________________
સભ્યત્વ સ્તરે પ્રકરણ
૧૭.
સંહનનવડે (સુતર) સહિત હોય અને (આવાં ) શુકલધ્યાનના પહેલા પાયાનું (સંધ્યાચન) ધ્યાન કરતો હોય તે (રોમન) અનુક્રમે ( જ) પોતાની ઉપશમશ્રેણિને (4) આશ્રય કરે છે એટલે ઉપશમશ્રેણિને પ્રારંભ કરે છે.”
વળી ગુણસ્થાનકમારોહ ગ્રંથમાં કહ્યું છે કે – “ अपूर्वादिद्वएकैक-गुणेषु समकं क्रमात् ।
करोति विंशतेः शान्ति, लोभाणुत्वं च तच्छमम् ॥" “ (અપૂર્ણવિદે) અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ બે ગુણઠાણે (રમત) અનુક્રમે ( સ ) સાથે ( વિંતિઃ ) સંજ્વલન ભવજિત બાકીની ચારિત્રમોહનીની વીશ પ્રકૃતિની (શર્સિ) શાંતિ (વાતિ) કરે છે એટલે ઉપશમાવે છે. પછી (
g g) એક એક ગુણસ્થાને એટલે સૂમસંપરાય ગુણસ્થાને (માપુત્વ ૪) સંજવલન લોભ મોહનીય પ્રકૃતિનું આપણું કરે છે અને ઉપશાંતોહ ગુણસ્થાને ( તછમન્ ) તે જ અણુરૂપ લેભપ્રકૃતિને ઉપશમાવે છે. એમ સર્વોપશમ કરે છે. તેમાં અલ્પ આયુવાળ શ્રેણિસમાપ્તિને અવસરે મરણ પામે થક અહમિદ્રપણે ઉપજે છે–સર્વાર્થસિદ્ધ પર્યત અહમિદ્ર દેવતા થાય છે. કહ્યું છે કે – " श्रेण्यारूढकृते काले-ऽहमिन्द्रेष्वेव गच्छति ।
पुष्टायुस्तूपशान्तान्तं, नयेच्चारित्रमोहनीम् ॥"
( જણાને શા) ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલો કાળ કરે તે ( કમિવ ) અહમિદ્રને વિષે જ ( છતિ) જાય છે. (૪) પુન: વળી ( પુછયુઃ ) પુષ્ટ એટલે મોટા આયુષ્યવાળો જીવ ( રૂપરાન્તાd ) ઉપશાંત ગુણસ્થાનનો અંત કરે છે અને ( રાત્રિમાં નવે ) ચારિત્રમોહની પ્રત્યે લઈ જાય છે એટલે ઉપશમાવેલા ચારિત્રમોહનીને પાછા ઉદયમાં લાવે છે. ઉપશાંતમૂહ ગુણસ્થાને ચડેલે જીવ અવશ્ય પડે છે.” તે વિષે કહ્યું છે કે:
" व्रतमाहोदयं प्राप्यो-पशमी च्यवते ततः।
અધ:તમરું તોડ્યું, પુનર્માન્ટિન્યમશ્નરે છે” “ ( રૂપરામી) ઉપશમશ્રેણિવાળ (ત્રતમોદી૪) ચારિત્રમોહનીયનો ઉદય ( કાવ્ય ) પામીને ( તતડ ) તે થકી ( ચત્તે ) પાછો આવે જ છે–પડે જ છે; કેમકે (અધકતમé) નીચે કર્યો છે બેસાડી દીધો છે. મળ જેને એવું ( તીર્થ )