________________
*** શ્રી મુંબઈ જૈત યુવક સંઘતું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
માં છૂટક નકલ રૂા. ૧૦/
। વિક્રમ સંવત ઃ ૨૦૬૩
Dre #j!!
તા. ૧૬જુલાઈ, ૨૦૦૭
વીર સંવત : ૨૫૩૩
જિન-વચન
પાપ વધારનારાં કષાય
कोहं माणं च मायं च लोभं च पाववड्ढणं । व चत्तारि दोसे उ इच्छंतो हियमप्पणो ।।
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/
અષાઢ સુદિ – તિથિ - ૨
-સવૈશિ−૮-રૂ ૬
ક્રોધ, માન, માયા અને લોભ એ પાપને વધારનારાં છે. પોતાના આત્માનું હિત ઇચ્છનારે આ ચાર દોષોને
છોડી દેવા જોઈએ.
क्रोध, मान, माया और लोभ ये पाप को बढानेवाले हैं । अपनी आत्मा का हित चाहनेवाला इन चारों दोषों को छोड़ दे ।
Anger, ego, deceit and greed escalate sinful activities. Therefore those desirous of self-purification should avoid these four evils.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન-વત્ત્વન’માંથી).