________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ વિવેચન –એવી રીતે યાદિ ક્ષેપકાંકવાળી વિષમોત્તરા અસંખ્યાતી સિદ્ધદંડિકાઓ અજિતજિનના પિતા જિતશત્રુ ઉત્પન્ન થયા ત્યાંસુધી કહેવી, પણ એટલું વિશેષ કે પાછલ (પૂર્વ) કહેલી દંડિકામાં મોક્ષનું જે છેલ્લું અંકસ્થાન હોય તે તેની પછીની દંડિકામાં સવોર્થસિદ્ધનું પ્રથમ સ્થાન કહેવું. તે દંડિકામાં સર્વાર્થસિદ્ધનું જે છેલ્લું અંકસ્થાન હોય છે ત્યારપછીની દંડિકામાં મેક્ષનું પહેલું અંકસ્થાન કહેવું. એવી રીતે અસંખ્યાતી દંડિકામાં અંકસ્થાને અનુક્રમે મોક્ષના અને સર્વાર્થસિદ્ધના જાણવા. તે જ કહે છે
હવે પ્રથમ સિદ્ધદંડિકામાં છેલ્લું અંક સ્થાન (૨૯) નું છે તેથી ર૯ ઊર્ધ્વ અને અધે અનુક્રમે ૨૯ વાર સ્થાપવા. તેમાં પ્રથમ સ્થાનમાં કાંઈ નાખવાનું નથી માટે તેટલા સર્વાર્થસિધે જાય. ત્યારપછી દ્વિતીયાદિ અંકસ્થાનમાં દુગ, પશુગ, એ પૂર્વે કહેલી ગાથાની સંખ્યાવાળા ૨૮ અંક અનુક્રમે નાખવાથી જે સંખ્યા આવે તેટલા અનુક્રમે મેશે અને સવર્થસિધ્ધ જાય એમ જાણવું તે આ પ્રમાણે. ૨૯ સર્વાર્થસિધ્ધ, (૨૯ર) ૩૧ મેક્ષે, (૨૯૫) ૩૪ સર્વાર્થ, (
૨૯) ૩૮ મોક્ષે, ( ૨૯+૧૩) ૪૨ સવાર, (૨૯+૧૭ ) ૪૬ મોક્ષે, ( ૨૯ર૩) ૫૧ સર્વા. (૨૯૧૬) ૩૫ મેક્ષે, (૨૯૫૮) ૩૭ સવો, (૨૯*૨) ૪૧ મેસે, (૨૯+૧૪) ૪૩ સવોથે, (૨૯૨૮) ૫૭ મેશે, (૨૯+૨૬) ૫૫ સવોથ, (૨૯+૨૫) ૫૪ મેલે, (+૧૧) ૪૦ સથે, ( રર૩) પર મેશે, (૨૬+૪૭) ૭૬ સાથે, (૨૯૭૦) ૯૯ મેલે, (૨+૩૭) ૧૦૬ સાથે, (૨+૧ ) ૩૦ મેશે, (૨૯+ર) ૩૧ સર્વા, (૨૯+૮૭) ૧૧૬ મેલે, (૨૯૭૧) ૧૦૦ સવોથે, (૨૯૬૨) ૯૧
ક્ષે, (૨૯૬૯) ૯૮ સર્વાર્થ, (ર૯+ર૪) ૫૩ મેશે, (૨૪૬) ૭૫ સાથે, (૨૯+૧૦૦ ) ૧૨૯ મેક્ષે અને ( ૨૯+૨૬) ૫૫ સથે.
સવોથસિધ્ધ | ર૯-૩૪-૪૨.૫૧-૩૭–૪૩-૫૫-૬૦-૭૬-૧૬-૩૧-૧૦૦-૯૦-૭૫-૫૫
મોક્ષે ૩૧-૩૮-૪૬-૩૫-૪૧-૫૭ ૫૪-પર-૯-૩૦-૧૧૬-૯૧-૫૩-૧૨૯.
આ દંડિકામાં છેલ્લું અંકસ્થાન ૫૫ છે તેથી ત્રીજી વિષમોત્તર દંડિકામાં આ જ આદ્ય અંકસ્થાન જાણવું તેથી પ૫ ઓગણત્રીશ વાર સ્થાપવા. પછી પ્રથમ અંકસ્થાનમાં પ્રક્ષેપ નથી, દ્વિતીયાદિ ૨૮ સ્થાનમાં પૂર્વે કહેલી સંખ્યા નાખવી. આ દંડિકામાં આદ્ય અંકસ્થાન પ૫ મેક્ષે ગયેલ જાણવું, કારણ કે બીજીમાં પહેલું સવર્થનું હતું, ત્યારપછી અનુક્રમે પૂર્વે કહેલી સંખ્યા વધારતાં જે જે અનુક્રમે આવે તેટલા તેટલા પ્રથમ અંકસ્થાનથી આરંભી મેશે અને સાથે અનુક્રમે જાણવા. એવી રીતે બીજી દંડિકાઓમાં જાણી લેવું.
આ પ્રમાણે અસંખ્યાતી દંડિકાઓ કરવી.