Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha
Catalog link: https://jainqq.org/explore/034848/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 图:一路一路一路一 Pollblidke lo IDIREFE PAS | lepble panei3 s ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 300x95 1-16 .. [c-d-a-l-l 欧美跳一一图一路上 图一图一路”上路一图一图手感一一一一一一 - awa - પન્યાસ ધુરન્ધરવિજય ગણિ , 一图一路::一一一一一 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ — ——— — ——:- -- - - શમી વૃદ્ધિ-નેમિઅમૃત-ચંથમાળા ચકાંક-જર હિતચિંતન - લેખક શાસનસમ્રાટુ-રિચકચક્રવર્તિ-સર્વતંત્રસ્વતંત્ર-તપાગચબ્રાધિપતિજગદ્ગુરુપૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પદાલંકાર શાસ્ત્રવિશારદ-કવિરાનપીયૂષપાણિ-પૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના વિનયન વિનયનિધાન-વાદ્ધ-પન્યાસ પ્રવર શ્રી પુણ્યવિજયજી ગણિવર્ય મહારાજના શિષ્ય. પંન્યાસ ધુરન્ધરવિજયજી ગણી – મૂલ્ય – ૧-૧૦ નયા પૈસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશક – શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ અમદાવાદ - પ્રાપ્તિસ્થાન – શ્રી અમૃતસૂરીશ્વરજી જેને જ્ઞાન મંદિર દૌલતનગર, બોરીવલી (પૂર્વ) મુંબઈ નં. ૬૬ * * - - મુક - માબુલાલ મગનલાલ મહેતા સવિતા પ્રીન્ટીંગ પ્રેસ સંઘેડીયા બજાર, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સહાયક આ પુસ્તક સ્વ: માણેકચંદ ચત્રભુજ શાહ (મૂળીવાળા)ના સ્મરણાર્થે ર્થે) તેમના સુપુત્ર ડે. ડાહ્યાલાલ માણેકલાલ શાહે M. B. B. S. પ્રકાશિત કરાવ્યું છે. અમે તેમની અનુ મોદના કરીએ છીએ. પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જ નિ વેદ ન જ સંવત ૨૦૧૦ના મુંબઈ, શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં ચાતુસ્મસ પ્રસંગે પાટીયા ઉપર લખવા માટે લખાયેલા લખાણને આ સંગ્રહ છે. ગીરધરલાલ દુર્લભજી શાહ ચિત્ર સાથે આ લખાણ પાટીયા ઉપર લખતા અને વાચક રસપૂર્વક વાચતાં. કેટલાક ભાવુક આત્માઓ તેને ઉતારે પણ કરી લેતા. એ સર્વ ઉપરથી પુસ્તકરૂપે આ લખાણ પ્રકટ થવું હોય તે અનેકને હિતપ્રેરક બને એ નિર્વિ, વાદ હતું. છતાં “શ્રેયાંસિ બહુ વિધાનિ' એ વચનની પ્રતીતિ કરાવતું ન હોય તેમ બહુ વિનામાંથી પ્રસાર થઈને આ બહાર આવેલ છે. અનેક રસથી ભરેલું, ટૂંકી અનેક કથા-તે-વાતેના સમન્વય સમું, સહેલાઈ સમજાય એવું આ પુસ્તક વાચક વર્ગ હાથમાં લીધા પછી આગળને આગળ વાંચવા માટે ઉસુક બનશે અને જીવનમાં ઓછેવત્તે અંશે. પણ તેમાં કહેલા વિચારોને વણશે એવી ઈચ્છા વધુ પડતી નથી, લેખક ૨૫-૧-૧૯૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ TITLETTTTTT :10 E | નમઃ | | હિતચિન્તન : FUUUIOIL ૦ અને ૧ વચ્ચેનું અંતર શૂન્ય એટલે મીંડું અને એક વચ્ચે અંતર ઓછામાં ઓછું અંતર્મુહૂર્તનું છે અને વધારેમાં વધારે અનંત E કાળનું છે શૂન્યને પરવશ પડેલે આત્મા સંસારમાંથી પ છૂટી શકતો નથી અને એકના પ્રભાવે આત્મા શાશ્વત સુખને ભક્તા બને છે. ૦-શૂન્ય એ મિથ્યાત્વ છે ૧-એક એ સમ્યક્ત્વ છે. 11111THL. CUCUUICUL मिथ्यात्वं शून्यसदृक्ष, सम्यक्त्वमेकसङ्ख्यकम् ।। एतयोरन्तर ज्ञात्वा, सम्यक्त्वाच्या शिवं वृणु ॥१॥ ETTIT Tannan Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ [૨] હિતચિંતન (૧) હું ? કો. વ. ૬ તા. ૨૬-૧૧-૫૩ વાતવાતમાં દરેક જન કહે છે કે હું આવું છું ને તે છું. મેં આમ કર્યું અને તેમ કર્યું. મારું આ છે અને તે છે મારી શક્તિ, મારી આવડત, મારી સમજ કોઈ જુદા પ્રકારની જ છે–પણુ-આ હું એ છે કે ? હું એ આત્મા છે? હું એ મન છે? કે હું એ શરીર છે? હું બેલનાર દરેક જે હું એ કોણ છે ? અને તે ખરેખર કે છે? એટલું જ વિચારે અને તેનું સાચું સ્વરૂપ સમજી લે તે જ્યાં હુ નથી ત્યાં વારંવાર હું ને ખેંચવામાં આવે છે, તે છૂટી જાય, અને એ છૂટી જાય એટલે હું એ જે સાચે હું છે તે પણ બંધનમાંથી છૂટી જાય અર્થાત્ આત્મા મુક્ત બને. હુંને ઓળખે અને તેના ખરા સ્વરૂપને મેળવો. अहं कर्ता च भोक्ताऽह, मनुते जडचेतनः । કાનીયાત વજેશં, શ્વેત હાટુ જબ ૨ છે ? અને એ સમજી લે છેએટલું વિચાર (૨) હા અને-ના- કા. વ. ૭ તા. ર૭-૧૧-૫૩ ને સ્થાનફેર કરે. ૧. સારી સુખશયામાં સૂવા માટે અને સંથારામાં સૂવા માટે પૂછવામાં આવે તે મન કયાં “હા” પાડે છે ને કયાં “ના' પાડે છે. ૨. મનગમતાં જોજન એક બાજુ છે અને બીજી તરફ લૂખું ખાવાનું છે. હા અને ના” કયાં રહે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૩] ૩. બગીચાની સુગંધ લેવાના સંગે વખતે જ એક ગુણીયલની સેવા કરવાની છે. એવામાં તેની અશુશિ આદિ પણ સાફ કરવાના છે “હા અને નાની પસંદગીશેમાં જાય છે? ૪. સુંદર રૂપદર્શન એક બાજુ છે ને બીજી બાજુ ભવ્ય છતાં રૂપવિહેણું દર્શન છે. “હા અને નાની સ્થિરતા ક્યાં છે? ૫. સંગીત સાંભળવા અને ઉપદેશ શ્રવણ કરવાને સમય એક સાથે છે. “હા અને ના' કોને પક્ષપાત કરે છે ? મનને જરી પણું દબાણ કર્યા વગર આ હા અને ના માટે પૂછવું અને કયાં “હા” હોવી જોઈએ અને ક્યાં “ના હેવી જોઈએ, એ પિતે વિચારવું. જે તેના સ્થાનેની અદલાબદલી કરવા જેવું લાગે તે ક્ષણને પણ વિલંબ કર્યા વગર સ્થાનફેર કરી નાખ. પરિણામ શું આવશે તે તે અનુભવે સમજાશે હા ને નાને સ્થાનફેર કરે અને તેના સારા અનુભવે પ્રાપ્ત કરો. इन्द्रियाणां सुखाज्जीव: सुखी दुःखी च दुःखतः । तथैवात्मसुखाच्चेत् स्यात् प्राप्नुयाच्छ श्वतं सुखम् ॥२॥ (૩) જરા થોભેકા. વ. ૮ તા. ૨૯-૧૧-૫૩ એ મુસાફીર! એ ભાઈ! એ મારા સાથીદાર ! જરા ભ. જરા ઊભું રહે, જરા પાછું વાળીને તે જે. તું આમ ક્યાં દેડયે જાય છે? તારે જવાને આ રસ્તે નથી. તું માગ ભૂલી ગયેલ છે. આ ઊંધે રસ્તે આટલી ઉતાવળે શા માટે દેડી રહ્યો છે? જરા ધીરે પડ, હું તારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ [૪] હિતચિંતન પાસે આવું છું. તને માગ ઉપર લઈ જવા હું તારી પાછળ આ છું, પણ તું દોડી રહ્યો છે. હું તને મળું એટલે તો ધીરો પડ. શું થાય! દિશાભૂલેલે આ આત્મા ઊંધે માર્ગે ચડી ગયે છે ને અટકતો નથી. તમારા સાથીદાર-તમને સાચો રાહ બતાવનાર–તમને મળે એટલે વખત તમે જે માર્ગે આગળ વધી રહ્યા છે ત્યાં અટકી જાવ. હંમેશા થોડું અટકતા-જતા શીખે. મો! gamસિન! કા તિષ, વિમા તાનસિ पन्थान हितमाचिन्त्य, नि:श्रेयःपथमाश्रय ॥३॥ (૪) એમાં તારું શું છે? કા. વ. ૧૧ તા.૨-૧૨-૫૩ - શરીર, ધન, દેલત, કુટુંબ, મિત્ર પરિવાર અને દેખાતું સવ એમાં તારું શું છે? તેને કઈ પણ વખત વિચાર કર્યો છે? જે વિચાર કર્યો હોય તો કહે કે તેમાં નિર્ણય શું આવે? જે નિર્ણય કર્યો હોય કે ઉપર ગણાવેલ સર્વ મારું છેતે તે નિર્ણય-તે વિચાર સાચે નથી, એમ એક્કસ સમજજે. તારું તે જ કહેવાય કે જે તારાથી જુદું ન રહી શકે, તારાથી જુદું રહે છે તે તારું નથી. તારું જે છે એ જુદું જ છે. તે તારી પાસે જ છે. પણ હજી તે તને સમજાયું નથી. એટલે જે તારું નથી તેની પાછળ તું રાતદિવસ જોયા વગર ભટક્યા કરે છે. તેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ હિતષ્ઠિાન [૫] કાંઈ મળે ત્યારે રાજી થાય છે અને જાય છે ત્યારે દુઃખી થાય છે તને તારું શું છે એ ખરેખર સમજાઈ જશે, પછી તને તેનું દુઃખ નહિ થાય. જે તારું છે તેને ઓળખ અને તેને મેળવવા પ્રયત્ન કર. देहादि दृश्यते बाह्य, पौद्गलं तत्र किं तव । त्वदीयं तव पाश्र्वेऽस्ति, प्राप्तुं तद् यत्नमाचर ॥ ४॥ (૫) ફક્ત એક વાર કા. વ. ૧૨ તા. ૩-૧૨-૧૩ કપડાં મેલા થયા હય, પરસેવાવાળા થયા હોય તે કાઢી નાંખે છે. રોજ ને રોજ બદલાવે છે. દિવસમાં બે વખત-ત્રણ વખત પણ બદલાવે છે. ખરુંને? શરીરને મેલ ચડ્યો હોય તે સ્નાન કરો છો ? સવાર સાંજ સ્નાન કરવામાં કંટાળતા નથી-રાજી થાવ છે. ઊનાળે હોય ને તાપ લાગતું હોય તે ત્રણ-ચાર વખત પણ નાહી નાંખે. ખરુંને? ઘરને સાફ કરે છે, સાફ રાખે છે. તમારી આજુબાજુ કયો હોય તે તમને ગમતું નથી ખરુંને? પણ મનમાં અને આત્મામાં કરે છે કે નહિ ? તે મેલાં છે કે નહિ? તેને નવરાવવાની જરૂર છે કે નહિ? તે સાફ કરવા છે કે નહિ ? એને કોઈ વખત વિચાર કર્યો છે કે નહિ? એને કઈ વખત વિચાર કર્યો ? જે તમને લાગે કે એ સાફ-ચોખા કરવા જેવા છે તે વધુ વખત નહિ. ફક્ત એક વાર તેને સાફ કરે તેને મેલ ઉતારો પણ એક વાર બરાબર મેલ ઉતારજે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ હિતષિતન ઉતાવળ ન કરતાં. તમારી પાસે તેઓ એક જ વાર-ફક્ત એક વાર મેલ દૂર કરવાનું માગે છે. એક વાર પૂરા ચકખા કરે, પછી તેઓ કદી નહિ કહેઃ તમે હવે ફરી અમને સાફ કરવા મહેનત . ફક્ત એક વાર પ્રયત્ન કરો. गेहं देह च वासांसि, निर्मलीक्रियते मुहुः । सकृदेव मनः सम्यगू, जीवंच निर्मलीकुरु ॥५॥ (૬) તમે માથું શિંગડામાં ભરાવ્યું છે? પ-૧૨-૫૩ એ ભટ્ટજી! આ શું કર્યું? જરી વિચાર તે કર હતે ?” વાત એમ બની હતી કે એ ભટ્ટજી-ગેર હાથમાં પંચીયું લઈને નદીએ ન્હાવા જાય. ત્યાંથી પાછા ફરે ત્યારે એક બળદ તેમને રોજ સામે મળે. બળદના બે શિંગડા માથે એવા વળીને અરસપરસ જોડાઈ ગયેલા કે વચમાં ગેળા ગાળે ઘણે જ સુંદર દેખાય. ભટ્ટજી એ ગાળાને જોયા કરે ને વિચારે ચડે. એમને વિચાર આવે કે આ ગાળામાં આ માણું આવી શકે કે નહિ. આ વિચાર કરતાં કરતાં છ મહિના વીતી ગયા. છેવટે ભટ્ટજીએ માથું ઊંચું કરીને શિગડામાં ભરાએ બળદ ભડક્યો ને ભાગ્યે–લેકે ભેગા થઈ ગયા ને ભટ્ટજીને કહેવા લાગ્યા કે જરી વિચાર તે કર હતે. ભટ્ટજી શું કહે ?! તમે તમારું માથું કઈ બે શિંગડા વચ્ચે નથી ભરાવ્યું ને? વિચાર કરીને ભરાવ્યું છે કે એમ ને એમ. ન ભરાવ્યું હેય તે ભરાવવાનો વિચાર થાય છે ને કે ભરાવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૭] કર્મ– બળદના રાગ-દ્વેષ-રૂપી શિંગડામાં માથું ભરાવીને તમે બીજાને હસે છે. શા માટે ? તમારા માથાને બહાર કાઢવા સ્થિર થાવ તે પણ ઘણું છે. कर्मवृषस्य शृङ्गो द्वौ, रागद्वेषौ नु वर्तुलौ । तन्मध्ये मस्तक न्यस्य, किं हससि महाशयम् ? ॥