________________
હિત િતન
નામ
ગામ
સ્ત્રી
૬. કુંડકાલિક કાંપિલ્યપુર પુષ્યા
પેાશાલપુર
૯. સાલપુત્ર ( કુંભાર)
૮. મહારાતક રાજગૃહી રેવતી
અગ્નિમિત્રા
[૫૩]
ઋદ્ધિ-સિદ્ધિ
છ ગાકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા ત્રણ ક્રોડ સાનૈયા
આઠ ગેાકુળ અને ૨૪ ક્રોડ સાનૈયા
વિગેરે ૧૩
૯. નંદનીપ્રિય શ્રાવસ્તીનગરી અશ્વિની ચાર ગોકુળ અને
૧૦. લાંતકપ્રિય શ્રાવસ્તીનગરી ફાલ્ગુની
૧૨ ક્રોડ સાનૈયા ચાર ગોકુળ અને ૧૨ ક્રોડ સાનૈયા
આ દશે શ્રાવકે પ્રભુ મહાવીરસ્વામીની પહેલી જ દેશના સાંભળીને પ્રતિષેધ પામ્યા હતા. પ્રભુની પાસે ખાર વ્રત લીધા હતા. પાંચમા પરિગ્રહપરિમાણુ વ્રતમાં ઉપર જણાવેલ સંપત્તિથી વધારે ન રાખવાના નિયમ લીધે હતા. ઉપર પ્રમાણેની સ'પત્તિતા તેમની પાસે પહેલેથી જ હતી. એટલે જેટલી હતી તેથી જરાપણ ન વધારવાના નિયમ લીધેા હતેા. શ્રાવકની૧૧ પ્રતિમા ધારણ કરી હતી, વીસ વ શ્રાવક ધર્મ આરાઘ્યેા હતા. ૧૪ વર્ષ બાદ છ વર્ષ સુધી કાંઈપણુ ગૃહસ્થાશ્રમની ચિંતા કરી ન હતી. આનંદ શ્રાવક સિવાય દરેકનો દેવતાઓએ પીકા કરી હતી. સૌધર્મદેવàાકમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા દેવ તરીકે તેઓ થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મેક્ષ જો સાતમું ઉપાશકદશાંગ નામનુ અંગ સૂત્ર છે, તેમાં આ દશ શ્રાવકે ને વિસ્તારથી અધિકાર છે. વધુ તે નહિ પણ શ્રાવકોએ પેાતાના આ દસ સામિકની ઉપર જણાવ્યા પ્રમાણેની ટૂંકી હકીકતા જરૂર યાદ કરી લેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com