________________
શ્રી વિચારસતિકા પ્રકરણ હવે જમ્બુદ્વીપમાં જ દક્ષિણ અને ઉત્તરમાં સર્વદા ( હમેશાં ) સર્વ મળીને કિરણપ્રસરનું માન કહે છે – पइदिणमविं जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो। उड्ढह गुणवीससया, अठिया पुवावरा रस्सी ॥ ४१ ॥
અર્થ – હિમવ ) હમેશાં (1ખુત્તા ) દક્ષિણ અને ઉત્તરના કિરણને પ્રસર મેળવતાં ( અરજદર ) અઠ્ઠોતેર હજાર અને ( ત૬અaો ) હજારને ત્રીજો અંશ એટલે ત્રણ સો તેત્રીશ જન તથા એક જનનો ત્રીજો ભાગ ૭૮૩૩૩ એટલા જન કિરણ પ્રસરે છે, તથા (૩૬) ઊર્ધ્વ અને અધે મળીને ( ગુજરીવાલા ) ઓગણીશ સ યોજન કિરણ પ્રસરે છે. સૂર્યથી ( પુરાવા સા ) પૂર્વમાં અને પશ્ચિમમાં સૂર્યના કિરણો ( રિયા ) અસ્થિત છે; કેમકે સર્વે માંડલા માં હાનિ-વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સૂર્યના તેજને પ્રસર જબૂદ્વીપને વિષે જ જાણ. કેમકે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલેદ સમુદ્ર અને પુષ્કરોધદ્વીપમાં સૂર્યોના તેજનો પ્રસર તો ચારે દિશામાં અધિક અધિક છે. ઊર્ધ્વ તથા અધે મળીને તો નવ સો જન જ છે, કારણ કે ત્યાં અધોગ્રામ નથી. તેનું સ્વરૂપ અમારા કરેલા મંડળ પ્રકરણમાંથી જાણી લેવું. મનુષ્યલોકની બહારના ક્ષેત્રોમાં સૂર્ય અને ચંદ્ર સ્થિર રહેલા છે. ૪૧.
(ડૂત વિવાદ્વાર પછમ્ છે ) હવે સાતમું પર્યાપ્તિ દ્વાર કહે છે – आहारसैरीरिंदिय-ऊँसासर्वओमणो छ पज्जत्ति । चंउ पंचे पंच छप्पिों , इंगविगलोऽमणसमणतिरिए ॥४२॥
અર્થ – પન્નર ) આત્માની વિશેષ પ્રકારની શકિત તે પર્યાપ્તિ-તેના નામ કહે છે– માદાર ) આહારપર્યાપ્તિ, ( રરરર ) શરીરપર્યાપ્તિ, ( હૃતિક ) ઇંદ્રિયપર્યામિ. (રાસ) શ્વાસોશ્વાસપર્યાપ્તિ, (વો) વચન-ભાષાપર્યાપ્તિ અને (મો) મનપતિ–એ છ પર્યાપ્તિ જાણવી. તેમાંથી (ટૂન ) એકેદ્રિયને પહેલેથી ( ૨ ) ચાર પર્યાપ્તિ, (વિદ્યા) વિકલેંદ્રિયને (પંર) પહેલેથી પાંચ પર્યામિ, ( મા ) અસંશિને પણ ( i ) પાંચ પર્યાપ્તિ અને ( સંમતિgિ ) સંક્ષિપચંદ્રિય તિર્યંચને ( છવિ ) છએ પર્યાપ્તિ મન સહિત હોય છે. ૪૨. गब्भयमणुआणं पुण, छप्पिअ पज्जात्त पंच देवेसु । जं तेसिं वयमणाण, दुवे वि पजत्ति समकालं ॥ ४३ ॥