અતિચારરૂપ મેલ જેને વિષે ન હોય તે. ૩ અકસ્મશ સ્નાતક-કર્મા કહેતાં ઘાતકર્મ જેના સર્વથા નાશ પામ્યા છે તે. ૪ અપરિશ્રાવી સ્નાતક-મન વચન કાયાનાં સમસ્ત ગ સંધ્યે થકે અક્રિયપણું કર્મબંધ રહિતપણું જેને પ્રાપ્ત થયું હોય તે.