________________
શ્રી વિચારસઋતિકા પ્રકરણ,
ચાર પ્રાસાદા છે. એ બીજી પંક્તિ તેમાં સ` મળીને ૨૧ પ્રાસાદા થયા. હવે તે (રોહા વિ) સાળ પ્રાસાદો બીજા ( અડસઠ્ઠીપ) સાળે પ્રાસાદેાને ચારગુણા કરતાં ચાસઠ પ્રાસાદોથી પરિવરેલા છે તે ત્રીજી પંક્તિ. તે સર્વે મળીને ચેાસડમાં એકવીશ ભેળવતાં ૮૫ થયા. ( સ વિ = ) તે ચાસઠ પ્રાસાદો બીજા ( જીન્નતૢિ ટુનfતૢ ) ચાસઠ ને ચાર ગુણા કરતાં ખસેને છપ્પન ( ૨૫૬ ) પ્રાસાદેાથી પપિરવરેલા છે, તે ચેાથી પંક્તિ. તે સવે મળીને ખસે` ને છપ્પનમાં ૫ંચાશી ભેળવતાં ( ૩૪૧ ) થયા. ૩૧.
ગેરે
विअ पुण सहसेणं, चउवीसहिएण हुंति परिअरिआ । मूलुच्चत्तपुहुत्ता, अद्धद्धे पण वि पंतीओ ॥ ३२ ॥
અર્થ :—( તેવિ અ ) તે ખસેને છપ્પન પ્રાસાદો પણ ( ઘુળ ) વળી ( સજ્ઞેળ વડવીદળ ) ખસે` છપ્પનને ચારગુણા કરવાથી એક હજાર અને ચાવીશ પ્રાસાદોથી ( ટ્રુત્તિ નિરિા) પરિવરેલા છે, તે પાંચમી પંક્તિ. તે સર્વે મળીને એક હજાર ને ચાવીશમાં ત્રણ સેા એકતાળીશ નાંખવાથી ૧૩૯૫ થયા. ( પળવિ પતીઓ) આ પાંચે પંક્તિએ ( મૂહુચત્તપુજ્જુત્તા) મૂળ પ્રાસાદાવત...સકની ઉંચાઈ, પહેાળાઇ અને લંબાઈ કરતાં (વ્રુદ્ધે) અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણવાળી છે. એટલે કે જ્યાં મૂળ પ્રાસાદાવત...સક ઉંચાઇ અને પહેાળાઇમાં પાંચસેા યાજનના છે ત્યાં પહેલી ચાર પ્રાસાદવાળી પતિ અઢીસેા ચેાજનના માનવાળી હેાય છે. બીજી પંક્તિના પ્રાસાદા તે કરતાં અર્ધા પ્રમાણવાળા હાય છે. ત્રીજી પંક્તિના પ્રાસાદે તે કરતાં અપ્રમાણવાળા હાય છે, એ રીતે અનુક્રમે પાંચે પંક્તિમાં ઉંચાઇ જાણવી. ૩૨.
હવે દરેક વિમાનમાં કેટલા પ્રાસાદા હાય છે ? તે કહે છેઃ
तेर सय पणसट्टाइ अ, पणपंतीहिं हुंति पासाया । पणसी पंतितिगेणं, तिसई इगचत्त चउहिं तु ॥ ३३ ॥
અઃ—વિમાનામાં પંક્તિના સંબ ંધમાં ત્રણ ભેદ–પ્રકાર છે. તે આ પ્રમાણેકેટલાક વિમાનેામાં પાંચ પતિ છે, કેટલાકમાં ચાર પતિ છે અને કેટલાકમાં ત્રણ પંક્તિ હાય છે. તેથી એછા પ્રાસાદાવાળા વિમાન ચારે નિકાયને વિષે નથી, તેમાં ( પળવંતäિ ) પાંચ પક્તિવાળામાં ( તે સય પળલઠ્ઠા૬ ) એક હાર ત્રણસો ને પાંસઠ ૧૩૬૫ ( ક્રુતિ પસાયા) પ્રાસાદા હોય છે ( અંતિતિનેળ) ત્રણ પંક્તિ હાય છે ત્યાં ( પળસી ) પ`ચાશી પ્રાસાદા હોય છે, અને ( વ્રુદું તુ) ચાર પંક્તિ હોય છે ત્યાં (તિસર્ ચત્ત ) ત્રણસેા ને એકતાળીશ પ્રાસાદો હાય
૧૩