________________
२२
પ્રકરણસંગ્રહ
ચાર ચાર ગુણસ્થાનને વિષે એટલે ચેથા ગુણસ્થાનથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી (સુતિ ) હોય છે. આ સિવાય બીજા ગુણસ્થાને હોતા નથી.” ૨૩.
સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ, સર્વવિરતિ અને ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ ક્યારે પ્રાપ્ત થાય? તે કહે છે – " सम्मत्तम्मि उ लद्धे, पलियपुहत्तेण सावओ हुज्जा। વાળોવર્સમવયા, સાયરસંવંતા દૂતિ છે ”
“(જન્મત્તેમિ ૩) તુ પુનઃ–વળી સમ્યકત્વ (૪) પામે સતે (૪િવ ળ) પલ્યોપમ પૃથત્વે કરીને એટલે કે અંત:સાગરોપમ કડાકોડિની સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી કરે ત્યારે (સાવ ) શ્રાવક એટલે દેશવિરતિવાળે થાય છે. તેટલી સ્થિતિમાંથી પણ (રાયચંતા) સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ( ર ) ચરિત્ર એટલે સર્વવિરતિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (૩ઘરમ) ઉપશમશ્રેણિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (હવા) ક્ષપકશ્રેણિ પામનાર ( દુતિ) થાય છે.”
તીર્થકરાદિકની આશાતનાનું ફળ કહે છે– “ तित्थयरं पवयण सुअ, आयरियं गणहरं महिड्डीयं ।
મારાચંતો વહુનો, મળતહંસારિો દોરૂ ”
“(તિથa ) તીર્થકર, (જવાબ) પ્રવચન, (પુત્ર) શ્રત, (આર્થિ ) આચાર્ય, (૫૪) ગણધર અને (મહિદ્દીયં ) મહદ્ધિક એટલે તપ, સંયમ અને શ્રુત સંબંધી સમૃદ્ધિવાળા એટલાની (વઘુ ) ઘણે પ્રકારે (મારાચંતો ) આશાતના કરનાર જીવ ( તસંસારિ) અનંત સંસારી (હો) થાય છે.”
હવે આગમમાં કહેલા સમ્યકત્વના પ્રકારો કહે છે – " एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं ।
दाइ कारयाई, उवसमभेएहि वा सम्मं ॥
“(gવદ) જિનધર્મની શ્રદ્ધા તે એક પ્રકારે,(સુવિ-વાદ) દ્રવ્યથી અને ભાવથી, નિશ્ચયથી ને વ્યવહારથી ઈત્યાદિ બે પ્રકારે, (સિવિર્દ થાઉં વરré વા ) કારક, રોચક ને દીપક અથવા ઉપશમ, ક્ષાયિક ને ક્ષયોપશમ સમકિત ઈત્યાદિ ત્રણ પ્રકારે, ( વડા ) ઉપશમાદિ ત્રણમાં સાસ્વાદન ભેળવતાં ચાર