________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૩૧
नारी नर नेरइया, तिरित्थि सुर देवि सिद्ध तिरिया य । थोव असंखगुणा चउ, संखगुणाऽनंतगुण दुन्नि ॥ ४१ ॥
અર્થ :—— નારી ) મનુષ્યમાં ગ જ સંમુઈમની અપેક્ષાએ સ્રીએ (થોવ) સાથી ઘેાડી છે, તેનાથી ( સંઘનુળા ચણ્ડ ) ચાર અસંખ્યગુણા છે, એટલે મનુષ્યની સ્રીએથી (ન) મનુષ્યા અસ ંખ્યગુણા છે, અહીં સંમૂર્ણિમ મનુષ્યા પણ ભેળા લેવા, કેમકે અહીં વેદની વિવક્ષા નથી. તેનાથી ( નૈયા ) નારકીએ અસખ્યગુણા છે, તેનાથી ( તિસ્થિ ) તિર્યં ચની સ્ત્રીએ અસંખ્યગુણી છે, અને તેનાથી ( સુ ) દેવતાઓ અસંખ્યગુણા છે. દેવતાઓથી ( સંવત્તુળ ) સંખ્યાતગુણી (તેવી ) દેવીઓ છે. ત્યારપછીના ( ટુન્ન ) એ ( અનંતપુ ) અનંતગુણા છે, એટલે દેવીએથી અન તગુણા ( સિદ્દ ) સિદ્ધ છે, અને તેનાથી પણ અન ંતગુણા (સિરિયા ય ) તિર્ય ંચા છે. ( સૂક્ષ્મ બાદર નિગેદના જીવા અંદર ગણવાથી ) આ અલ્પમહુત્વ આઠ ગતિને આશ્રીને કહેલું છે. ૪૧.
હવે એકેદ્રિયાદિકનું અલ્પમર્હુત્વ કહે છે:—
पण चउ ति दुय अणिंदिअ, एगिंदिय सेंदिया कमा हुति । थोवा तिअति अहिया, दोऽणंतगुणा विसेसहिआ ॥ ४२ ॥
અર્થ:—પળ) પંચેન્દ્રિય સાથી ( જોવા ) થાડા છે, તેનાથી (૨૩) ચતુરિંદ્રિય, તેનાથી ( ત્તિ ) ત્રીદ્રિય અને તેનાથી ( ટુય ) દ્વીદ્રિય એમ ( તિશ્રૃતિ) એ ત્રણ ( અદિયા ) અધિક અધિક છે, તેનાથી (નિટ્રિક) અનિંદ્રિય એટલે સિદ્ધો અને તેનાથી ( નિવિય ) એકેદ્રિય ( વનસ્પતિ નિગેાદ વિગેરે ) ( શેડવંતનુળા ) એ એ અનતગુણા છે, અને ( સૈયિા મા) અનુક્રમે સેન્દ્રિય એટલે એકેદ્રિય, દ્વીદ્રિય વિગેરે ( વિસેદિબા ) વિશેષાધિક ( ત્તિ ) છે. ૪ર. આમાં પહેલા પછી ત્રણ સાધિક છે ને પછી એ અનંતગુણા છે. ૪૨.
• હવે છકાયનુ અલ્પમહુત્વ કહે છેઃ—
तस ते पुढवि जल, वाउकाय अकाय वणस्सइ सकाया । થોવ અસંવધુળાદિય, તિન્નિો તોડનંતમુળ દિન ॥૪૨॥
અર્થ:—સાથી ( શોવ ) ઘેાડા ( સલ ) ત્રસ જીવેા છે, તેનાથી ( તેર ) તેજસ્કાય (સંવત્તુળ ) અસંખ્યગુણા છે, તેનાથી (તિન્નિો) એટલે ત્રણ ( દ્િત્ર ) અધિક છે તે આ રીતે:-( પુરૂષ ) તેઉકાયથી પૃથ્વીકાય અધિક છે, તેનાથી ( જ્ઞજ ) અપ્લાય અધિક છે, તેનાથી ( વાઙાય ) વાયુકાય અધિક છે,