Book Title: Prabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 58
________________ ૨૦ ૩૪૫ અર્થદંડવિિ ૩૪૬ અનર્પણા ૩૪૭ અનવકાંક્ષક્રિયા ૩૪૯ અનસ્થિત (અધ) ૩૪૯ અનશન પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ ૩૫૦ અનાચાર તા. ૧૬ માર્ચ ૨૦૦૭ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ગતાંકથી આગળ) પોતાના ભોગરુપ પ્રર્યાજન માટે થતા અધર્મવ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત્ નિરર્થક કોઈ પ્રવૃત્તિ ન કરવી. अपने भोगरूप प्रयोजन के लिए होने वाले अधर्म व्यापार के अतिरिक्त सभी प्रकार के अधर्म व्यापार से निवृत्त होना अर्थात् कोई निरर्थक प्रवृत्ति न करना । To refrain from all un-virtuous act whatsoever and to remain engaged in a virtuous act. અનર્પિત અર્થાત્ બીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. अनर्पित अर्थात् अपेक्षान्तर से विरोधी स्वरुप सिद्ध होता है। viewed from a stand point different from the adopted one. પૂર્વના અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાનો અનાદર धूर्तता और आलस्य से शास्त्रोक्त विधि करने का अनादर । Out of roguishness or lethargy to evince disregard for an injunction laid down in scriptures. જળતરંગની જેમ જે અવધિજ્ઞાન કદી ઘટે છે, કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિરોહિત થાય છે. जलतरंग की तरह जो अवधिज्ञान कभी घटता है, कभी बढ़ता है, कभी आविर्भूत होता है और कभी तिरोहित રો નાતા હૈ । Like the waves of water avadhijnana which now increases, now decreases, now appears, now disppear મર્યાદિત વખત માટે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરવો. मर्यादित समय तक या जीवन के अन्त तक सभी प्रकार के आहार का त्याग करना । complete giving up of food જે અતિચારો ઇરાદાપૂર્વક અને વક્તાથી સેવવામાં આવે, તો તે વ્રતના ખંડનરૂપ છે. जिन अतिचारों का ज्ञान बूझकर अथवा वक्रता से सेवन किया जाय, तब वे व्रत के खण्डन रुप है ।. misconduct ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશઃ) પ્રબુદ્ધ જીવન : ગ્રાહક વિનંતિ સુજ્ઞશ્રી, સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન’ નિયમતિ મળતું હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ. 'પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ કરવા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે. ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે. આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે. આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકૂળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ. આપનો ચેક/ડ્રાફ્ટ `SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ. આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ ‘પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે. આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ જ્ઞાનયાત્રા માટે અમને પ્રે૨ક બની રહેશે. ધન્યવાદ, આભાર. મેનેજર

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246