________________
શ્રી સિદ્ધ પંચાશિકા પ્રકરણ
૧૬૯ થાવત્ એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરે સંખ્યાતગુણ સંખ્યાતગુણ કહેતાં યવમધ્ય સુધી એટલે ત્રણ માસ સુધી કહેવું. (ઘા રંગુorીળા) ત્યારપછી આગળ એટલે ત્રણ માસ ને એક સમયને અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગુણહીન, તેથી સમયાધિક અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગણહીન, એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરને વિષે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન કરતાં યાવત્ છ માસમાં એક સમયહીન સુધી કહેવું.
૧૦ પાનધ્રા -(દુ) જઘન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા (વાવ) થડા. (ગુરુ) તેથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અને ( તળુ) મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા એ બંને અસંખ્યાત અસંખ્યાતગુણ. ટીકામાં આટલું વિશેષ છે કે સર્વથી થોડા સિદ્ધ સાત હાથની અવગાહનાવાળા, તેથી પાંચશે ધનુષની અવગાહનાવાળા વિશેષાધિક જાણવા. ૪૬.
अट्ठसयसिद्ध थोवा, सत्तहिअ अणंतगुणिअ जा पन्ना। जा पणवीसमसंखा, एगंता जाव संखगुणा १४ ॥४७॥
અર્થ:–૧૪ જાનાર (અજયસિદ) એક સમયે એક સો ને આઠ સિદ્ધ થએલા (થોરા ) ડા, ( પત્ત ) તેથી એક સો સાત સિદ્ધ થએલા (અiતમુજબ) અનંતગુણ, ( પન્ના) યાવત્ પચાસ સુધી કહેવું. એટલે ૧૦૭ થી ૧૦૬ સિદ્ધ થએલ અનંતગુણા, તેથી ૧૦૫ સિદ્ધ થએલ અનંતગુણા, એમ એક એક ઓછો કરતાં પચાસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવા (કા પાવાવમા ) તેથી ઓગણું પચાસ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ, તેથી અડતાળીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ. તેથી સુડતાલીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણું, એમ અસંખ્યાત ગુણ પચીશ સુધી કહેવું. (giતા ગાલ રંગુનr. ) તેથી વશ સિદ્ધ થએલ સંખ્યાતગુણા, તેથી ત્રેવીશ સિદ્ધ થએલ સંખ્યાતગુણા, એમ એક એક એક કરતાં બે સિદ્ધથી એક સિદ્ધ સંખ્યાતગુણ કહેવા. ૪૭. (૧૦-૧૧-૧૨-૧૩ દ્વાર અનુક્રમે રહિત કહેલા છે).
અલ્પાબહત્વ દ્વારે વિશેષ કહે છે – उम्मंथिअ उद्धठिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्ताणग, सिद्धा उ कमेण संखगुणा १५ ॥४८॥
અર્થ:–૧૫ સવવદુત્વ-( ૩ મંથિક ) ૧ ઉન્મન્વિત આસને સિદ્ધ થએલા છેડા એટલે અધૂમુખે રહેલા. પૂર્વ વૈરી પગવડે ઉપાડીને લઈ જાય ત્યારે અથવા અધમુખે કાન્સ રહેલ હોય ત્યારે જે આસન હોય તે આસને સિદ્ધ ૨૨