________________
૧૫૦
પ્રકરણસંગ્રહ
૧૨ અંતરદ્વારે—( દુગુગંતા) જઘન્યથી અંતર (મો) એક સમયનું અને ઉત્કર્ષથી (માસ) છ માસનું અંતર પડે. ૧૩ અનુસમય એટલે નિરંતરદ્વારે-( કાનજી ) જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય (૩દિયા) અવ્યવધાને-નિરંતર સિઝે. ૮
जहनियर इक अडसय १४, अणेग एगा य थोव संखगुणा १५। चउ उड्ढ नंदण जले, वीसपहुत्तं अहोलोए ॥ ९ ॥
અર્થ –૧૪ ગણુનાદ્વારે-જ્ઞાનિક ફળ સદસર) જઘન્યથી એક અને ઈતર ઉત્કૃષ્ટથી એક સે ને આઠ એક સમયે સિઝે. 2ષભદેવના નિર્વાણ સમયે એક સે આઠ એક સમયે સિદ્ધ થયા હતા. ૧૫ અલ્પબદ્ધત્વદ્રારે-(ાળા થવ) અનેક એટલે એકસાથે બે ત્રણ સિદ્ધ થાય તે ડા, તેનાથી (gi[ સંઘTI) એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણ. વિવક્ષિતસમયે એકએક સિદ્ધનું બાહુલ્યપણું હોવાથી. એવી રીતે ક્ષેત્રાદિક પંદર દ્વારને વિષે સત્પદપ્રરૂપણા દ્વાર કહ્યું.
હવે ક્ષેત્રાદિ પંદર દ્વારને વિષે દ્રવ્ય પ્રમાણ નામે બીજું દ્વાર કહે છે –
૧ ક્ષેત્રદ્વારે-( ર૪ ૩૬ નંગ કહે ) ઊÖલેકે મેરુ આદિમાં, નંદનવનમાં અને જળમાં એટલે સામાન્યથી નઘાદિકમાં ચાર-ચાર સિઝે. (વીરપદુત્ત
દોઢg) અધેલકમાં વીશ પૃથકૃત્વ સિઝે. સંગ્રહણિમાં બાવીશ સિઝે એમ કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં “રોઝવીના મોઢg ” બે વીશ-એટલે ચાળીશ અધોલેકમાં સિઝે એમ કહ્યું છે (અધેલકમાં બે વિજય આવે છે તેથી). ૯. इगविजय वीस अडसय, पत्तेयं कम्मभूमि तिरिलोए । दु दु जलहि पंडगवणे, अकम्ममहि दस य संहरणा १ ॥१०॥
અર્થ –(વિના વીસ) એક એક વિજયને વિષે વશ વશ સિછે. (
મૂરિ) પ્રત્યેક (૫) ભરત (૫) ઐરાવત (૫) મહાવિદેહ એ પંદર કર્મભૂમિ દરેકમાં (કદાચ) એકસો આઠ સિઝે. (તસ્ક્રોઇ) તિર્જીકમાં પણ એક સ આઠ સિઝે. ( ટુ ટુ ગઢટ્ટ પંડવળે ) સામાન્યથી સમુદ્રમાં અને પડકવનમાં બબે સિઝે. ૫ હેમવંત, ૫ હરિવર્ષ, ૫ દેવકુરુ. ૫ ઉત્તરકુરુ, પ રમ્યા, ૫ ઍરણ્યવત-એ ( અહિં રત સં ) ૩૦ અકર્મભૂમિ દરેકમાં સંહરણથી દશ દશ સિઝે. ૧૦. ति चउत्थ अरे अडसय, पंचमए वीस दस दस य सेसे २। नरगतिग भवण वण नर-जोइस तिरि तिरिखिणी दसगं॥११॥
૧ અહીં પૃથકૃત્વ શબ્દ વીશથી કાંઈક અધિક સમજવા.