________________
KMENICO ODOSONSU0E0DE00800E0DE0080:020020020080030020020020090030090%
80800800803800200808080080080080080080808
આવા એક નહિ પણ અનેક પ્રસંગે છે, જેમાં આપણે ગચ્છભેદ, સંપ્રદાયભેદ કે વિચારભેદથી સામસામા મંતવ્ય ધરાવતા હાઈએ પણ શાસનને પ્રશ્ન આવે ત્યારે વિચારવિમર્શ પૂર્વક તે ભેદ દૂર કરી
શાસનની પ્રભાવના અને તેના ઉત્કર્ષ ખભેખભા 8 મિલાવી સહમત થવું જોઈએ.
મને એવો પણ અનુભવ છે કે બાળપણના સંસ્કારથી આપણે જેમને નાસ્તિક, ધર્મવિરોધી અને જેની સેબત કરવી તે સારી નહિ એવા પરમસુધારક માનેલા માનવીઓના સંસર્ગમાં આવ્યા પછી લાગ્યું છે કે આ માન્યતા ખોટી છે. આવા સુધારક માણસે કેટલીક વખત તેમની ભાષા ઉગ્ર અને તેમને લાગ્યું હેય તે કહે પરંતુ તેમના કુટુંબના જન્મજાત સંસ્કારને લીધે ધમની આપત્તિકાળે ધર્મની રક્ષામાં તેઓ પરેવાય છે અને તેમની જેવી ધર્મ ઉપરની શ્રદ્ધા હોય છે તેવી શ્રદ્ધા કદાચ આપણે માનેલા શ્રદ્ધાશીલ શ્રાવકોમાં નથી હોતી. ' जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः' ।। આ પદ ખાસ યાદ રાખવા જેવું છે. મતભેદના કારણે મનભેદ ન કરે અને એવા વિરોધમાં ન ઊતરવું કે માણસ સાવ ઉભગી જાય.
8020080 0900S00300300800S00S00S0030:0300300EOTE003006006009009002U0E0
૨૧ 0800C0060020DC0060 K0000300E0DEDOS01E00EOX