________________
20 00000000000000000
Hë »ë » One De CD PH
.......................................................................
आचार्य श्री देवेन्द्रसूरिविरचिता
श्री सिद्धदण्डिकास्तव
जं उसहकेवलाओ, अंतमुहुत्तेण सिवगमो भणिओ । जा पुरिसजुगअसंखा, तत्थ इमा सिद्धदंडीओ ॥ १ ॥
અર્થ:—( i ) જે ( ઉત્તñવાઓ) ઋષભદેવને કેવળજ્ઞાન થયા પછી ( અંતમુજુ સેળ ) અંતર્મુહૂત્ત પછી (સિવનો મળો) મેાક્ષગમન શરૂ થયુ એમ કહ્યું છે. તે ( ના પુસિનુ સંલા ) યાવત્ અસંખ્યાતા પુરુષ નુગ સુધી રહ્યુ છે ( તત્ત્વ શ્મા) તેમાં આ પ્રમાણે ( વિદ્યુતંકીઓ ) સિદ્ધદાંડિયા-સિદ્ધિને પામેલાની સ ંખ્યા છે તે કહે છે.
વિવેચનઃ—આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાની પ્રાંતે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અન્તર્મુહૂñ મેાક્ષમાર્ગ વહ્યો એટલે માક્ષમાર્ગમાં જવાની શરૂઆત થઈ, ત્યારપછી તેમના વંશમાં અસંખ્યાતા પુરુષ ભ્રુગ સુધી એટલે અસંખ્યાતા પાટ સુધી મેાક્ષગમન શરૂ રહ્યું તે જણાવનાર આ સિદ્ધડિકા પ્રકરણ છે. ૧
सत्तुंजयसिद्धा भरहवंसनिवई सुबुद्धिणा सिठ्ठा ।
जह सगरसुआणावयंमि तह कित्तिअं थुणिमो ॥ २ ॥
અ:— નંદ સસુઆળ ) જેમ સગર ચક્રવત્તીના પુત્રાની આગળ (અઠ્ઠા થમ ) અષ્ટાપદ પર્વત ઉપર ( વૃધ્ધિા) સુબુદ્ધિ મત્રીએ ( મર્વસનિય ) ભરત ચક્રીના વંશના રાજાએ (સત્તુંગસિદ્દા) શત્રુજય પર્વત ઉપર સિદ્ધિપદને પામ્યાનું (feg ) કહ્યું છે. ( સજ્જ ) તેમ ( સિમ) કહેલા સિધ્ધાને અમે ( છુળિમો ) સ્તવજી-કહેશુ. ર.
૧૮