________________
પ્રકરણસ ગ્રહ.
અર્થ:—( આમ ) પ્રથમના( ચત્તુ થ ) ચાર દ્વારાને વિષે (રિણામનો T) પારિણામિક ( માત્તે ) ભાવ ( ળાયદો) જાણવા. ( અંધે ) સ્ક ંધને વિષે ( નામો) પારિણામિક ભાવ અને દિયક ભાવ હાય અને ( મોમ ) માહનીયકને વિષે ( પંચવિજ્ઞા કુંત્તિ ) પાંચે ભાવ હાય. ૮.
૭૪
વિવેચન:—૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય અને ૪ કાળ. એ ચાર દ્વારાને વિષે એક પારિામિક ભાવ જ હાય, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ કાળથી આરંભી જીવ અને પુદ્દગલાને અનુક્રમે ગતિમાં તથા સ્થિતિમાં ઉપભ આપવાના અને અવકાશ આપવાના પિરણામમાં પિરણત છે. તથા કાળ પણ આવલિકાદિ પરિણામમાં પરિણત હાવાથી અનાદિ પારિણામિકભાવમાં વવાપણું છે. પાંચમા સ્કન્ધદ્વારને વિષે એટલે પુડ્ગલસ્કંધને વિષે પારિામિક અને ઐયિક એ એ ભાવા હાય. તેમાં દ્રચણુકાદિ ( એ પરમાણુના બનેલા વિગેરે ) કધામાં કાળઆશ્રી સાદિપણું હાવાથી સાદિ પારિણામિક ભાવ જાણવા અને મેરુ વિગેરે જે સ્કન્ધા છે તે અનાદિકાળથી તે રૂપે પરિણમેલા હેાવાથી અનાદિ પારિણામિકભાવ જાણવા. તથા જે અનન્ત પરમાણુના સ્કન્ધા છે, જેને જીવ કરૂપે પરિણમાવે છે, તેના કર્મ રૂપે ઉદય હાવાથી તેવા સ્ક ંધામાં આયિક ભાવ પણ છે તે આવી રીતે-શરીરાદિ નામકર્મના ઉદયથી થએલ દ્વારિકાદિ સ્કન્ધાના દારિક શરીરપણે ઉદય તે દિયકભાવ જાણવા. જે છૂટા પરમાણુએ છે તેમાં જીવના ગ્રહણના અભાવ હાવાથી નથી, તેમાં ફક્ત પારિણામિકભાવ જ હોય છે.
યકભાવ
હવે છઠ્ઠું કદ્વાર, તેમાં મેાહનીય કર્મીને વિષે પાંચે ભાવ હાય છે.
તેમાં પ્રથમ પશમિક ભાવ આવી રીતે-મેહનીયકની ભસ્મથી અવરાએલ અગ્નિની પેઠે અનુદય અવસ્થા તે પશ્ચિમક ભાવ. અહીં સર્વોપશમ લેવે પણ દેશેાપશમ નહિ. દેશેાપશમના સર્વે કર્મામાં સંભવ હેાવાથી. ૨ મેાહનીય કર્મ ઉદયમાં આવ્યું તેના ક્ષયથી અને અનુદયના ઉપશમથી થએલ ભાવ તે ક્ષયાપશમભાવ. ૩ જે જે મેાહનીય કર્મના આત્યન્તિક એટલે ક્રીથી બંધ ન થાય તેવા નાશ તે ક્ષાયિકભાવ. ૪ માહનીયકર્મના ઉદય તે દિયકભાવ. સર્વે સંસારી જીવાને આઠે કર્મના ઉદય જણાતા હેાવાથી. ૫ અને જીવપ્રદેશેાની સાથે સંલલિતપણે એકમેક થવું તે પારિણામિકભાવ. અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તથાપ્રકારે સક્રમાદિરૂપપણે જે પરિણમન તે પારિણામિકભાવ.
આ પ્રમાણે મેહનીયકમાં પાંચે ભાવ સમજવા. આકીના છ કર્મામાં કહે છે—
७
दंसणनाणावरणे, विग्घे विणुवसम हुंति चत्तारि । वेयाउनामगोए, उवसममीसेण रहिआओ ॥ ९ ॥