________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૯ (રોણ) બે (gift) પર્યાપ્તિઓ (માર્ચ) સમકાળે–એકી વખતે જ પૂર્ણ થાય છે. શ્રી રાજપ્રશ્નીય ઉપાંગને વિષે કહ્યું છે કે ત્યારપછી તે સૂયોભ દેવતા પાંચ પ્રકારના પર્યાતિભાવને પામ્યું. તે આ પ્રમાણે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, ઉસ પર્યાપ્તિ, તથા વચન મન પર્યાપ્ત. ૩ર થી ૩૪.
उरलविउव्वाहारे, छण्ह वि पज्जत्ति जुगवमारंभो। तिण्हं पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥३५॥ पिडु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । પિદુ દુિ સમય કરો, કુંતિ(તદ)વિવિયા રેન્દ્ર
અર્થ –(૩૪) દારિક, (વિવાદ) વૈક્રિય અને આહારક શરીરવાળાને ( છવિ) છએ (કર) પર્યાપ્તિને (કુવામ) આરંભ સમકાળે જ થાય છે. તેમાં (તિ ) તે ત્રણે શરીરવાળાને (પદ્ધમિસન ) પહેલી આહાર પર્યાપ્તિ એક સમયમાં થાય છે અને (વીલા) બીજી શરીર પર્યાપ્તિ (અંતમુહુત્તિમ) અંતર્મુહૂર્ત (દુર્વ૬) થાય છે. (૩દ્ધિ કવિ ) દારિક શરીરવાળાને છેલ્લી ચારે પર્યામિએ (પિદુ પિદુ) જુદા જુદા (સંવરમરૂચ) અસંખ્ય અસંખ્ય સમયવાળા (અંતમુહુરા) અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે, (તદ) તથા (વિવાદ) વૈક્રિય અને આહારક શરીરવાળાને (ર ) ચારે પર્યાપ્તિઓ (ષિg fig) ભિન્ન ભિન્ન (સમા) સમયે (તિ) થાય છે. એટલે કે પહેલે સમયે ઇંદ્રિય પર્યાપ્તિ, બીજે સમયે ઉજ્જસ પર્યાપ્તિ, ત્રીજે સમયે વચન પર્યાપ્તિ અને થે સમયે મન પર્યાતિ. એ પ્રમાણે પૂર્ણ થાય છે. ૩૫-૩૬.
छण्हवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया। . तितुरिअ समए समए, सुरेसु पण छ8 इगसमए ॥३७॥
અર્થ-નકુટુ) દેવતાઓને (કવિ) છએ પર્યાતિ (સમાજ) આરંભ સમકાળે થાય છે. પછી તેમાંની (મા) પહેલી આહાર પર્યામિ (રમgm) એક સમયે પૂર્ણ થાય છે, (વીયા) બીજી શરીર પર્યાપ્તિ (તમુહુ) અંતર્મુહૂર્તો પૂર્ણ થાય છે, (તિ) ત્રીજી અને (તુરિય) ચોથી ( સમપ ણમા) એક એક સમયે પૂર્ણ થાય છે એટલે ત્રીજી ઇન્દ્રિય પર્યામિ એક સમયે થાય છે, જેથી ઉસ પર્યામિ ત્યારપછીના બીજે સમયે થાય છે. (gn) પાંચમી વચન પર્યાપ્તિ અને (જી) છઠ્ઠી મન પયોતિ (ડુડાસમા) એક જ સમયે પૂર્ણ થાય છે. ૩૭.
જે જીવો પોતપોતાની પર્યાયિઓવડે અપયા છતા જ મરણ પામે છે તેઓ
૧૭.