________________
પ્રકરણસંગ્રહ
મુખમંડપ હોય છે ૧. તેની આગળ (જિકમંદવ) પ્રેક્ષામંડપ હોય છે. ૨. તેની આગળ (શ્રેમ) સ્તૂપ હોય છે, તે સ્તૂપની ઉપર આઠ મંગળ હોય છે, સ્તૂપની ચારે દિશાઓમાં એકેક મણિપીઠ હોય છે, તે દરેક મણિપીઠ ઉપર સ્તૂપની સમુખ અનુક્રમે ઋષભ, વેધ માન ચંદ્રાનન અને વાર્ષિણ નામના એક એક જિનપ્રતિમા હોય છે ૩. તે સ્તૂપની આગળ (રેરા) ચૈત્યવૃક્ષ હાય છે ૪. તેની આગળ ( ગ) ઇંદ્રધ્વજ હોય છે ૫. તેની આગળ જળથી ભરેલી (પુeff) પુષ્કરિણી હોય છે . આ છ પ્રકાર (નિગમવા ) જિનભવનને વિષે તથા (તમાકુ) પાંચ સભાઓને વિષે ( ગં) પ્રત્યેક પ્રત્યેક દ્વારે હોય છે. જિનભવન તથા સભા વિગેરે નવેનું પ્રમાણ તથા મુખમંડપ વિગેરેનું પ્રમાણ રાજપ્રક્ષીય ઉપાંગ આદિ સૂત્રોથી જાણી લેવું. ર૯.
હવે મૂળ પ્રાસાદાવત સક કયાં છે ? તે કહે છે – ओआरियलयणांम अ, पहुणो पणसीइ हुंति पासाया। तिसय इगचत्त कत्थय, कत्थवि पणसहि तेरसया ॥३०॥
અથ–સૈધર્મ વિમાનમાં ચેતરફ પ્રાકાર છે, તે ત્રણ યોજન ઉંચે છે. મૂળમાં સે જન પહોળો છે, મધ્યમાં પચાસ જન પહોળે છે અને ઉપરના ભાગમાં પચીશ પેજન પહોળો છે. ભવનપતિનિકાયના ભવનને વિષે રહેલા પ્રાકાર ઉંચાઈ અને પહોળાઈમાં ધર્મ વિમાનના પ્રાકાર કરતાં અર્ધ પ્રમાણુવાળા છે. તે પ્રકારની મધ્યે (વચમાં) સર્વત્ર (કરિયલ્ટથમિક) ઉપકારિકાલયન એટલે પીઠિકાઓ હોય છે. તે સર્વ પીઠિકાઓની ઉપર (દુ) વિમાનના સ્વામીના (ાળી ફુતિ પરાયા) પંચાશી પ્રાસાદ હોય છે. (વસ્થા) કઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (તિરા ફુવત્ત) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદ હોય છે અને (કવિ) કેઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (પટ્ટિ તેર તથા) એક હજાર ત્રણ સો ને પાંસઠ પ્રાસાદ હોય છે. એમ ત્રણ પ્રકાર જાણવા.૩૦.
તે પ્રાસાદે તેટલી સંખ્યામાં શી રીતે રહેલા છે? તે કહે છે – मुहपासाओ चउदिसि, चउहिं ते सोलसेहिं सोलावि । चउसठ्ठीए सावि अ, छप्प्पन्नहिं दुहीसएहिं ॥ ३१ ॥
અથ–મુદાણા ) મુખ્ય પ્રાસાદની (રતિ ) ચારે દિશામાં (f) ચાર પ્રસાદે રહેલા છે. તે પહેલી પંક્તિ, તેમાં મૂળ પ્રાસાદ ભેગો ગણતાં પાંચ પ્રાસાદ થયા. ચારે બાજુના ચાર પ્રાસાદની ચારે દિશામાં એક એક પ્રાસાદ હોવાથી તેવા (રોહિં ) સોળ પ્રસાદ છે, એટલે દરેક પ્રાસાદની ફરતા ચાર