________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
અથ–સારસ્વત અને આદિત્ય નામના બન્ને દેવોને મળીને ( સત્ત સત્ત) સાત સો ને સાત દેવનો પરિવાર છે. અગ્નિ અને વરુણ એ બને દેવોને મળીને (૪૩૩ તા ૨૩ાિ ) ચૌદ હજાર ને ઐાદ દેવનો પરિવાર છે. ગર્દય અને તુષિતને મળીને (રસાદ વર) સાત હજાર ને સાત દેવને પરિવાર છે. બાકીના (અથવાદવિgિ ) અવ્યાબાધ, આનેય તથા રિષ્ટ એ ત્રણેમાંના દરેકને આ ગ્રંથકારના મતે (નવ નવ ) નવ નવ સો ને ( નવ નવ દિન) નવ નવ અધિક દેવોને પરિવાર છે. સર્વ મળીને તે પરિવારના દે ૨૪૪૫૫ છે. પ્રવચનસારદ્વાર વિગેરે ઘણા ગ્રંથમાં તો છેલ્લા ત્રણ દેવાના મળીને નવ સે ને નવ દેવોને પરિવાર કહ્યો છે તેના મત પ્રમાણે સર્વ વિમાનના મળીને સવે દે ૨૨૬૩૭ થાય છે. ૫૦. હવે તે દેવોનાં નામ કહે છે – सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिआ अबाबाहा, अग्गिया चेव रिहा य ॥ ५१ ॥
અર્થ –(સાર૪ ) સારસ્વત ૧, (આશા) આદિત્ય ૨, (ાદી) વન્તિ ૩, (વા ) વરુણ ૪ (ચોથા ૨) ગદ્ય ૫, (તુરિયા ) તુષિત ૬, (અમદાવાદ) અવ્યાબાધ ૭, (૩રિયા) આગ્નેય ૮, (વેવ ાિ ) તથા રિષ્ટ ૯. તે દેવતાઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે, તથા તેઓ સાત આઠ ભવે મોક્ષે જવાના હોય છે. પ૧.
હવે કૃષ્ણરાજીઓનું પરસ્પર સ્પર્શ થવાનું સ્વરૂપ કહે છે – पुवंतर जम्मबहिं, पुट्ठा जम्मंतरा बहिं वरुणं । तम्मज्झुत्तर बाहिं, उईणमज्झा बहिं पुवं ॥ ५२ ॥
અર્થ – હિંસા ) પૂર્વ દિશાની આત્યંતર રાજી ( ગમ્મદં પુઠ્ઠા ) દક્ષિણની બહારની રાજીને સ્પર્શ કરે છે ૧. ( ખંતા વહેં વહ ) દક્ષિણની આત્યંતર રાજી પશ્ચિમની બહારની રાજીને સ્પર્શ કરે છે. ૨. ( તમારા વાë ) પશ્ચિમની આત્યંતર રાજી ઉત્તરની બહારની રાજીને સ્પર્શ કરે છે ૩ તથા (૩Uામા ê gઉં) ઉત્તરની આત્યંતર રાજી પૂર્વની બહારની રાજીને સ્પર્શ કરે છે. પર.
હવે તે કૃષ્ણરાજીઓના આકારનો વિભાગ કહે છે –
૧૪