________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૫ - ૨ –ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરાને વિષે આઠ આઠ સમય સુધી સિઝે અને બાકીના આરામાં ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૩ તિરે–દેવગતિથી આવેલા આઠ સમય સુધી સિઝે, બાકીની ગતિમાંથી આવેલા ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૪ લેવા–પુરુષવેદી આઠ સમય સુધી અને સ્ત્રી તથા નપુંસકવેદી ચાર સમય સુધી સિઝે. પુરુષવેદમાંથી આવી પુરુષવેદમાં ઉપજ્યા હોય તે ભાંગાવાળા આઠ સમય સુધી સિઝે, બાકીના આઠ ભાંગાવાળા ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૫ સાર્થ -તીર્થકર અને તીર્થકરીના તીર્થમાં, અતીર્થકર સિદ્ધ (તીર્થકર થયા સિવાયના) ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિઝે. તીર્થકર અને તીર્થકરી બે સમય સુધી નિરંતરપણે સિઝે.
૬ &િ–સ્વલિગે આઠ સમય, અન્યલિંગે ચાર સમય અને ગૃહસ્થ લિગે બે સમય સુધી નિરંતર સિઝે.
૭ ચારિત્ર –તે ભવમાં પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનુભવનાર ચાર સમય સુધી, બાકીના ચારિત્રવાળા આઠ સમય સુધી નિંરંતરપર્ણ સિ.
૮ શુક્રક–સ્વયંબુદ્ધ બે સમય સુધી, બુદ્ધબેદ્ધિત આઠ સમય સુધી, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધિબોધિત સ્ત્રી અને પુરુષો સામાન્ય ચાર સમય સુધી નિરતરપણે સિઝે.
૯ જ્ઞાન –મંતિ, શ્રુત જ્ઞાની બે સમય સુધી, મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાની ચાર સમય સુધી, મતિ, શ્રુત અને અવધિજ્ઞાની તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્ય. વિજ્ઞાની આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૦ અવાજા–ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાવાળા બેબે સમય સુધી, યૂવમધ્યવાળા ચાર સમય સુધી અને મધ્યમ અવગાહનવાળા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૧ ૩ઇ-સમ્યકત્વથી પડેલા બે સમય સુધી, સંખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા તથા અસંખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા ચાર સમય સુધી અને અનંતકાળથી સમ્યક્ત્વથી પડેલા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૨ થી ૧૫ સુધીના અંતરાદિ ચાર દ્વાર અહીં ઘટે નહિ. એવી રીતે પાંચમું કાળદ્વાર કહ્યું. હવે મૂળ છઠ્ઠું અંતર દ્વાર કહે છે –