Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ હિતચિંતન [૧૭] પડેલી લાતની પીડા અસહ્ય હોય છે. આગળ લાગેલી લાત ઉન્માદ ચડાવે છે ત્યારે પાછળ લાગેલી લાન વિષાદ-ખેદદુ:ખ ઉપજાવે છે. આ બે લાત મારવાને કારણે લક્ષ્મીને દે લત કહેવામાં આવે છે. તમે સમજુ છે તે સાવચેત રહેજે કે લક્ષ્મી તમને આગળ કે પાછળ લાત ન મારી જાય. લક્ષ્મીને તમે લાત મારતા શિખ તે તે તમને લાત મારી શકશે નહિ. ફાશ્ચાતો વિનિત્ય રશ્મી रायाति तेन न जन परमीक्षते ना । पीठ निहत्य पदतः परिगच्छतीयं, તેનોર્વ ક્ષિામની તો વિદ્ર: ૨૮ / (૧૯) ચન્દનના કોલસા તા ૨૯-૧૨–૫૩ એક ભિલ્લ જંગલમાં રહેતા હતા. લાકડાના કેલસા પાડીને શહેરમાં વેચી આવતો ને ગુજરાન ચલાવતે. એક દિવસ એક ભૂલે પડેલે રાજા જંગલમાં તેને ત્યાં આવી ચડ્યો. ભિલ્લે રાજાની આગતા-સ્વાગતા કરી. રાજા ખુશ થયે ને ભિલલને એક વિશાળ ચંદનના ઝાડવાળે બગીચે બંગલા સાથે બક્ષીસ આપે. એકાદ વર્ષ બાદ રાજા ભિલને મળવા આવ્યા ને પૂછયું: “કેમ છે?” ભિલે કહ્યું, ઘણે સુખી છું.” રાજાએ આજુબાજુ જોયું તે બગીચો ખેદાનમેદાન થઈ ગયે હતે ભિલે કહ્યું. “પહેલાં તે લાકડા મહામુસીબતે-ઘણી મહેનતે વીણી વીણુને લાવવા પડતા હતા. હવે અહીં ઘણું ઝાડ છે એટલે મહેનત નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122