६॥ ૭) દેતા નહિ, લેતા શિખે તા. પ-૧ર--પ૩ એ વસ્તુ તમે બીજાને છુટથી આપે છે. બીજાને જરૂર ન હોય તો પણ આપે છે. સામે ના પાડે તે પણ આપે છે. તમે આપતા થાકતા નથી, કંટાળતા નથી. તમારી પાસે એ વસ્તુની છૂટ પણ ઘણું છે, પણ કેઈક વખત તમારું વદન કમળ કરમાય છે એમ શાથી બને છે એ સમજાતું નથી તમને જે વસ્તુ બીજાને દેવી સારી લાગે છે તે જ વસ્તુ બીજે તમને આપે છે ત્યારે તમે કેમ રાજી થતા નથી ? એ વસ્તુનું નામ છે-શિખામણ. દેવા કરતાં લેતાં આવડે તે ખરેખર બગડતી બાજી સુધરી જાય ને લાભને પાર ન રહે. શિખામણ દેતા નહિ પણ લેતા શિખે. परस्मै या हिता शिक्षा, दीयते श्रीमती यथा । तथैव सा परस्माच्चेद्, गृह्यते स्यात् सुख तदा ॥ ७ ॥ (૮) નફાનો વ્યાપાર મા. શુ. તા. ૧૧-૧૨-૫૩ બાર મહિનામાં આ એક જ દિવસ આવે છે–આ દિવસે જે વેપાર થઈ શકે છે, તે વેપાર બીજે દિવસે કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ [૮] હિતશતન નથી આવતું. કમાણી કરવાના આ દિવસને ખાસ યાદ રાખજે ને લાભ લેવાનું ચૂકતા નહિ. ૧. ચેવિહારે ઉપવાસ. ૨. આઠ પહેરને પિસહ ૩. શકય તેટલું મૌન ૪. ૧૫૦ નવકારવાળી પ. દેવવંદન આવશ્યક કરણ સાથે ઉપરના પાંચની આરાધના માટે માગશર શુદિ ૧૫ ને દિવસ ઘણે જ ઉત્તમ છે. તેનું ફળ ઘણું છે. તે દિવસે ૯૦ તીર્થકરોના ૧૫૦ કલ્યાણુક થયા છે. બાવીશમા શ્રી નેમિનાથ પ્રભુએ આ દિવસની આરાધના શ્રી કૃષ્ણ વાસુદેવને બતાવી હતીશ્રી કૃષ્ણ એકાદશીને વિધિપૂર્વક આરાધતા હતા. સુવ્રત શેઠનું સૌભાગ્ય એકાદશીની આરાધનાને આભારી હતું. વર્ષમાં આવતા આ એક દિવસને ભૂલમાં જવા દેતા નહિ. निर्विवाद पर लाभ, लन्धुमात्मन् ! यदीच्छसि । सेव्यतां यत्नतो मौनी-मेकादशी श्रुते श्रुताम् ॥८॥ (૯) મૌન મા. શ. ૬ તા. ૧૨-૧૨-૫૩ બલવાની શક્તિ આ જીવને મળવી દુર્લભ છે અનંતકાળના પરિભ્રમણ પછી છવ બેઇન્દ્રિયમાં આવે છે ત્યારથી તેને જીભ મળે છે. મળેલી એ જીભ સ્પષ્ટ બેલી શકતી નથી. તિર્યંચગતિમાં પંચેન્દ્રિય થાય ત્યાં સુધી જીવની એ સ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ભતચિતન [ ૯ ] રહે છે. મનુષ્ય ગતિમાં પણ જીભના ઢાષાને પરવશ પડેલા જીવા ખેલી શકતા નથી. જીભ મળવી દુર્લભ છે અને એ મળ્યા પછી સ્પષ્ટ ખેલવાની શક્તિ પણુ, એ મળ્યા પછી પણ જીભના ઉપર કાબૂ ન રાખવમાં આવે તે મળ્યું નકામું થઈ જાય છે એટલું જ નહિ ગેરલાભ-દુ:ખ આપનાર થાય છે. જીભ જીવાડનાર છે એટલી જ મારનાર છે. જીભની લગામ છૂટી રાખનારાએ પારવગરના છે, તેના ઉપર કાબૂ રાખનાર વિા છે. જીભના ઉપર કાબૂ મેળવવાના સચોટ ઉપાય મૌન છે. અને એ ‘મૌન’શિખવાના દિવસ માગશર શુદ્ધિ એકાદશીને છે. ‘મૌન ’ એકદશીના આરાધકને જીભને લઈને આવી પડતાં કષ્ટ સહન કરવા પડતા નથી. આરાધન કરીને અનુભવ લ્યે. ' एकेन्द्रियादिषु चिरं विफलं विगीत, વિનીત', मौन धृतं परमवपाप्य बचोऽनुरूपाम् । वचोविलसन' रसनावशेन, कुर्वन्नावाप्स्यसि भवं चर तन्नु मौनम् ॥९॥ जिहां (૧૦) ક્રોધ આવે ત્યારે શું કરવું? તા. ૧૨-૧૨-૫૩ ક્રોધ આવે ત્યારે-પાતે નિષિ નથી એમ વિચારવુ. ક્રોધ આવે ત્યારે-પાતે પેાતાનુ' નુકશાન કરી રહ્યો છે એમ માનવું. ક્રોધ આવે ત્યારે-કાંધીન આત્મા છે માટે કને ખરાબ માની શાંત થવુ. ક્રોધ આવે ત્યારે ઉતાવળે કોઇના ઉપર કાંઈ પણ ન કરવું. ફોધ આવે ત્યારે-ક્રોધના કારણેા વિચારવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ] હિતષિતન ક્રોધથી કરોડો પૂર્વ વર્ષનું કર્યું નિષ્ફળ થઈ જાય છે કોધથી શ્રીમંત ભિખારી બની જાય છે. ક્રોધ દુર્ગતિમાં લઈ જાય છે. ક્રોધીને કેઈ ચાલતું નથી, ક્રોધ કરે નહિ અને એ ન બને તે ક્રોધ ત્યારે આવે તે કાંઈ પણ કરવું નહિ. क्रोधः कर्मप्रवेशनाय विपर, क्रोध जयेद्दुजम, क्रोधेन प्रबलाग्निनाऽऽत्मदहन, क्रोधाय मो श स्पृहा । क्रोधात् स्वक्षतिरुपता भवततिः, क्रोधस्य दुष्टा गणति: क्रोधे क्रोधवश मति दुरित, रे क्रोध ! दर सर ॥१०॥ (૧૧) દિવસ અને રાત તા. ૧૫-૧૨-૫૩ દિવસ એટલે પ્રવૃત્તિ, દેડધામ. જાગૃતિ, કામ કરવાની અનુકૂળતા રાત એટલે નિવૃતિ શાન્તિ, ઊંધ, કામ બંધ કરીને આરામ લેવાની અનુકૂળતા. દેહ અને તેને લાગતું વળગતું છે તે માટે જીવને જે દિવસ છે-તે જ આત્મા અને તેને લાગતાવળગતા માટે શત છે. જીવ દેહને માટે અને તેની સાથે સંબંધ રાખ. નારા માટે દેડધામ કરી મૂકે છે. જ્યારે આત્માને લાગેવળગે એવી સ્થિતિમાં ઊંઘે છે. આત્માને માટે દોડધામ કરનારા માટે દેહની પ્રવૃત્તિઓ રાત છે ત્યાં તેઓ ઊંઘે છે. જીવને સંસારીઓને જે રાત છે તે યોગીઓને દિવસ છે અને સંસારી જીને જે દિવસ છે તે યેગીઓને રાત છે. તમે દિવસ અને રાત કેને માને છે ? જે તમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ તિuિતન [૧૧] માન્યતામાં ભૂલ સમજાતી હોય તે તે ભૂલ ક્ષણને પણ વિલંબ કર્યા વગર સુધારી લે. સાચા દિવસના અજવાળાં તમારા આત્માને અજવાળે એવું કાંઈક કરો. दिवसो नितरां यतते करणे, रजनि: करणाद्विरतिं तनुते । स्वहितेऽस्तु सदा स्ववशो दिवसो, दुरितेऽस्तु निशा त्वनिश भषिनाम् ॥११॥ (૧૨) નિર્ભય તા. ૧૫-૧૨-૧૩ અત્યાર સુધી મને ભય હતે રેગને-તે મારું આરોગ્ય ગૂંથી નાખે છે ને તેથી હું દુઃખી થઈ જાઉં છું. મને ભય હતે ઘડપણને કે તે મારું યૌવન લુંટી લે છે ને હું શિથિલ બનું છું. મને ભય હતા મૃત્યુને-કે તે મારું જીવન છીનવી લે છે ને હું વિનાશ પામું છું. આ ત્રણ સિવાયના બીજા પણ નાના નાના અનેક ભલે મારી પાછળ પડ્યા હતા પણ હવે મને એ કેઈને ભય નથી. હવે હું નિભય છું. કારણ મને મારી ખરી ચીજનું–મારી સાચી મિલ્કતનું હવે ભાન થયું છે તે વસ્તુને લૂંટનાર કે નથી. મને મારી વસ્તુ થોડીઘણી મળી છે, અને તેના સમર્થ રક્ષક પણ મળ્યા છે. હવે મને ભય કોને? ફક્ત હું મારી પોતાની વસ્તુ સંપૂર્ણ પણે મેળવું એટલી તકેદારી મારે રાખવી જરૂરી છે. તેમાં હું આળસ ન કરું–આળસ છે તે દૂર કરું, ખરેખર હું તદ્દન નિર્ભય છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨] હિમતન मयसप्तकतः सभयोऽन्वभव, परमात्महित विदित विभयम् । अधुना वभव भयतो रहितः परमात्मसमः परमोऽस्त्यवनः ॥१२॥ (૧૩) પાછળ પડે તા. ૨૦-૧૨-૫૩ કઈ મહા શ્રીમંત હોય ને તમે સાવ ગરીબ છે, કઈ મહાજ્ઞાની હોય ને તમે સાવ મૂર્ખ હે, કે મહાબળવાન હોય ને તમે સાવ માયકાંગલા હો, કોઈ ખૂબ ચપળ હોય ને તમે અતિશય વેદીયા હે, કોઈને હજારે નમતા હોય ને તમે હજારેને નમતા હો-આવી કોઈ પણ પરિસ્થિતિમાં તમે હો ત્યારે તમને પહેલાની વિશિષ્ટતા જોઈને આશ્ચર્ય થશે. તમને થશે કે આ આવે છે ને હું કે હું પણ એમ મનમાં સમસમી રહેવાની કોઈ જરૂર નથી. તમારે-શ્રીમંત, જ્ઞાની, બળવાન, ચાલાક કે છેવટે હજારે તમને ગમે એવા થવું હોય તે તેની પાછળ પડે. વગર કંટાળે જેવા થવું હોય તેની પાછળ પડી પ્રયત્ન કર્યા કરે. પછી તમે બીજાને અદ્ભુત લાગશે અને તમને સહજ-સ્વાભાવિક લાગશે. તમને જે ઈશ્ન હોય તેની પાછળ પડે. પાનું એક શરત કે તમારી ઈચ્છા તમને પાછળ પાડનાર ન હોવી જોઈએ -બસ, પાછળ પડે. बदिसमयसे मानो विषया नधिगातुमनन्तसुखोपचिणान् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ હિતાવતના [૧૩] पितयं यतन त्यज मूढमते ! ગુજરાત રાજય થવા (૧૪) ભીખ માંગતા શિખે તા. ૨૦-૧૨-૫૩ તમને કેાઈ કહે કે “ભીખ માંગતા શિખ” તો તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આશ્ચર્ય પામવાની જરૂર નથી. તમે કહેશે કે- હુ ભીખ માંગતા નથી, મારે ભીખ માગવી નથી અને ભીખ માંગતા શિખવું નથી. પણ તમારું કહેવું સાવ ખોટું છે. અમે તમને જોઈએ છીએ કે તમારી એક પણ ક્ષણ એવી નથી કે તમે ભીખ ન માંગતા હો ! ફક્ત અમને લાગે છે કે તમને ભીખ માંગતા આવડતી નથી. એ શિખવવાની જરૂર છેઃ તમે જ્ઞાની પાસે અજ્ઞાનની ભીખ માંગે છે. તમે સંયમી પાસે વિષયની ભીખ માંગે છે. તમે અપરિગ્રહી પાસે પરિગ્રહને ચાંગે છે. તમે વીતરાગ પાસે રાગનાં સાધને માંગે છે જરી શાંત ચિત્તે વિચાર કરજે. તમને તમારી ભૂલ સમજાશે. અમે તમને તમારા હિત માટે કહીએ છીએ કે તમે ભીખ જરૂર માંગે પણ ભીખ માંગતાં શિખીને ભીખ માંગો. ભીખ માંગતાં આવડશે એટલે તમારે ભીખ માંગ. વાનું છૂટી જશે. भिक्षा भवे निवसतामुचिता निकाम, यन्नास्ति यन्निकटमेतदसौ न दाता । याच्यं ततः समुचित सफलं यथा स्थात्, પાણા હતાં પરીપતરામદે: છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૪] હિતચિંતન (૧૫) હૃદયના દ્વારે તા. ૨૩-૧૨-૫૩ હૃદયના બારણુ ઘણુ વખત બંધ હોય છે અને ઘણી વખત ખુલા હોય છે. એ બારણું આગળ એક ચોકીદાર પણ ઊભે રહે છે. એ વફાદાર છે કે નહિ એ વાત જવા ઘો. પણ એની લુચ્ચાઈ ઘણી છે હૃદયમાં કોને પેસવા દેવા અને કેને પિસવા ન દેવા એ હદયના માલીકના હાથની વાત નથી. એ કાબૂ બારણે રાત-દિવસ ચોકી કરતા ચોકીદારના હાથમાં છે. માટે હૃદયના માલિકને નુકશાન કરનારાને માટે તે બારણું ખેલી દે છે અને હિત કરનારા માટે બારણું બંધ કરે છે. હદયમાંથી કેટલાકને વિદાય આપવાની હોય છે પણ ચેકીદાર તમને જવા દેતું નથી. એ ચેકીદાર છે મન, હૃદયને માલિક બારણું ઉપરની સત્તા પિતાના હાથમાં લે અથવા ચેકીદારને પોતાને હિતસ્વી બનાવી લે એટલું થાય પછી તે હદયમાં ગૂંજતું દૈવી વાતાવરણ વિશ્વને ખેંચવા માટે સમર્થ બનશે. प्रवेश नो दत्ते शुचिगुणगणायात्मनि भृशं । - प्रविष्टान् तान् बाढ़ प्रबलबलत: सारयति यत् । महामोहोन्मादान् अनभिलषिता वेशयति तद, विधेयं स्वाधीन शमभिलषमा चित्तमचिरात् ॥ १५॥ . (૧૬) ઉચાટ માં. ૧૩ બુધ, તા. ૨૩-૧૨-૫૩ ઉચાટ એટલે ચિંતા, શકર રાવને ઘણી વખત ઉચાટ થાય છે. રાતની રાતે અને દિવસના દિવસે કેટલીક વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ હિતષિતન [૧૫] ઉચાટમાં-ચિંતામાં–ફીકરમાં એમ ને એમ ચાલ્યા જાય છે. નથી રાતે ઊંઘ આવતી કે નથી દિવસે કામ સૂઝતું. પણ જીવ જે ઉચાટ કરે છે તે કેના માટે અને શા માટે એ નથી સમજાતું. જે તે પારકા માટે કરતે હોય તે ખરેખર મૂખ છે અને પોતાના માટે કરતે હેય તે તેના જે કોઈ ડાહ્યો નથી. પિતાના માટે ઉચાટ જરૂર કરવા જેવું છે ને પારકા માટે બીલકુલ કરવા જેવો નથી. પારકી ચિંતા છેડીને પોતાની ચિંતા-ફીકર કરવી કે જેથી કાંઈક લાભ થાય. चिन्तां करोषि विविधामपहाय निद्रा, ..... कस्मै तवेयमिति बारु विषधारनीयम् । यस्मै न तत् तव तथा तव यत् समस्ति, तरम कृते सतनमाचर धर्मचिन्ताम् ॥ १६ ॥ (૧૭) લક્ષમીને લાત મારો તા. ૨૩-૧૨-૫૩ - તમને લક્ષ્મી ખૂબ વહાલી છે એટલે તમને કઈ કહે કે “લક્ષ્મીને લાત મારો ” તે તમને એ વ્યાજબી નહિ લાગે પણુ. તમને એ લાત મારે છે ને તમે તેને પંપાળે છેએ તમે કેટલા મૂઢ છે? તમે કહેશે કે અમે લક્ષમીની પૂજા કરીએ છીયે જેને પૂજીએ તેને લાત કેમ કરાય ? તમારે પ્રશ્ન વ્યાજબી છે. પણ લક્ષ્મીને લાત મારે એને અર્થ એ નથી કે હીરા-મણિ-માણેકનું-રૂપું, ટુરૂપિયા-પૈસા એ સર્વને ઢગલે કરીને લાત મારે. સાત મારવી એટલે જેમ કોઈને લાત મારીએ એટલે તે દૂર દૂર જઈને પડે તેમ તમારી લક્ષ્મી દૂર દૂર જઈને પથરાએલી હેય, એ હવે તમારી જ રહી હોય છતાં તમારી ન મટી હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૬] હિતપિતન ઉપર પ્રમાણે ન કરી શકે તે એટલું તે જરૂર કરજો કે એ તમને લાત ન મારી જાય. એની લાત તમને લાગશે તે તમારી દશા ઘણું બૂરી થશે. એ લાત ન મારી જાય એટલા સાવધ જરૂર રહેજે. लकमी. प्रिया तदपि तां पदतो निहन्यात् , पादाहता भवति सा स्ववशा सदेव । नो चेरियं निजपदाछिनित्रीहत्य बाट, दर गमिष्यति तदा तव कि महत्त्वम् ॥ १७ ॥ (૧૮) લક્ષ્મીની લાત તા. ૨૯-૧૨-૫૩ લક્ષ્મી લાત મારે છે. લક્ષ્મીની લાત વાગે છે, તે દેખાતી નથી, પણ તેનું પરિણામ દેખાય છે. તે પરિણામ ઉપરથી–જેને લક્ષ્મીની લાત વાગી છે તે નહિ પણ બીજાસમજુ માણસે જઈ શકે છે, જાણી શકે છે કે આને લક્ષ્મીની લાત વાગી છે, : હફમી આવે છે ત્યારે આગળ-છાતીમાં લાત મારે છે. તે લાત વાગવાથી માણસ અક્કડ થઈ જાય છે. નીચે જોઈ શકતું નથી. અદ્ધર ઈને જ તે ચાલે છે. તેવા લક્ષ્મીની લાત જેને અતીમાં વાગી છે એવા માણસે આ જગતમાં ધણા એવા મળશે. તે કરતાં એ હજાગણ માણસે એવા જોવા મળશે કે જેને લકમીની લાત પીઠ ઉપર વાણી છે. લક્ષમી જાય છે ત્યારે પીઠ ઉપર લાત મારતી જાય છે. તે વાતથી માણસ બેવડ વળી જાય છે. તે ઊંચું હોઈ શકતા નથી. પાછળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૧૭] પડેલી લાતની પીડા અસહ્ય હોય છે. આગળ લાગેલી લાત ઉન્માદ ચડાવે છે ત્યારે પાછળ લાગેલી લાન વિષાદ-ખેદદુ:ખ ઉપજાવે છે. આ બે લાત મારવાને કારણે લક્ષ્મીને દે લત કહેવામાં આવે છે. તમે સમજુ છે તે સાવચેત રહેજે કે લક્ષ્મી તમને આગળ કે પાછળ લાત ન મારી જાય. લક્ષ્મીને તમે લાત મારતા શિખ તે તે તમને લાત મારી શકશે નહિ. ફાશ્ચાતો વિનિત્ય રશ્મી रायाति तेन न जन परमीक्षते ना । पीठ निहत्य पदतः परिगच्छतीयं, તેનોર્વ ક્ષિામની તો વિદ્ર: ૨૮ / (૧૯) ચન્દનના કોલસા તા ૨૯-૧૨–૫૩ એક ભિલ્લ જંગલમાં રહેતા હતા. લાકડાના કેલસા પાડીને શહેરમાં વેચી આવતો ને ગુજરાન ચલાવતે. એક દિવસ એક ભૂલે પડેલે રાજા જંગલમાં તેને ત્યાં આવી ચડ્યો. ભિલ્લે રાજાની આગતા-સ્વાગતા કરી. રાજા ખુશ થયે ને ભિલલને એક વિશાળ ચંદનના ઝાડવાળે બગીચે બંગલા સાથે બક્ષીસ આપે. એકાદ વર્ષ બાદ રાજા ભિલને મળવા આવ્યા ને પૂછયું: “કેમ છે?” ભિલે કહ્યું, ઘણે સુખી છું.” રાજાએ આજુબાજુ જોયું તે બગીચો ખેદાનમેદાન થઈ ગયે હતે ભિલે કહ્યું. “પહેલાં તે લાકડા મહામુસીબતે-ઘણી મહેનતે વીણી વીણુને લાવવા પડતા હતા. હવે અહીં ઘણું ઝાડ છે એટલે મહેનત નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૮] હિતચિંતન પડતી ? રાજાએ તે ઝાડના લાકડાનો એક ટુકડો આપીને બજારમાં મોકલ્યા. નાના ટુકડાને વેચવાથી તેને સારું ધન મળ્યું. તે આશ્ચર્ય પામ્યું. આ બધા ઝાડ ચંદનના હતા એ રાજાએ સમજાવ્યું. નિલ શોક કરવા લાગ્યા. પણ હવે શું થાય ? ઘણા-ખરા ઝાડ તેણે બાળી નાખ્યા હતા. ભિલ એ જીવ છે, રાજા એ ધર્મ છે. આજુબાજુની સારી સામગ્રી સહિતને માનવ જન્મ એ ચંદનના બગીચાવાળે બંગલે છે. ભિલ જે મૂર્ખ જીવ એ સામગ્રીને બાળીને કલસારૂપી ભેગમાં વાપરે છે. જ્યારે ધર્મ તેને સમજાવે છે ત્યારે દુઃખી થાય છે. એવું ન થાય માટે પહેલેથી ચેતી જવું જરૂરી છે. રનવાર ઘાષ્ય હત્યારા: 1 तथैव महमूढात्मा दहति धर्मजीवनम् ॥ १९ ॥ (૨૦) જમેઉધાર તા. ૨૯-૧૨–૫૩ જરૂર છે આત્માની કમાણીને ચેક હિસાબ લખનાર મનીમની. ચેપડામાં ગેટાળો થયે છે. જમેઉધારની ખબર પડતી નથી. મૂડી શું છે? વેપાર નફાને ચાલે છે કે નુકશાનને ? લેણું કેટલું છે ને દેણું કેટલું ? એ કાંઈ ખબર પડતી નથી બધું છે છતાં પેઢીને દીવાળું કાઢવાને વખત આવે એમ છે, માટે જરૂર છે હિસાબ ચેક કરીને સમજાવનાર મુનીમની. આ ચેપડામાં હવાલા નાખી શકાતા નથી, એટલે મહેનત બહુ નથી પણ ચેપડો અટપટે બની ગયે છે. એક વખત વ્યવસ્થિત જમેઉધાર થઈ જાય એટલે બસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] હિતચિંતન ચાર' વિર વા નાં વૈરાથથશતા ! कष्टमेव भवेंदन्ते तेनायव्ययविद् भव ॥ २० ॥ (૨૧) શત્રુઓથી સાવધ રહે. તા. ૩-૧-૫૪ ૧. તપશ્ચર્યા કરતા હો તો કોઇ તેનો શત્રુ છે. ૨. જ્ઞાન ભણતા હે તે માન તેને શત્રુ છે. ૩. દાન દેતા હે તે વાહ-વાહ તેને શત્રુ છે. ૪. ધર્મ કરતા હો તે દંભ તેને શત્રુ છે. આમ સારા સારા ગુણેની પાછળ શત્રુઓ છૂપાઈ રહ્યા હોય છે. તે તે ગુણો મેળવવા ઈચ્છનારે તે તે શત્રુઓને ઓળખી લેવા જોઈએ અને તેનાથી ચેતતા રહેવું જોઈએ; નહિ તો તે તે શત્રુઓ તે તે ગુણે મળ્યા છતાં તેને કિંમત વગરના કરી મૂકે છે માટે શત્રુઓથી સાવધ રહે. શોધાત્ત મજ્ઞાન, રોન પરતના !. दम्भाद् धर्म सदा रक्षेत् सद्गुणान् ननु दोषतः ॥ २१ ॥ (૨૨) એક ને એક કેટલા ? તા. ૩-૧-૫૪ એક ને એક કેટલા? એ પ્રશ્ન ગણિતને છે એ પ્રમાણે વ્યવહારને પણ છે. ગણિતને સામાન્ય વિદ્યાર્થી પણ તુરત જ ઉપરના પ્રશ્નને જવાબ આપી શકે કે એક ને એક-બે. પણ એ જવાબ એક અપેક્ષાએ સાચે છે પણ બીજી અપે. ક્ષાએ સાચું નથી. એક ને એક-અગીઆર એ પણ જવાબ બીજી અપેક્ષાએ આવે છે. એકની નીચે એક મૂકીએ તે બે થાય પણ એકની બાજુમાં એક મૂકીએ તે (અગીઆર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૦] હિતચિંતન ૧૧ થાય એક ને એકે ગણીએ તો એક જ જવાબમાં આવે અને એક ને એકે ભાંગીએ તે શેષ ૦ છે. વ્યવહારમાં કોઈપણ બીજા એકને નીચે રાખીને સરવાળે કરશે તે-કાર્યફળ બમણું થશે. બીજા એકને તમારી સમાન ગણી તમારી બાજુમાં બેસાડશે. તે તમે એક હશે છતાં તમારી સાથે બેઠેલા બીજા એકની સહાયથી તમે ૧૧ જણ જેટલું કાર્ય સાધી શકશે. તમે બંને એક બીજા સામસામાં ગુણાકારમાં ઉતરશે તે કાર્ય - એક જેટલું થશે. અને સ્પર્ધા-ખોટી ઈર્ષાથી એક બીજાનું કાર્ય ભાંગી નાખવા તત્પર થશે તે પરિણામ શૂન્ય આવશે. હવે વિચાર કરીને વર્તન કરજો ને જવાબ આપજે કે એકને એક કેટલા? एकेकस्य योगे स्थाद, द्वौ चैकादश वस्तुतः । ga વ-ખેમ થોર | ૨૨ | (૨૩) દાન અને નાદાન તા. ૬-૧-૫૪ દાન લક્ષ્મીનું થાય છે, દાન અન્નનું થાય છે. દાન પાણીનું થાય છે, દાન જ્ઞાનનું થાય છે. દાન પ્રાણુનું થાય છે, દાન કીર્તિ માટે થાય છે. દાન પ્રેમ માટે થાય છે, દાન ધર્મ માટે થાય છે. દાન સહુ કેઈ કરે છે, કોઈ પણ દાન ન કરતું હોય એવું બનતું નથી. કેઈ સારી વસ્તુઓનું દાન કરે છે તે કઈ ખરાબ વસ્તુઓનું દાન કરે છે. કેઈ સારી વસ્તુઓનું દાન સારી રીતે કરે છે તે કઈ ખરાબ રીતે કરે છે. એ પ્રમાણે ખરાબ વસ્તુઓનું દાન પણ સારી રીતે કરાય છે અને ખરાબ રીતે કરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૨૧] સારી વસ્તુઓનું સારી રીતે દાન કરનાર દાતાર-દાને. શ્વરી કહેવાય છે. અને તે ધર્મ–કીર્તિ-પ્રતિષ્ઠા મેળવે છે ને પરંપરાએ પરમ સુખી બને છે. તે સિવાયના દાન કરનારાએ નાદાન છે. તેઓ દાન કરીને નાદાની મેળવે છે, પરંપરાએ પિતે દુઃખી થાય છે ને બીજાઓને દુ:ખી કરે છે. दोन निदान परम प्रधान, त्रिधा विशुध्या विहित हितानाम्। नानाविध तद रहित विशुध्या, मर्मा विधो राति दुरन्त पीडाः ॥२३॥ (૨૪) એ કઈ જાતના પ્રાણ? તા. ૬-૧-૫૪ એક મહાન જીવશાસ્ત્રના જાણકાર જુદી જુદી જાતના છો વિષે સમજાવતા હતા. તેમની સમજાવવાની પદ્ધતિ એટલી સુદર હતી કે એ રીતે જીવનું જ્ઞાન મેળવ્યું હોય તો જીવોને જાણવામાં મહેનત ન પડે. એ મહાન જ્ઞાની પણ એક વખત મૂંઝવણમાં પડી ગયા. તેમની મૂંઝવણ નીચે પ્રમાણે હતી. ૧. વનસ્પતિ આદિ અમુક તુમાં અમુક પ્રકારને આહાર કરનારા છે. તે એક જાત. ૨. નાના નાના જંતુઓ નિયમિત રીતે આહાર કરનારા છે. તે એક જાત. ૩. અમુક પશુ-પક્ષીઓ રાતે જ આહાર કરનારા છે તે એક જાત. પણ આ કઈ જાતના પ્રાણીઓ છે કે જે આહાર કરવામાં–ખાવામાં કોઈ વ્યવસ્થા જાળવતા નથી. દરેક વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ [ રર! હિતચિંતન ખાવા લાયક છે ને દરેક સમય ખાવા ગ્ય છે એમ માનીને ગમે ત્યારે ગમે તે ખાય છે. એ પ્રાણીને કઈ જાતમાં મૂકવાએ તેમની મૂંઝવણ છે. जीवन्ति जीवा विविधा जगत्या माहारचर्यानियम चरित्वा । यत्तद् यथाकाममतन्त्रतन्त्रा આપત્તિ તે છે વિધા : રછ . નથી. જે છે તે બધું તેને કેચ છે. ખાનાર (૨૫) ખાવાનું શાસ્ત્ર તા. ૬-૧-૬૪ જીવને ખાધા વગર ચાલતું નથી. દરેક જણને ખાવું પડે છે. ખાનાર ભૂખે છે માટે ખાય છે એ ખરેખર સાચું નથી. ખાવાની તેને લત છે–આદત છે માટે ખાય છે તે જેટલું ખાય છે તે બધું તેને પચી જાય છે એમ પણ નથી. ખાય છે તેમાંથી બહુ જ ઓછું પચે છે. ખાનાર જે જે ખાય છે તે તે ખાવા લાયક હોય છે એમ પણ નથી. નહિ ખાવા લાયક પણ તે ઘણું ખાય છે. ખાનાર ખાવાને સમયે જ ખાય છે એમ નહિ; ક-સમયે વારંવાર ખાય છે. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે જીવ ભયંકર શિગને ભેગા થઈ પડ્યો છે. હવે એ રોગ વધતા અટકાવવા હોય, રોગ ઓછા કરવા હોય, તદન નિરોગી થવું હોય તે તેને ખાવાનું શાસ્ત્ર જાણવાની જરૂર છે તે શાસ્ત્ર તેને સમજાવશે. ૧. ખરી ભૂખે ખાવું. ૨. ખાવા લાયક ખાવું. ૩ પચે તેટલું ખાવું. ૪. ખાવાને સમયે ખાવું.પ. ખાવાની રીતે ખાવું. - રોજ ખાવું પડે છે તે જરૂર ખાવાના શાસ્ત્ર શિખો ને રોગને ભોગ બનતા અટકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૩] भो जन ! भोजन त्यक्तु, यद्यसि त्वमनीश्वा: ।। ચાવિધિ વિર્ષ શાહssફાઈ રાવા સુણી મા | રબા (૨૬) ઝેરી હવા તા. ૧૧-૧-૫૪ હવામાં જ્યારે રોગના જંતુઓ પેસી જાય છે ત્યારે તેનાથી બચવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. રેગની હવાને અનુભવ દરેકને થયે હોય છે. ભાગ્યે જ કોઈ તેનાથી અજાણ હશે. હમણાં હમણું રેગના-અમુક રેગના-મરકીના, મેલે. રીયાના, તાવના, કેલેરાના, વાયરા વાય છે–એ પ્રમાણે વ્યવહારમાં વારંવાર વાત થતી હોય છે એ જ પ્રમાણે હવામાં એક ઝેર એવું પેસી જાય છે ને કેટલીક વખત એ હવામાં પેસી ગયેલું ઝેર એટલું સ્થાન જમાવી બેઠું હોય છે કે તે દૂર કરી શકાતું નથી. એ ઝેરની અસર મન ઉપર થાય છે, એ ઝેરથી મન ખરાબ થાય છે, મનમાં રેગો થાય છે અને એ રેગે મરકી ને કેલેરા કરતા પણ ભયંકર નીવડે છે એ ઝેરી હવાથી બચવાની ખાસ જરૂર છે. चराचरे चरन्त्यत्र, वायवो विषमिश्रिताः । कुर्वन्ति व्याधिमाधिश्च. तदात्मान ततोऽवतात् ॥ २६ ॥ (૨૭) રોગને તરત દૂર કરો તા. ૧૧-૧-૫૪ રેગ શરીરના, મનના અને આત્માના એમ ત્રણ પ્રકારના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ [૨૪] હિતચિંતન શરીરમાં રોગ થાય છે ત્યારે તેને ઇલાજ કરવાનું મન તુરત થાય છે. તે રોગ દૂર કરવાને શ્રીમંતાઈ અને શક્તિ પ્રમાણે દરેક જણ ઘણું ઘણું કરી છૂટે છે. મનના રોગો દૂર કરવા માટે થોડોઘણે પ્રયાસ થાય છે, પણ તે માટેની અસરકારક દવા લેવા મન પિતે તૈયાર નથી. એટલે એ રોગથી પીડાયા કરે છે. તેની કાળજી લેવાની જરૂર છે.–તેમ છતાં– આત્માના રોગ તરફ તે ધ્યાન પણ નથી ગયું. જે રોગો-તમામ રોગોનું મૂળ છે એ રેગ દૂર કરવામાં આવે તે કોઈપણ જાતના રેગથી ડરવાનું રહે નહિ. એ રેગેને પહેલા એળખવા, પછી સારા જાણકાર પાસે ઈલાજ કરાવો કેટલાક તે આત્માના રોગને રોગ જ સમજતા નથી ઉલટા તેથી ખુશ થાય છે તેનું શું ? ખરેખર તેઓ દયા-પાત્ર છે દરેકના આત્મા રોગથી મુક્ત બને એ વિચારણા કરતા પહેલાં પોતાના આત્માને રેગથી થડે પણ બચાવવા યત્ન કરવો જરૂરી છે. रोग: पुरोग: पुरमध्यवती, सम्यग् भिषग्दर्शितभैषजेन । यत्नेन दुरीक्रियते तथैव, योग समाधाय हरात्मरोगम् ॥२७॥ (૨૮) જે લક્ષ્મી મેળવવી હોય તો તા. ૧૨-૧-૫૪ જે તમારે લમી મેળવવી હોય, પૈસા-ધન-દોલતસંપત્તિ જોઈતી હોય, લક્ષાધિપતિ અને કોઠાધિપતિ થવું હોય તે નીચેના ઉપાયોને અમલ કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ તિમિલન [૨૫] ૧. ભણવામાં આળસ ન કરવી. ૨. વાત કરવી અને લખવું-એ બે કામ સાથે ન કરવા. ૩. પિતાના નામની દુકાનમાં બીજાની સત્તા ન રાખવી. ૪. જ્યાં પિતાને જવાનું ન હોય ત્યાં નામ ન ચલાવવું. ૫. નામું લખવામાં આળસ ન રાખવી. ૬. માથે દેવું ન કરવું થયું હોય તો તેમાંથી જલદી છૂટા થવું ૭. પોતાના દેશમાં દુ:ખ અને કષ્ટ હોય તે પરદેશ જવું. આટલું કરવાથી જરૂર લક્ષમી દેવી-લક્ષમી માતા તમારા ઉપર પ્રસન્ન થશે. ઉપરના સાતમાંથી એક પણ બની શકે તેમ ન હોય તે છેવટને એક ઉપાય એ છે કે “ધર્મ” સાથે ખરા જિગરની દોસ્તી કરવી. એટલું કરો ને પછી કહે છે કે વાત ખરી છે કે બેટી! लक्ष्मी यदीच्छसि तदा तव भाग्यलक्ष्मी, धर्म विधाय विशद कुरु सत्वर त्वम् । नो चेत् करिष्यसि यदि त्वमनन्तयत्न, लक्ष्मीस्तवाभिवदना न तदा कदापि ॥२८॥ (૨૯) ચેતતા રહેજે તા. ૧૨-૧-૫૪ કેટલાએક પદાર્થો એવા હોય છે કે તેને પરિચય જીવને ઘણે મીઠે લાગે છે. એને સમાગમ શરૂમાં આનંદ આપે છે–ગમે છે. કાંઈ તેનાથી નુકશાન નથી એમ દરેકને જણાય છે-પણ એ સત્ય નથી. વખત જતાં તેના પરિણામ ઘણા ગંભીર આવે છે. તેવાએથી ચેતતા રહેવાની ખાસ જરૂર છે. તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૬] હિતચિંતન ૧. જીભને મીઠું ગળ્યું ખાવાની ટેવ. ૨ એક બીજાની તુરછ મશ્કરી કરવી ૩. પિતાની પ્રશંસા સાંભળીને ખુશ થવું. ૪. જૂઠું બોલવું. પ. જૂગાર (નાને કે મોટે) રમ. ૬. દુર્જન-નીચ-હલકા માણસની મિત્રી. ૭. માંગવાની વૃત્તિ. ૮. હરામચસકે. ૯. આળસ-પ્રમાદની પરવશતા. આ નવ અને તેને મળતા બીજ જે કોઈ હોય તે સર્વથી ચેતતા રહેવું. જે જરી પણ ભૂલ્યા તે પાછળથી પસ્તાવાને પાર નહિં રહે માટે ભૂલવું નહિં. द्यूत दुर्जनमित्रतां मधुरता-संसिक्तभुक्ति मृषा, याच्जामन्यजनोपहासमति, व्ययं प्रशंसाधुतिम् । आलस्यं त्यज चिसावित्तविफल कुर्वन्ति दोषो अमी, दोघा नो रुचिरा विवा हि रुचिर', ज्ञानार्क तेजस्विनः ॥२९॥ (૩૦) લફેડ શંખ તા. ૧૩-૧-૫૪ એક બ્રાહ્મણ હતા. તેની પાસે એક નાની છીપલી હતી. છીપલી દૈવી હતી. બ્રાહ્મણ તેની રોજ પૂજા કરે ને છીપલી તેને એક સોનામહોર આપે. એક વખત બ્રાહ્મણ પરગામ ગ ત્યાં એક બીજા બ્રાહ્મણને ઘેર ઉતર્યો. તે બ્રાહ્મણ ઠગ હતા. સવારમાં બ્રાહ્મણે પૂછીપલીની જા કરીને સેનામહોર મેળવી. બ્રાહ્મણની છીપલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ હિપતન [૨૭] પડાવી લેવાનું બીજ બ્રાહ્મણને મન થયું. એટલે તેણે ઠગ વિદ્યા આદરી. સાંજે બ્રાહ્મણ સાંભળે એ પ્રમાણે તેણે એક મેટા શંખની પૂજા કરીને ધન માંગ્યું. બ્રાહ્મણે કહ્યું- લાખ સોનામહોર દે’ શંખે કહ્યું -લે બે લાખ એટલું કરી બ્રાહ્મણ બહાર આવ્યું. છીપલીવાળા બ્રાહ્મણની દાનત બગડી. રાતે તેણે છીપલી મૂકીને શંખ ઉપાડી લીધે ને સવારે પલાયન થઈ ગયે - ઘેર જઈને શંખની પૂજા કરીને લાખ સોનામહોર માંગીશંખે કહ્યું “લે બે લાખ બ્રાહ્મણે કહ્યું –લાવ, બે લાખ શંખે કહ્યું -લે ચાર લાખ. આમ બમણું બમણું શંખ બોલતે હતે પણ દેવાનું કાંઈ નહિ. બ્રાહ્મણે પૂછયું કેઆમ કેમ? ત્યારે શંખે કહ્યું-કે હું લફેડ શંખ છું-- બેલું પણ કરું નહિં.-નાના પોલાણું, વામ ન ઢામ =ા પછી બ્રાહ્મણ પૂરો પસ્તાયો. આવા લફેક જગતમાં ઘણાં છે, તેથી ચેતતા રહેવું ને પોતે તેવા શખ જેવા ન બનવું-થોડું પણ કરી બતાવવું. વધારે પડતાં લેભમાં પડવાથી છીપલી જાય છે ને લડ શંખ ભેટી જાય છે, માટે લાભ ન કર. ! तथा कुरु यथा वक्षि, अलिकेव यथायथम् । - ત્રિા મા કૃપા થઈ ય રાતો સ્ત્રોત: એ રૂw (૩૧) ત્રણ વાંદરા તા. ૧૬-૧-૫૪ જાપાન અને ચીનમાં “ત્રણ વાંદરા ”નું રમકડું થાય છે. હવે તે તે ત્રણ વાંદરા ભારતમાં પણ પ્રસિદ્ધ થઈ ગયા છે. એ ત્રણ વાંદરામાં, પહેલે વાંદરો પોતાના બને કાન આડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨૮] હિતપિતન હાથ દઈને બેઠા છે. બીજે વાંદરે પિતાની અને આંખો આડા હાથ દઈને બેઠો છે અને ત્રીજે વાંદરે પિતાના બને હાથ વડે હોઠ ભીડીને બેઠે છે આ ત્રણે વાંદરાઓ એ પ્રમાણે રહીને ઘણું ઘણું સમજાવી જાય છે. પહેલે વાંદરો કહે છે કે-નહિ સાંભળવા જેવું સાંભળવાને મારા કાન બંધ છે. બીજે વાંદરે કહે છે કે નહિં દેખવા જેવું જેવાને મારી આંખો બંધ છે. ત્રીજે વાંદરો કહે છે કે નહિ બોલવા જેવું બેલવાને મારા હોઠે બંધ છે. આ પ્રમાણે કાન, આંખ અને મેઢા ઉપર કાબૂ આવી જાય તો વિશ્વમાં થતાં અનર્થો કેટલા ઓછા થઈ જાય. વિશ્વના અનર્થો ઓછા થાય કે ન થાય પણ પિતાના અનર્થો ઓછા કરવા માટે જરૂર કાન-આંખ અને હોઠ ઉપર કાબૂ મેળવી લે. सकर्णानां कर्मी सुदृढपिहितौ श्रोतुमहित, तथा नेत्रे अन्धे विकृतिजनक द्रष्टुमसितम् । जडा जिहवा वक्तुं परदुरितमाचीर्णरहितं, नरैरित्य धार्थ स्वहदि सततं वानरकृते: ॥३१॥ (૩૨) ચાર પૂતળીઓ તા. ૧૮-૧-૫૪ એક રાજાએ સારા કારીગર પાસે ચાર પૂતળીએ કરાવી. એ ચાર એક સરખી જરી પણ ફેરફાર બહારથી ન દેખાય. રાજસભામાં એ ચાર પૂતળીએ રાખીને ત્યાં બાજુમાં પાટીયા ઉપર લખાવ્યું કે આ ચારમાં એક પૂતળી લાખ સેનામહારના છે–તે કઈ છે તે શોધી કાઢશે તેને રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ હિતણિતન [૨૯]. સારું ઈનામ આપશે. રેજ હજારો માણસ આ વે ને પાટિયું વાંચે પણ કેઈને સૂઝ ન પડે. ચારે સરખી લાગે. એક બુદ્ધિમાન પરદેશથી ત્યાં આ ને તેણે તે ચાર પૂતળીઓની પરીક્ષા કરી. ૧. પહેલી પૂતળીના કાનમાં દોરો નાખે. પણ તે અટકી ગયે, આગળ ગયે જ નહિં. ૨. બીજી પૂતળીના કાનમાં દરે નાખે તે તે સીધે સીધો બીજા કાનમાંથી બહાર આવ્યું. ૩. ત્રીજી પૂતળીના કાનમાં દોરે નાખે તો તે કાનમાંથી નીચે ઉતરી મોઢેથી બહાર નીકળે. ૪. ચોથી પૂતળીના કાનમાં દેરે નાખે તે તે સીધે પેટમાં ઉતરી ગયે, બહાર ન નીકળે. . એક સરખી જણાતી પૂતળીઓમાં જે ભેદ હતું તે બુદ્ધિમાને શોધી કાઢ્યો. અને પેટમાં ઉતરનાર દોરાવાળી પૂતળી લાખ સેનામહેરની છે એમ તેણે રાજાને કહ્યું ને ઈનામ મેળવ્યું. ઉપદેશ સાંભળનારા કેટલાક પહેલી પૂતળી જેવા હોય છે. તેઓના કાનમાં કંઈ પેસતું જ નથી. બીજી પૂતળી જેવાઓના એક કાનમાં પેસે છે ને બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. ત્રીજી પૂતળી જેવાએ સાંભળીને મેઢેથી બહાર કાઢી નાખે છે. જ્યારે ચેથી પૂતળી જેવાઓ સાંભળીને પેટમાં ઉતારે છે–પચાવે છે, તેઓ કિંમતી છે. બાકીના સાંભળે તોય શું ને ન સાંભળે તોય શું ? ઉપદેશશ્રવણ કે બીજું કાંઈ સાંભળવું તે ચોથી પૂતળી માફક સાંભળવું કે જેથી પચે ને તેનું ફળ મળે. श्रयते न भुतंदरी-क्रियते कर्णतो मुखात् । धार्यते स्वोदरे पाश्चालिकावृत्तं विचार्य सत् ॥ ३२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ { ૩૦ ] હિમતન (૩૩) દુરાગ્રહ તા. ૧૦-૧-૧૪ આગ્રહુ સારા છે કે ખરાબ એ વાત જતી કરીએ તે પણ દુષ્ટ આગ્રહ ઘણા જ ખરાબ છે. દુષ્ટ આગ્રહને દુરાગ્રડ કહેવામાં આવે છે. ૧. નકામી—જેનુ ઘણા સમય સુધી સેવન કર્યા છતાં કાંઇ પણ કુળ નથી મળતુ –એવી ક્રિયાઓ કર્યા કરવી-તેમાં કાંઇપણ પરિવર્તન કરવા તૈયાર ન રહેવુ એ દુરાગ્રહ છે. ૨. જે આચરણા એવા છે કે જેથી આત્માને પાતાને પુરુ નુકશાન થાય છે-તે છેાડવા નહિ-એ દુરાગ્રહ છે. ૩. પેાતે કાંઈક કરતા હાય-તેમાં લાભ પણુ હાય પણ તેથી વધુ લાભ મળે એવુ કેાઈ સમજાવે તો તે સમજવા જેટલી પણ ખામેાશ ન રાખવી એ દુશગ્રહ છે, આમ આ દુરાગ્રહ નુકશાન કરનાર છે. અને સારા લાભથી વંચિત રાખનાર છે માટે તે સત્વર-તુત છેડી દેવેા, એ દુરાગ્રહ ન છૂટતા હોય તે તેને જ ભાઇ સદાગ્રહ છે તેને આલાવા એટલે દુરાગ્રહ ચાહ્યા જશે. દુરાગ્રહને તા દૂર કરવા જ જોઇએ. अहित हृदये धृत्वा नैव धार्य्यं दुराग्रहात् । યત: શ્રેયો: દામ, દુ:વાવો દુપાત્રર્; ॥ ૨૩ ॥ X (૩૪) સમયની બરબાદી તા. ૩૦-૧-૫૪ સમય કિંમતી છે. Time ismoney સમય એ સેાનું છે, એ પ્રમાણે સાંભળવામાં તે ઘણી વખત આવે છે પણ એ સમયના સદુપયોગ બહુ આ એવામાં આવે છે. સાધા રણ રીતે ખાવાપીવા-સૂવા-બેસવામાં જે સમય જાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ હિમતન [ ૭૧ ) તે જાય છે, તેને માટે એમ પણ કહેવામાં આવે કે તે કર્યાં વગર તે ચાલે તેમ નથી પણ એ સિવાયને કેટલે સમય નકામે જાય છે તે કઈ કર્દી પણુ ગંભીર રીતે વિચારતું નથી : આપણે ચાલ્યા જ્તા હાઇએ અને કોઈપણુ આપા ઓળખીતા મળે—આપણે તેને મેલાવીએ કે તે આપણને એલાવે તે તે વ્યાજબી છે પણ કાંઈ ખાસ ન હેાય છતાં અલક-મલકની આડી-અવળો વાતે કાઢીને અડધા-પાણા કે આખા કલાક ઊભા ઊભા જ કાઢી નાખીએ, આવે સમય કેટલે નકામા જાય છે તે વિચારવા જેવુ' છે-ગ'ભીર રીતે વિચારવા જેવું છે. સ્ત્રીઓમાં તે આ સમયની બરબાદીએ ઘર બ્રાલ્યું છે. એ સમયની બરબાી થતી અટકી જાય તે ધન કરતાં પશુ માટે બચાવ છે. તેમાં ઉન્નતિનું મૂળ સમાયું છે. થોડા થોડા પણ સમય બચાવે અને તેના સુન્દર પરિણામ અનુભવે. विकथाक्लेशजल्पादि - वार्तासु समयं नयन् । नात्महितमवाप्नोति, चिनोति कर्मसञ्चयम् ॥ ३४ ॥ (૩૫) સંગ તેવા રંગ તા. ૨૦-૧-૧૪ સારાને સંગ કરવાથી સારા સ`સ્કારો મળે છે. નઠારાના સંગ કરવાથી ખરાબ સ`સ્કાર મળે છે. મન ખરાબ થતુ હાય છતાં સારા માણસેાના સમાગમમાં રહેનાર માણુસ ખરાબ ભાષા અને ખરાબ વર્તનથી બચી જાય છે. પરિણામે તેનુ મન પણ સારું થાય છે ને સારો ગણાય છે. ખરામની સેાબત કરનાર સારા હાય તા પણ જતે દહાડે ખરાબ બની જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ [૩૨] હિતતિન પોપટના બે બચ્ચાની વાત છે. એક જ માતાના બે બચ્ચાઓ, તેને એક શિકારીએ પકડ્યા, એક ઋષિને આપ્યું ને બીજું ભિલ-ગેરેને આપ્યું. એક રાજા વનમાં પોતાના મંત્રી વગેરે સાથે ગયે, ઋષિના આશ્રમમાં ગમે ત્યારે પિપટના બચાએ રાજાને મધુર શબ્દોથી સત્કાર કર્યો, રાજાને આવકાર્યો. આગળ વધતાં ભિલેના ઝુંપડા પાસે આવ્યું ત્યારે બીજા પટના બચ્ચાએ તેને સરસ્વતીએ-ગાળે સંભળાવી. એક સરખા બ-ને પિપટને જોઈને રાજા વિસ્મય પામી ગયે. પાછા ફર્યો ત્યારે ફરી કષિનો આશ્રમ આવ્યા. ત્યાં ફરી પ્રથમ પિપટે રાજાને સત્કાર્યો. રાજાના મનને સંદેહ દૂર કરવા પિપટે કહ્યું કે-રાજન! હું અને તે બન્ને ભાઈઓ છીએ. ફરક એટલો જ છે કે હું ઋષિ-મુનિને ત્યાં રહું છું અને તે ભિલને ત્યાં રહે છે. સરસ ર ! सहोदरावुभावपि । अहं मुनिभिरानीतः, सच नीतो गवा : ૨ મ માટે સારાની સંગતિ કરવી અને તેના સારા ફળે મેળવવા. सत्सङ्गाच्छुविसंस्कारा, विपरीता: कुसङ्गतेः । विभाव्य शुकयोवृत्त सेव्यः सङ्गः सतां सदा ॥३५॥ (૩૬) જીભની જવાબદારી તા. ૨૫-૧-૫૪ જીભ બે કામ કરે છે, ખાય છે ને ગાય છે (બેલે છે ). જીભ ખાય છે તેની જવાબદારી પેટે ઉઠાવી લીધી છે. જીભ ખાય તેના નફા-નુકશાનને હિસાબ ચાવીશ કલાકમાં પેટ આપી દે છે. ખાટું-ખા, તીખું-તમતમતું, ગળ્યું-મેળું, ભારે-હલકું ગમે તે જીભ ખાય પણ જવાબદારી પિટની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૩૩] પેટ દુ:ખે, પેટ ફૂલે, જીભનું આપેલું પેટ ન સંઘરે–પાછું વાળે એમ નુકશાની પેટ દેખાડે છે, પેટ હળવું ફૂલ રહે, પેટ કેઈ પણ જાતની ફરિયાદ ન કરે એ લાભ દેખાડે છે. એમ ખાવાની બાબતમાં પિટ તુરત જ હિસાબ આપે છે. પણ બોલવાની બાબતમાં જીભની જવાબદારી કોઈ લેતું નથી. એનું પરિણામ એ આવ્યું છે કે જીભ ગમે ત્યારે ગમે તે બેલ્યા કરે છે. અરે ! ઘણી વખત તે જીભ બોલે છે, તે એવું બોલે છે કે તેનું બેલ્યું તેને પિતાને ગમતું નથી ખાવાના વેપાર કરતાં જીભને બીનજવાબદારીવાળે આ બલવાને વેપાર ઘણું જ નુકશાનીવાળો છે. એ વેપાર એકદમ બંધ કરવાની જરૂર નથી જરૂર છે ફક્ત તેની જવાબદારી કોઈને સોંપવાની. એ જવાબદારી સોંપી શકાય તેવું કઈ હોય તે તે સમજુ મન છે. મનને સમજુ બનાવીને જીભના બોલવાના ખાતાની જવાબદારી તેને સેંપી દ્યો ને પછી ગમે તે બેલે. તમારે બધે વ્યાપાર નફામાં આવશે. जिह्वा यस्य वशे तेन, विश्वविश्व वशीकृतम् । जिबया यो वशीभूत-स्तस्य कष्ट पदे पदे ॥ ३६ ॥ (૩૭) હિંસા કરતાં હિંસાના વિચારે ભયંકર છે. તા. ૧-૧૯૫૪ સર્વ પાપનું મૂળ હિંસા છે. જીવમાં એક ખોટી માન્યતા જડ ઘાલીને બેઠી છે કે જીવવું હોય તે હિંસા કરવી જ જોઈએ. હિંસા વગર જીવી શકાય જ નહિં. એ મિથ્યા વિચારણાને લઈને જીવ જીવને મારે છે ને જીવવાને પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૩૪] કરે છે. એવી માન્યતાવાળાનું જીવન વધે છે એ ખોટું નથી પણ તે સંસારનું અશુદ્ધ અને દુ:ખી જીવન. હિંસાને–આવી દુ:ખદાયી હિંસાને દૂર કરવાને માટે હિંસા જરૂરી છે-અનિવાર્ય છે-તે સિવાય ચાલે નહિં એ વિચારો દૂર કરવા જોઈએ. એ વિચારો હિંસાના ઘરને છે, એ વિચારો ભયંકર છે. એ હિંસાના વિચારે એ જ સ્વર્ગ સમા સંસારને નરક જે કરી મૂક્યો છે. તમે જે વિચારથી બીજાની હિંસા કરે છે અને કરશે–તે જ વિચારોથી બીજાઓ તમારી હિંસા કરે છે અને કરશે. સવ અનર્થ એમાંથી જન્મે છે અને જન્મશે માટે હિંસાના વિચારોને નાબૂદ કરો. जीवघातात् तदीयोऽसत्-संकल्पश्चेतसा कृतः । ददाति दुस्सह दु:ख, तस्मात्तं सत्वरं त्यजेत् ॥ ३७॥ (૩૮) રૂપાળા બાપનો કદરૂપો છોકરે તા. ૨૫-૧-૧૯૫૪ આ કદરૂપા કરાથી વિશ્વ ત્રાસી ગયું છે એ છોકરાને દૂર કરવાને માટે નાનાથી માંડી મોટા સુધીના બધાયે રાતદિવસ મહેનત કરે છે પણ એ દૂર થતો નથી-દૂર થવાને બદલે વધુ ને વધુ પડખામાં પેસે છે. એ છોકરાને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કરાયા છેપણ તે જ પ્રયત્ન તેને અજર-અમર કરનારા બને છે. આ છોકરાથી બચવાને કેઈ ઉપાય વિશ્વને જડત નથી. એ કદરૂપા છોકરાનું નામ છે-'દુઃખ એ છોકરો દૂર નથી થતે તેનું કારણ જગતને નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૩૫] સમજાયું. એ કારણે હાથમાં આવી જાય તો એક ક્ષણમાં તે ચાલ્યા જાય. એનું કારણ એ છે કે એ છોકરાને બાપ ઘણે જ રૂપાળો છે. જગતને છોકરે નથી ગમતો પણ તેને બાપ બહુ જ ગમે છે. છેકરાના બાપને લેકે હોંશે હોંશે ઘરમાં ઘાલે છે–એટલે ગાય ની પાછળ વાછરડુ જાય-એમ બાપ પાછળ એ બેટે ઘરમાં આવે એમાં નવાઈ શું? એ કદરૂપ છોકરાના બાપનું નામ છે “પાપ”. દુઃખરૂપી કદરૂપો છેક ન ગમતું હોય તે “પાપ”રૂપી તેના બાપને પ્રથમ દૂર કરો -ભલે તે તમને પ્રિય હોય પણ તેને લઈને તેની સાથે જ તેને છોકરે તમારે કેડે નહિં મૂકે. જો દુ:ખ દૂર કરવું હોય તે પાપથી બચે. कद्रूपोऽयं शिशुस्तस्य पिता रूपमनोरम: । दुरित दयित लोके, तज दुःख तु विप्रियम् ॥ ३८ ॥ (૩૯) દોષ અને ગુણના જોડકાં તા. ૨૭-૧-૫૪ જગતમાં દે જેટલા છે તેટલા ગુણે પણ છે. એક દેષની સામે તેના જેવા જ ગુણ છે. તે તે દેષ દૂર કરવાની ઈચ્છાવાળાએ તેને લગતે ગુણ કેળવ-તે ગુણને પરિચય કર એટલે દોષ આપમેળે ચાલ્યા જશે. તેવા કેટલાએક દેશ અને ગુણના જોડલાઓ નીચે પ્રમાણે છે: ૧. કીધ અને તેજ ૨. માન-અભિમાન અને સ્વમાન ૩. માયા અને હોશિયારી ૪. લેભ અને પ્રગતિઉન્નતિ માટે સતત ઉદ્યમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ [૩૬] હિતચિંતન ૫. કંજુસાઈ અને કરકસર ૬. ઉડાઉપણું અને ઉદારતા ૭. નિર્માલ્યતા અને સરલતા. ૮. વાચાળતા અને વકતૃત્વ ૯. કામ–રાગ અને ભક્તિ-રાગ ૧૦. વાસના અને ઉપાસના. ૧૧. પરવશતા અને વિનય. ૧૨. મજૂરી અને સેવા. આમ દરેકની સામી બાજુ છે. પહેલાં જણાવ્યા છે તે દેષ છે અને પછીથી જણાવ્યા તે ગુણ છે. બન્નેની ક્રિયા અને પ્રક્રિયા લગભગ સરખી છે એટલે તેવા પ્રકારનું વર્તન કરવું જ છે તે શા માટે ગુણરૂપે ન કરવું. ગુણને મેળવે અને તેના લાભ કેવા મળે છે તે અનુભવે. થાવત: સંત રોપા-રસ્તાવનાસ્તા: કૃતા: सूक्ष्मबुद्धया परीक्ष्यैव, ग्राह्या गुणा न दुर्गुणा: ॥ ३९ ॥ (૪૦) બે બૈરીને ધણું તા. ૨૯-૧-૫૪ એક ચોર હતે. ચોરી કરતાં પકડાઈ ગયે. રાજા પાસે તેણે પોતાને ગુન્હો કબૂલ કર્યો. રાજાએ શિક્ષા દેવાની શરૂઆત કરી ત્યારે ચેરે હાથ જોડીને એક વિનંતિ કરી કે “મને ગમે તે શિક્ષા કરજ–તે બધી હું સહન કરીશ. પણ મને “બે બૈરીને ધણી ન બનાવતા.” રાજાએ પૂછયું “શા માટે એમ કહે છે?” રે કહ્યું, “હું આજે એ બે બૈરીના ધણનું નાટક જોતાં જોતાં તે પકડાઈ ગયે છું. એક ઘરમાં હું ચોરી કરવા ગયેલે, ત્યાં મેં એકને કે જે તે ઘરને માલિક હતું તેને દાદર વચ્ચે ખેંચાતે છલા જે. એને બે બૈરીઓ હતી. એક માળ ઉપર રહેતી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૩૭ ] અને એક નીચે. તે બન્નેને ધગી ઘરે આ ને ઉપર જવા લાગે, એટલે નીચે વાળી બૂમ પાડીને તેને પકડવા માટે દેડી. નીચેવાળીની બૂમ સાંભળીને ઉપરવાળી પણ ઉઠીને દાદરે આવી. પોતાના ધણીને ઉપર લઈ જવા માટે જેટલી પકડીને ઉપર ખેંચવા લાગી અને નીચેવાળી નીચે લઈ જવા માટે ટાંટી ખેંચવા લાગી. આમ ને આમ ખેંચતાણમાં આખી રાત વીતી ગઈ. શેઠ ઘણું કહે પણ એક છેડે નહિ. આ દુ:ખ જોઈને મને શેઠની દયા આવી અને હું બોલી ઉઠયે ને પકડાઈ ગયે; માટે હું કહું છું કે મને ગમે તે શિક્ષા કરજે પણ “બે બેરીને ધણ” નહીં બનાવતા.” આ જીવ પણ બે બૈરીને ધણી છે. તે બે બૈરીના નામ છે સુમતિ અને કુમતિ. તેની ખેંચતાણમાં જીવ દુઃખી થાય છે સુમતિ જીવને ઉપર લઈ જવા ખેંચે છે ને કુમતિ જીવને નીચે લઈ જવા ખેંચે છે. આ ખેંચતાણમાં જીવ છેલાય છે ને દુઃખી થાય છે. જીવને જે ઉપર જવું હોય તે કુમતિને ત્યાગ કરે અને નીચે રહેવું હોય તે સુમતિનો ત્યાગ કરે પણ બે વચ્ચેની ખેંચતાણ તે ઘણી ખેટી છે. તેના જેવું બીજું ખરાબ નથી. सुमतिकुमती भायें, जीवात्माऽयं पतिस्तयोः । भुङ्क्ते सुख सुमत्याऽसौ, पोड्यतेऽपरया परम् ॥ ४०॥ (૪૧) સર્વ દોષોને દાદો તા. ૨૯-૧-૫૪ કંજુસાઈ, કુપણુતા, ચીંગુશપણું એ સર્વ માં મહાન દેશ છે. એ દેશ એ છે કે એ જ્યાં સુધી હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮) હિતચિંતન છે ત્યાં સુધી બીજા કેઈ સારા વિશિષ્ટ ગુણ આવતા નથી અને અનેક દોષ દેડ્યા આવે છે. કંજુસ માણસ કોઈ સારા સ્થાનમાં જતા સંકેચ પામે છે જાય છે તો ડરતાં ડરતો જાય છે, કેઈ ન દેખે એ રીતે પાછળ બેસે, જદી ઉડી જાય. આમ કંજુસ માણસ સારા સ્થાનમાં જાય તો પણ તેનો લાભ લઈ શકતો નથી. સારા સ્થાનની માફક સારા માણસનો સમાગમ પણ કંજુસ માણસને ગમતું નથી. એટલે તેના દો દૂર થતા નથી અને ગુણે આવતા નથી. કંજુસ માણસનું નામ લેતા પણ સારા માણસને સંકેચ થાય છે. એટલું તે તેનું નામ પણ કંજુસાઈએ અપવિત્ર કરી મૂકયું છે. કંજુસાઈકૃપણુતા એ સર્વ દેને દાદે છે એ ગૂંડાઓ જે દાદા કહેવાય છે તેના કરતાં પણ ભયંકર છે. તેના પંજામાં ફસાઈ ગયા તે પરિણામ ધાણું ખરાબ છે, માટે તેનાથી બચવા માટે તેને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરે. कार्पण्य चेत् कृत दुरे, दोषाः सर्वे निराकृताः । कार्पण्य चेन दुरेऽभूत्, दोषाः सर्वे पुरस्कृता: ॥४१॥ (૪૨) પુષ્પને પશ્ચાત્તાપ તા. ૩૧-૧-૫૪ કુલે કહ્યું-ફૂલને વાચા પ્રકટી ફૂલ બેસું–પણ તે કયારે? જ્યારે તે નીચે રગદોળાતું હતું-ચીમળાતું હતું. તેની સામે પણ કેઈ જોતું ન હતું. ત્યારે કુલે કહ્યું કે કોઈ અભિમાન કરતા નહિ, અભિમાન કરનારની આવી દુર્દશા થાય છે. એક વખત હું ઊંચે ઊંચે વેલ ઉપર ચડયું હતું. મારી સદરતા ભલભલાને થંભાવી દેતી હતી. પણ હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૩૯] કેઈની પરવા કરતું ન હતું. ઊ એ આકાશ તરફ જોયા કરતું હતું. મારું એ અભિમાન લાંબુ ન ટકયું. માળી આવ્યે ને મને ચૂંટીને લઈ ગયે. બસ મારી અવદશાના પગરણ મંડાયા. ભરબજારમાં નજીવી કિંમતે હું વેચાયું. ગમે તે વિચિત્ર ઉપગ મારો થયે. માણસ-કા મી માણસના હાથમાં મારે સારી દશાની આશા રાખવી નકામી હતી. હું એક દિવસ કરમાઈ ગયું ને ધૂળ ભેગું થઈ ગયું. સુંદરતા કે સંપત્તિ છેડા સમયને માટે છે, તેને સદુપયેગા કરે એ સફળ છે ને અભિમાન કરવું એ દુર્દશા માટે છે. વિચારતા કરતા સિરિશતી, ત્તિ નિર્ગુન મોડમા ! " સુમનરિતે સ્મિાળ , સુમનના મનસાર વિમુલ્હા એ કર છે (૪૩) કામ ઠેલવવાની ટેવ તા. ૧-૨-૫૪ દરેક માણસ કાંઈ ને કાંઈ કામ કરતું હોય છે. અને તેને ઘણું કામ કરવાના હોય છે. કેટલાક કામ સારા હોય છે કેટલાક કામ ખરાબ હોય છે. કેટલાક કામ મધ્યમ હોય છે. વહેલા કે મોડા કરવાના કામે કરવા તે પડે જ છે, છતાં કેટલાક માણસોમાં કામને ઠેલવવાની ટેવ હોય છે. એ ટેવને લઈને ખરાબ કામ ઠેલાય તે પરિણામ સારું આવે છે પણ એમ ઘણું ઓછું બને છે ખરાબ કામે ઠેલી શકાતા નથી. તે તે મેહક હોય છે એટલે વળગી પડે છે. સારા કામે ઠેલાયા કરે છે અને પરિણામે કામ ઠેલવવાની વૃત્તિવાળાને બીજી બધી અનુકૂળતા હોવા છતાં તે સારાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ હિતચિ’તન [ ૪૦ ] કામેા કરી શકતા નથી. છેવટે સારા કામ પણ તેવા માણસને ઠેલી દે છે, માટે સારા કામે કદિ પણ ઠેલવા નહિ. અને કામ ઠેલવાની વૃત્તિને નાબૂદ કરવી એ જીવનમાં પ્રગતિઉન્નતિ મેળવવાના અદ્ભુત ઉપાય છે. વિજન્મ્યો ન સુમે જાયે, જા: ચુમમમીપ્સતા | વિન્દેન સુમ' કાર્ય, નીä' સદ્ધિનતિ ॥ જીરૂ ॥ (૪૪) જૂને પ્રથમ દૂર કરી તા. ૧-૨-૫૪ નાના કે મેટા નિયમ લેતાં પહેલાં એક વાત જરૂર વિચારી લેવી કે હૃદયમાં કયાંય-મનના કાઈપણ ખૂણામાં જૂઠ-અસત્ય તા ભરાઇ બેઠું નથી ને? ગમે તેટલા ત્રત લીધા હશે-નિયમ લીધા હશે પણ જો જૂહને-અસત્યને દૂર કર્યું" નહિ હાય તેા એકે કામ લાગશે નહિ. એક શ્રીમ'ત શેઠને એકના એક પુત્ર હતા, પુત્ર બધા લક્ષણે પૂરા હતા. બધા વ્યસનેા સાથે તેને ભાઇબંધી હતી. શેઠને મનમાં ઘણું થતું હતુ` કે કાઇ ઉપાયે આ છેકરા સુધરે તેા સારુ, કેટલાંક સારા માણસાના શેઠે તેને સમાગમ કરાવ્યે. તેની સાથે તે છેાકરે એક મહાત્મા-યેગી પાસે ગયેા. મહાત્માએ તે છેકરાને વ્યસના છેાડવા માટે ખૂબ સારી રીતે સમજાવ્યું. બધું બરાબર સમજાઈ ગયું હોય તેમ છે!કરાએ બધા વ્યસને ત્યાગ કર્યાં ને કાઇ પણ વ્યસન સેવવું નહિ એવા નિયમ લીધે. નિયમ લેતા પહેલા છેકરાએ કહ્યું' કે-મને બધા નિયમ કરાવજો પણ એક નિયમ હું પાળી શકીશ નહિ. તે એ કે હું જૂઠું ખેલવાનુ છે.ડી શકીશ નહિ. શુદ્ધ હૃદયના મહાત્માએ એક નિયમ સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૪૧] બાકીના બધા નિયમ કરાવ્યા. મહાત્મા પાસેથી નીચે આવ્યા બાદ એ છોકરો તો હવે તે ને તે જ રહ્યો. કેટલાક દિવસે પછી ફરી તે છોકરાને મહાત્મા પાસે લઈ ગયા. મહાત્માએ કહ્યું. “ભાઈ, નિયમ લઈ તેડવાથી ઘણું જ પાપ બંધાય છે.' છેકરાએ કહ્યું કે, આપનું કહેવું યથાર્થ છે. પણ મેં નિયમ લીધા જ નથી. મહાત્માએ કહ્યું આવું જૂઠું બોલે છે ?” ત્યારે તેણે કહ્યું કે, “હા, મારે બધા નિયમે છે પણ જૂઠું બોલવાને નિયમ નથી. તેની છૂટ છે. મહાત્માએ તેને અગ્ય માનીને દૂર કર્યો. असत्यं चेत् कृत दरे, पापमात्रमपाकृतम् । म चेत् पापोपहारेण, किं भवेदिभ्यपुत्रवत् ? ॥४४॥ (૪૫) તારી પાસે શા માટે આવે? તા. ૨-૨-૫૪ બાવળનું ઝાડ અને આંબાનું ઝાડ બરાબર સામસામે હતા. વચમાં ધોરી રસ્તે પડ્યો હતે રસ્તા ઉપર હજારો માણસો આવતા-જતા હતા. થાક્યા-પાક્યા માણસો આંબાના ઝાડ નીચે બેસતા અને આનંદ કરતાં સાંજ પડે ને સેંકડો પક્ષીઓ આંબાને ગજવી મૂકતા. એક ક્ષણ પણ એવી ન રહેતી કે જ્યારે આંબો એકલે હોય. આંબાને કિલેલ કરતો જોઈને બાવળને વિચાર થતું. કારણ કે તેની પાસે કોઈ આવતું નહિ. જ્યારે જે ત્યારે બાવળ એકલે. જતાઆવતાને પોતાની પાસે આવવા અને આંબાની માફક પોતાને ગજવી મૂકવા કહેતે-વિનંતિ કરતે પરતુ કોઈ પણ તેની પાસે આવતું નહિ. બાવળ બધાને પૂછતો કે તમે આંબા પાસે દોડ્યા દેડક્યા જાવ છે ને મારી પાસે કેમ કેઈ આવતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૪ર ! હિતચિંતન નથી ! કઈ કંઈ કહેતું નહિ. એક વખત એક વિદ્વાને બાવળને કહ્યું કે તારી પાસે કોઈ શા માટે આવે ? તારી પાસે લેવા જેવું કાંઈ પણ નથી ઊલટું તારી પાસે આવનારને તું કાંટા જોકે છે. શું કાંટા ખાવા તારી પાસે આવે? પછી બાવળ ચૂપ થઈ ગયે. બાવળ જેવા હો તો કોઈને બોલાવતા નડિ અને બીજાને પોતાની પાસે બોલાવવા હોય તે બાવળ મટી જજો ને આંબા જેવા થશે એટલે કે પરાણે પરાણે તમારી પાસે દોડ્યા આવશે રાત્રyaઝણા રાણા વૃત્ત સ ... ૩vમ અવત, વર વધુ જા રોમેન? I (વાસાણ:) रसालपादपच्छाया-स्थितानामन्त्रयन् जनान् । बबुरस्सैर्ज नैरुक्तः, केनायामस्तवान्तिकम् ॥ ४५ ॥ (૪૬) કચેરીના વન જે થઇશ મા ! તા. ૩-૨-૫૪ કચેરીના ઝાડને નાનાનાના ધણું કાંટાઓ હોય છે. ભૂલેચૂકે પણ કંથેરીના વનમાં વિશ્રાન્તિ લેવા-થાક ખાવા કોઈ બેસે તે પૂરો પસ્તાય તેના કપડામાં કાંટા ભરાઈ ગયા હોય, થાક ઉતરે નહિ ઊલટો ચડી જાય. કચેરીના તે પૂરા ગુણગાન કરે. ફરી તેની સામે પણ ન જુવે રાજા પ્રદેશીને પ્રતિબોધ કરીને વિહાર કરતી વખતે શ્રી કેશી ગણધર ભગવંતે ટૂંકમાં રાજાને કહ્યું હતું કે“કચેરીના વન જે થઇશ મા, પણ આંબાના વન જે થજે " આ જ આત્માને માટે એ એટલે ટૂંકે ઉપદેશ હૃદયમાં ઉતારવા જેવું છે. દરેક આત્મા જે કથેરી જેવા મટી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ હિતચિતન [43] અને આંખા જેવા બને તે દુ:ખ શોધવુ મુશ્કેલ પડે. બીજા સારા બને કે ન બને પણ પાતે-પેાતાની ગણત્રી સારામાં કરાવવી હોય તા-કંથેરી મટી જવું જોઇએ અને આંબાના વન જેવા થવુ જોઇએ. સાઇ: સર્વે સૌન્યાય, વિોવ ચેથા:, માત્મન્ ! મન્ના ટાજીળવવુ ॥ ૪૬ ॥ (૪૭) ચિતા અને ચિંતા તા. ૩-૩-૫૪ ચિતા અને ચિત્તા એ બન્ને શબ્દ પ્રસિદ્ધ છે કહેવાય છે કે ચિતા મરેલાને માળે છે અને ચિંતા જીવતાને ખાળે છે. ખાળવાનુ કામ બન્ને કરે છે. બધા ચિંતા કરતા ચિ ંતાને ભયંકર ગણાવે છે, કારણ કે ચિતાથી ચતુરાઈ, રૂપ, તેજ, ગુણ વગેરે ઘટતા નથી પણ ચિંતાથી એ સવ ઘટી જાય છે. ચિંતાની નિંદા કરવામાં બધા એકમત થઈ જાય છે, પણ એક વાત સાવ સાચી છે કે ચિંતા કર્યા વગર દુનિયામાં કેઇને પણ ચાલતુ નથી. જેની શક્તિ વધારે, જેનું કામકાજ વધારે તેને ચિંતા પણ વધારે " ચિંતા કરવી જ પડે છે, તે તેને એવી રીતે કરતા શીખી જવુ કે તે આપણને તપાવે નહિ, ખાળે નહિ ઉલટું માદર્શન કરાવે-પ્રકાશ આપે. ચિંતા કરતા આવડે તે ચિંતન થઈ જાય છે અને ન કરતા આવડે તે ચિતા થાય છે. વિશ્વમાં વસ્તુ ઢાષિત નથી. તેના ઉપયેગ ન કરતા આવડવા એ દોષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ હિતચિતન { ૪૪ ] प्राक्ता, પ્રાસ્તા, વ. વૈશાન્તતસ્ત્રા। चिन्ता चितासमा परचिन्ता तथाभूता, स्वात्मचिन्ता हित चिता ॥ ४७ ॥ (૪૮) ભૂલને એકરાર તા. ૮-૨-૫૪ ભૂલ થવી એ સ્વાભાવિક છે. નાનાની ભૂલ થાય અને મોટાનાં ભૂલ થાય, મૂર્ખ ભૂલ કરે અને ડાહ્યો માણસ પણ ભૂલ કરે. ભૂલ ન કરે કેવળ પૂર્ણ-આત્મા બાકીના બધા કોઇ ને કોઈ ભૂલ કરી બેસે ભૂલ થયા પછી ભૂલ સમજવી એ ભૂલથી બચવા માટે સુન્દર ઉપાય છે. ઘણુના સ્વભાવ એવે હાય છે કે તેએ ભૂલ થયા પછી પણ ભૂલને કબૂલ કરતા નથી, એથી બીજાને એછુ ંવત્તું નુકશાન થતું હશે પણ ભૂલ કરનારને તે ઘણું જ નુકશાન થાય છે; માટે ભૂલ કરી લીધા પછી તેને એકરાર કરવામાં જરાપણુ સકાય કરવે નહિં. એથી ભૂત્રના બેગમાંથી તુરત ઉગરી જવાય છે અને ફરી ભૂલ થતી નથી. कृत्वा प्रमाद किं माद्यसि त्वं प्रमादमाला प्रकटीभवित्री । तस्मात् प्रमादं परिहातुमात्मन् ! वृथा विलम्ब न कदापि कुर्याः ॥ ४८ ॥ (૪૯) મૂર્ખ મિત્ર અને દાના દુશ્મન તા.૧૦-૨-૫૪ મૂર્ખ-અક્કલવગરને-અણસમજી મિત્ર ભારે થઇ પડે છે. એની મિત્રતા-ભાઈબ ધી કામમાં તેા નથી આવતી પશુ ઉલટ્ટુ નુકશાન થાય છે. મૂખના મિત્ર તરીકે રહેવામાં ઘણી વખત મૂર્ખા ગણાવું પડે છે. મૂર્ખ માણસ સાથેની દાસ્તી કેાઈ પણ રીતે લાભ આપતી નથી. કાઇ મૂંઝવણની વાત કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ હિતચિતન વામાં પણ મૂખ કામ આવતા નથી. સારી વાત સમજી શકતા નથી. મિત્ર વગરનુ` રહેવું સારું' પણ મિત્ર કરીને મિત્રવાળા ગણાવવું એ સારું નહિ. [ ૪૫ ] પણ એ ને દાના-સમજી ડાહ્યો, દુશ્મન સારા, દુશ્મનાઈ, શત્રુતા, વેર તેા કાઇની પણ સાથે સારાં નહિ, છતાં થઈ જાય તા હલકા સાથે-મૂખ સાથે તેા કરવા જ નહિ, મૂખ માણુસ સાથે વેરઝેર કરવા નહિ અને થઈ જાય તે લખાવવા નહિ– તુરત પતાવી દેવા. સજ્જનની સાથે-ડાહ્યાની સાથે દુશ્મનાઇશત્રુતા થાય ને લખાય તે પણ પરિણામે લાભ થાય છે. સજ્જનની મિત્રતા તે લાભ આપે પણ શત્રુતા પણ લાભ આપે છે. એ રીતે સજનના પણ સમાગમ થાય તેમાં લાભ છે, પણ મૂ`ના કોઈ પશુ રૌતે સમાગમ કરવે નહિ. दुःखायैव सुहन्मूर्खः सुज्ञेोऽरिरपि शर्म॑णे । तस्मान्नाहि विधातव्या, सूखे मित्र कदाचन ॥४९॥ શ (૫૦) મૂખ મિત્ર અને દાના દુશ્મન તા.૧૧-૨-૫૪ મૂર્ખ મિત્રથી નુકશાન થાય છે અને દાના દુશ્મનથી લાભ થાય છે. એ માટે નીચેની વાત યાનમાં રાખવા જેવી છે. એક રાજા જંગલમાં જઇ ચડયો. ત્યાં એક વાંદરાએ રાજાને ઘણી મદદ કરી. ફળ-ફૂલ ખાવા માટે લાવી આપ્યા. રાજા નાંદરા ઉપર ખુશ થઇ ગયા. પેાતાની સાથે રાજ્યમાં વાંદરાને લાગ્યે અને તેને રાજાએ પોતાના અંગરક્ષક બનાવ્યો. વાંદર એકનિષ્ઠાથી ખુલ્લી તરવારે રાતે સૂતેલા રાજાનું રક્ષણ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૬] હિતચિંતન એક દિવસ એક વિદ્વાન બ્રાહ્મણ ચોરી કરવા માટે રાજાના મહેલમાં ગયે. ત્યાં દૂરથી વાંદરાને ચકી કરે છે. પિતે રાજાને દુશ્મન છે-ચેર છે છતાં તેને વિચાર આવ્યો કે આ મૂર્ખ વાંદરો અનર્થ કરી બેસશે. બન્યું પણ એવું જ. બારી માંથી બ્રાહ્મણને પડછાયે રાજાના શરીર ઉપર પડ્યો. વાંદરાએ બ્રાહ્મણના પડછાયાને માણસ માનીને મારવા માટે તરવાર ઉગામી પણ પાછળ ઊભા રહેલા બ્રાહ્મણે તરવાર પકડી લીધી. અવાજ થયે. રાજા જાગી ગયે. બ્રાહ્મણ પકડાઈ ગયો. તેણે પિતાને ગુન્હો કબૂલ કર્યો. બ્રાહ્મણને શૂળીની શિક્ષા થઈ શૂળી ઉપર ચડાવતાં પહેલાં તેની કાંઈ ઈરછા હોય તે તે સંપૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું. બ્રાહ્મણે કહ્યું કે-રાજાને મળવું છે. રાજાએ મુલાકાત આપી બ્રાહ્મણે રાજાને કહ્યું કે, મારે બીજુ કાંઈ જોઈતું નથી. ફક્ત એક જ કહેવું છે કે આ વાંદરાને આપન અંગરક્ષક તરીકે ન રાખે. રાજાએ કારણ પૂછવું ને બ્રાહ્મણે બધી વાત કરી. રાજાએ બ્રાહ્મણને જીવિતદાન આપ્યું શિક્ષા માફ કરીને ખૂબ ઇનામ આપ્યું મૂખ મિત્ર રાજાને મારી નાખત અને દાના દુશમને રાજાને બચાવ્યા. વાનરજૂર્વ મિત્રરાજw fશ થવાનું ! રાત્ર િર વિચ, જ્ઞાવા મૂર્વ ન મિત્ર ૧૦ (૫૧) નિંદા તા. ૧૨-૨-૫૪ દુનિયામાં મીઠા માં મીઠી ચીજ હોય તો તે નિંદા છે. પણ તે મીઠી છે તે કેની? (પારકી પિતાની નહિ. પારકી નિંદા કરવામાં એટલે રસ આવે છે કે એ રસ આગળ બીજા બધા રસ તેના રસીયાને ફીક્કા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૪૭] નિંદા એટલે બીજાના છતા કે અછતા રોષે બીજાની પાસે ગાવા નિંદા કરનાર જેના દોષે ગાતો હોય છે તેને મેઢે કહેતાં શરમાતો હોય છે. નિંદા કરવાનો સમય માટે ભાગે નવરાશન છે બે નવરા ભેગા થાય એટલે નિંદા ત્રીજી ત્યાં હાજર થઈ જાય છે. નિંદા જે નુકશાન કરે છે તે બહાર જાણી શકાતું નથી પણ તે નુકશાનીનો પાર નથી. એ પાછળથી સમજી શકાય છે. આવી દુષ્ટ નિંદાને છેડી દેવાનું દરેક સારા માણસે કહે છે, પણ અમે તે કહીએ છીએ કે નિંદા કરજે-ખૂબ કરજો પણ તે બીજાની નહિ. તમારી પોતાની તમારી નિંદા કરે એટલે પારકી નિંદા છટી જશે પરિણામ તમારા લાભમાં છે. તે તે વખત જતાં સમજાઈ જશે. निन्दो परा परमरम्यतरा पृथिव्यां, सर्वत्र सर्वजनचित्तहराऽपि निन्द्या । चेत्सा क्रियेत निजदूषणभूषणं तद, वन्या भवेदसमशमगृह नितान्तम् ॥५१॥ (૫૨) માનવજન્મની મહત્તા–રોના ઉપર તા ૧૨-૨-૫૪ માનવજન્મ પામ ઘણે દુર્લભ છે. અનંત પુણ્ય રાશિ એકઠી થાય ત્યારે માનવજન્મ મળે છે. એ ઉપદેશ દરેક સ્થળે દરેક ઉપદેશકે પાસેથી સાંભળવા મળે છે. માનવજન્મની વિશિષ્ટતા–મહત્તાશેના ઉપર છે તે વારંવાર વિચારવા જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] હિતચિતન ૧. માનવજન્મમાં મળેલી કાયાની એ વિશિષ્ટતા નથી. ૨. માનવજન્મમાં મળતી ભેગાની સામગ્રીની એ વિશિષ્ટતા નથી. ૩. માનવજન્મ પામીને દુનિયાદારીમાં હોંશિયાર ગણાવાની એ વિશિષ્ટતા નથી. માનવજન્મની વિશિષ્ટતા-મહત્તા છે તેમાં કે ત્યાં આ આત્મા સારી કમાણી કરી શકે છે. બીજે ન થઇ શકે એવી કમાણી અહિં થાય છે. શ્રેણી અગવડવાળી પણ જયાં ઘણા ઘરાકે। આવતા હાય અને ધીકતા ધંધા ચાલતા હૈાય એવી દુકાન કિ મતી ગણાય છે અને દરેક પ્રકારની સગવડવાળી હેાવા છતાં જ્યાં બિલકુલ ધંધા ન ચાલતે હેાય તે। દુકાન કિંમતી ગણાતી નથી, માનવજન્મ એ ભરબજારમાં ધાર્યાં વેપાર કરી શકાય એવી દુકાન છે, એ એની મહત્તા છે. એમ છતાં જો એ દુકાન અણુધડ વેપારીના હાથમાં ડાય તે તે સેાના સાઠ કરીને છેવટે દીવાળુ કાઢીને ઉઠી જાય. આ માનવજન્મ પામીને એવા અણઘડ વેપારી જેવું પરિણામ ન આવે એ દરેકે ધ્યાનમાં રાખવા જેવું છે. અયે,ગ્ય નીવડશેા તે ફરી આ દુકાન તમને જલદી કેઈ નહિ' આપે, માટે એવી કમાણી કરી બતાવે કે બીજા તમારું અનુકરણ કરે. , मनुजजन्मनि वर्यमिहास्ति किं ननु विचारय चारतरं त्वरम् । सुकृतमित्रममत्रमिदं मतं यदिकृतं सुकृतं न तदा गतम् ॥ " (૫૩) કાઇની વાત બીજાને કહેવી તા.૧૩-૨-૫૪ કેટલાક પ્રસંગે જીવ માટે એવા બની જાય છે કે તે કોઇને પણ કહી શકાતા નથી. એ પ્રસંગેા આન'દના કે હુ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૪૯] નથી હોતા. એ પ્રસંગે બીજાને કહેવાથી કહેનારની પ્રતિષ્ઠા= આબરુ ઓછી થાય છે. વળી એ પ્રસંગે એવા દુ:ખદ હેય છે કે એમ ને એમ મનમાં સંઘરી રાખવાથી મનમાં ભાર વધતું જાય છે-એ ભાર ઓછો કરવા માટે એવી કેટલીક ન કહેવાની વાત પણ બીજાને કહેવી પડે છે. મોટે ભાગે એવી વાત બીજાને કહેતી વખતે કહેનારને એમ જ હોય છે કે આ વાત બહાર નહિ પડે. કહેતાં કહેતાં પણ વાત કરનાર કહે છે કે “જે જે હા, વાત બહાર ન જાય.” આ પ્રમાણેની બીજાની ખાનગી વાતોને સંગ્રહ કરેકની પાસે શેડોઘણે હોય છે. એવી ખાનગી વાતેના બે પ્રકાર છે. એક તે એવા સમર્થ માણસેને કહેવાથી જેને રસ્તે નીકળે એવી અને બીજી જે કહેવાથી કાંઈ પણ લાભ ન હોય એવી. તેમાં પહેલા પ્રકારની વાતો પિતાની કે બીજાની ગ્ય વ્યક્તિને કહેવામાં નુકશાન નથી પણ બીજા પ્રકારની વાતે દાટી દેવામાં–ભૂલી જવામાં જ લાભ છે. એવી વાતો જેને તેને કરવામાં કઈ રીતે કોઈને પણ લાભ નથી. એટલે બીજાની ખાનગી વાત સામાને નુકશાન ન થાય એ પ્રમાણે કેઈને પણ કરવી નહિ. અને જ્યારે કરવાનું મન થાય ત્યારે એટલું વિચારવું કે મારી કોઈ આવી વાત હોય ને તે વાત બીજાને કઈ કહે છે તેનું પરિણામ મારે માટે શું આવે ? સુપુખ્ત નો વૃત્ત પરમૈ ન ઘવારના प्रकाश्य चेत् समर्थाय, स्यादर्थोऽपि यतस्तत: ॥ ५३ ॥ (૫૪) ૧૦૮ની સંખ્યાનું મહત્ત્વ તા. ૧૬-૨-૫૪ ૧૦૮ને આંક મહત્વનું છે. તેમાં નીચે પ્રમાણે કારણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ [૫૦] હિતચિંતન ૧ પાંચ પરમેષ્ઠિના ગુણે ૧૦૮ છે અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ, સાધુના ૨૭ ગુણ-એ પ્રમાણે સર્વ મળી ૧૦૮ ગુણ છે. ૨. નવકારવાળીના મણકા-પારા ૧૦૮ છે. ૩. ઉત્તમ પુરુષના લક્ષણ ૧૦૮ હેય છે. ૪. ૧૦૮ની સંખ્યાને સરવાળે કરીએ તે ૯ થાય છે. નવનો આંક અખંડ છે. ૫ એક સરખી ઉમરના ૧૦૮ માણસે જે કુળમાં હોય છે તે કુળકટિ કહેવાય છે. ૬. ૧૦૮ આંગળ ઊંચે હોય તે ઉત્તમ પુરુષ કહેવાય છે. ૭. ૧૦૮ પૂજાનું સ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર છે. આમ ૧૦૮ની સંખ્યા મહત્વની છે. એ સંખ્યા જે સિદ્ધ થઈ જાય તે ફરી ભ્રમણ કરવું ન પડે. शतमष्टोत्तर सङ्ख्या, हिता सङ्ख्यावता मता । परमेष्ठिगुणग्राम-गुम्फिता विश्वविस्तृतो ॥५४॥ (૫૫) સોય જેવા થજો, કાતર જેવા નહિ તા. ૧૬–૨–૫૪ સેય સાંધવાનું કામ કરે છે અને કાતર કાપવાનું કામ કરે છે. બે જુદા હોય તેને સેય એક કરી આપે છે. બે એકમેક હાય-અખંડ હોય તેને કાતર છુટા પાડે છે. એ પ્રમાણે કેટલાક માણસો સોય જેવા હોય છે. તેઓ એકબીજાને સમજાવીને મેળવી આપે છે, સંપ કરાવી આપે છે. ગમે તેવા વેર-વિરોધને દૂર કરીને એક કરી આપવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ હિતચિતન કામ એવા માણસને ગમે છે. તેમના વચને કેટલીક વખત સોયની અણીની માફક શરૂઆતમાં જરા તીખા લાગે પણ પરિણામ ઘણું મીઠું લાગે છે. જ્યારે કેટલાક માણસે કાતર જેવા હોય છે તેમનું કામ એકબીજાને લડાવી મારવાનું–છૂટા પાડવાનું. એ માણસે બહારથી મોટા જેવા દેખાતા હોય પણ તેમનું કાર્ય ઘણું જ ભયંકર છે. દરજીને ત્યાં સોય ને કાતર બને હોય છે પણ તેના કાર્યને હિસાબે તે બનેને દરજી એગ્ય સ્થાને રાખે છે. સોયને પાઘડીમાં ભરાવે છે-માથે ચડાવે છે, કારણ કે તે સાંધવાનું સારું કાર્ય કરે છે. કાતરને પગ નીચે દબાવે છે, કારણ કે તે કાપવાનું ખરાબ કામ કરે છે. સોય જેવા થજે પણ કાતર જેવા નહિં, જે સોય જેવા થશે તે ઊંચે સ્થાન મળશે અને કાતર જેવા થશો તે નીચે सूचीवदेकतां कतु, यतनीय हितैषिणा । જીવન શૈશ્ય, મેરું / રાવજ | (૫૬) લક્ષ્મીમાં કયાંથી આવ્યા? તા.૧૭-૨-૫૪ લક્ષ્મી સ્થિર નથી રહેતી, તે ચંચળ છે, તે નીચ કેહલકા માણસ પાસે જાય છે. તે આવવાથી ઉન્માદ ચડે છે. કાંઈ સૂઝતું નથી. આમ શાથી બને છે? કહેવાય છે કે લક્ષમી સમુદ્રની પુત્રી છે અને કમળમાં રહે છે. કમળને કાંટા હોય છે. તેના પગમાં કાંટા વાગ્યા છે એટલે તે કૈઈપણ જગ્યાએ સ્થિર–પગ ઠેરવીને રહેતી નથીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ [ પર ] હિતચિતન રહી શકતી નથી. પાણીને સહવાસ કરવાને કારણે નીચે જવાની તેમાં ટેવ આવી છે. વિષની સાથે રહી છે એટલે ઉન્માદ કરાવે છે. આ સવ દોષો દૂર કરવા માટે તેને-લક્ષ્મીને સારા કામાં જોડાવી એ ઉત્તમાત્તમ ઉપાય છે તેથી દાષા દૂર થશે અને તેને બદલે ગુણા આવી જશે. लक्ष्मी: सर्पति नीच मर्णवपयः - सङ्गादिवाम्भोजिनीसंसर्गादिव कण्टकाकुलपदा, न क्वापि धत्ते पदम् । चैतन्य विषसन्निधेरिव नृणामुज्जासयत्यञ्जसा, धर्म स्थाननियोजनेन गुणिभिह्य तदस्याः फलम् ॥१॥ (fHXT:) समुद्रजा कजावासा, विवस्वसा जलस्थिता । ક્ષરા આ ટવિજ્ઞા, માન્નીના મા॥૧૬॥ (૫૭) દશ શ્રાવકા નામ તા. ૮-૨-૫૪ ઋદ્ધિ-સિદ્ધિ ૧ આણુંદ વાણિજ્ય ગામ શિવાનંદા ચાર ગેાકુળ અને ગામ સ્ત્રી ૨. કામદેવ ચપા નગરી ૧૨ ક્રોડ સાનૈયા. છ ગેાકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા ૩. ચૂલનીપ્રિય કાશીનગરી શ્યામા ૪, સૂરદેવ કાશીનગરી ધન્યા આલ'ભિકા બહુલા છ ગોકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા www.umaragyanbhandar.com ૫. શતક ભદ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૮ ગાકુળ અને ૨૪ કોડ સાનૈયા છ ગાકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા Page #58 -------------------------------------------------------------------------- ________________ હિત િતન નામ ગામ સ્ત્રી ૬. કુંડકાલિક કાંપિલ્યપુર પુષ્યા પેાશાલપુર ૯. સાલપુત્ર ( કુંભાર) ૮. મહારાતક રાજગૃહી રેવતી અગ્નિમિત્રા [૫૩] ઋદ્ધિ-સિદ્ધિ છ ગાકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા ત્રણ ક્રોડ સાનૈયા આઠ ગેાકુળ અને ૨૪ ક્રોડ સાનૈયા વિગેરે ૧૩ ૯. નંદનીપ્રિય શ્રાવસ્તીનગરી અશ્વિની ચાર ગોકુળ અને ૧૦. લાંતકપ્રિય શ્રાવસ્તીનગરી ફાલ્ગુની ૧૨ ક્રોડ સાનૈયા ચાર ગોકુળ અને ૧૨ ક્રોડ સાનૈયા આ દશે શ્રાવકે પ્રભુ મહાવીરસ્વામીની પહેલી જ દેશના સાંભળીને પ્રતિષેધ પામ્યા હતા. પ્રભુની પાસે ખાર વ્રત લીધા હતા. પાંચમા પરિગ્રહપરિમાણુ વ્રતમાં ઉપર જણાવેલ સંપત્તિથી વધારે ન રાખવાના નિયમ લીધે હતા. ઉપર પ્રમાણેની સ'પત્તિતા તેમની પાસે પહેલેથી જ હતી. એટલે જેટલી હતી તેથી જરાપણ ન વધારવાના નિયમ લીધેા હતેા. શ્રાવકની૧૧ પ્રતિમા ધારણ કરી હતી, વીસ વ શ્રાવક ધર્મ આરાઘ્યેા હતા. ૧૪ વર્ષ બાદ છ વર્ષ સુધી કાંઈપણુ ગૃહસ્થાશ્રમની ચિંતા કરી ન હતી. આનંદ શ્રાવક સિવાય દરેકનો દેવતાઓએ પીકા કરી હતી. સૌધર્મદેવàાકમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા દેવ તરીકે તેઓ થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મેક્ષ જો સાતમું ઉપાશકદશાંગ નામનુ અંગ સૂત્ર છે, તેમાં આ દશ શ્રાવકે ને વિસ્તારથી અધિકાર છે. વધુ તે નહિ પણ શ્રાવકોએ પેાતાના આ દસ સામિકની ઉપર જણાવ્યા પ્રમાણેની ટૂંકી હકીકતા જરૂર યાદ કરી લેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ [૫૪] હિતચિંતન જોઈએ. બેચાર વખત વારંવાર યાદ કરવાથી મોઢે રહી જાય એવું છે માટે જરૂર યાદ કરી લેવી. શ્રદ્ધાસંયુતારવ્રતધરા: શ્રદ્ધા: કૃતે વનિતા, आनन्दादिकदिमिता: सुरभव, त्यक्त्वा गमिष्यन्ति वै॥ मोक्षं तद्बतमाचरस्व सुमते ! चैत्याभिषेक कुरु येन त्वं व्रतकल्पपादपफला-स्वाद करोषि स्वयम् ॥ (પાર્શ્વનાથ-iારહયારા પૂના) आनन्दाद्या दश श्राद्धा श्रद्धान्वितघ्रते स्थिताः ।। चरितं चित्रकृत् तेषां, श्रुत्वा वृणु व्रतं द्रुतम् ॥५७ ॥ (૫૮) કજોડાં તા. ૨૦–૨–૫૪ પતિ અતિશય વૃદ્ધ હોય અને પત્નીની વય નાની હોય તે તે કજોડું કહેવાય છે. પતિ કે પત્નીમાંથી એક મૂર્ખ હોય અને બીજો સમજુ હોય તો તે પણ કજોડું કહેવાય છે. આવા બાહ્ય કજોડા દુઃખદ અને દયાપાત્ર ગણાય છે તે કરતાં પણ આંતરિક કડા વિશેષ દુઃખદ છે. કોઈક અપવાદ બાદ કરતાં દરેકમાં નીચેનાં કજોડામાંથી કેઈ ને કોઈ હોય છે, ને તે કજોડું દૂર કરી શકાતું નથી એ ખૂબ જ શોચનીય છે. ૧. શ્રીમંતાઈ ને મૂર્ખતા, ૨. શ્રીમંતાઈ ને કૃપણુતા, ૩ બુદ્ધિમતા ને દરિદ્રતા, ૪. ગરીબાઈ ને બહુ પરિવાર, ૫. નિર્ધનતા ને ઉદારતા, ૬. કળા ને આળસ, ૭, શક્તિ અને ઉન્માદ, ૮. વિદ્યા અને વાચાળતા, ૯ યૌવન અને ઉમાદ ૧૦. શાંતિ અને મંદતા, ૧૧. ક્રાંતિ અને ક્રૂરતા, ૧૨. ધાર્મિકતા અને શંકાશીલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૫૫] આવા પ્રકારના કજોડા ઘણું ભયંકર છે. તે તે ગુણેને તેની સાથે પડેલ તેને વિરોધી કામ કરવા દેતો નથીઆગળ વધવા દેતું નથી. એક જ ગાડામાં જોડાએલ બળદ અને પાડા જેવું થાય છે, માટે તે તે કજોડાને તેડી નાખવા પૂરે પ્રયત્ન કરે. दम्पत्योर्विषमो योगो, व्यथते जीवन जनम् । तद्वद् गुणसमूहोऽपि, व्यथते दोषसङ्गतः ॥ ५८॥ == (૫૯) વગર અધિકારમાં માથું ન મારવું તા ૨૦-૨-૫૪ જેને જેટલે અધિકાર હોય તેટલે તે અદા કરે એ વ્યાજબી છે પણ જેમાં જેને અધિકાર ન હોય ત્યાં જે તે ડાહા થવા જાય તે મૂર્ખ ગણાય અને માર ખાય. ડૉકટરના વિષયમાં વકીલ માથું મારે અને વકીલના કેસમાં ડોકટર ડાહ્યો થાય તે કાર્ય તે થાય નહિ અને સમયની બરબાદી અને માથાકૂટ વધે. કેટલાક તે પિતાને માટે એમ માનતા હોય છે કે અમારા દરેક બાબતમાં અધિકાર છે અને એ માન્યતાને લઈને તેઓ ગમે ત્યાં ગમે ત્યારે વણમાંગી સલાહ આપવા માંડે છે. સમાજના અને ગામના તેઓ ધીરેધીરે કાકા-મામા ગણાવા માંડે છે. તેમનું તે નામ છપાઈ જાય છે ભલે પછી લેકે મશ્કરીમાં કહેતા હોય ! વગર અધિકારે બોલવાનું પરિણામ કેવું આવે છે તે માટે નીચેની એક વાત ઠીક પ્રકાશ પાડે છે એક ધોબીને ત્યાં એક કૂતરો અને એક ગધેડે રહે. ધોબી કુતરાને પૂરું ખાવા ન આપે, કૂતરાએ ધણુ વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [ પ ] હિતચિંતન સુધી વફાદારી બતાવી પણ તેનું ફળ તેને કાંઈ ન મળ્યું. એક વખત રાત્રે બેબીને ત્યાં ચાર આવ્યો. કૂતરાએ ભસવું જોઈએ પણ તે ભસ્ય નહિ તેની બાજુમાં જ ગધેડે હતો તે કુતરાને કહેવા લાગ્યો કે ચોર આવ્યું છે માટે ભસીને માલીકને જગાડ' ત્યારે કૂતરાએ કહ્યું કે “મને તે કાંઈ ખાવા પણ આપતો નથી માટે હું ભસીશ નહિં.” ગધેડાએ ઘણું સમજાવ્યા પણ કૃત એકને બે થયે નહીં. ત્યારે ગધેડાએ કહ્યું કે “જે તું નહિં ભસે તો મારે ભૂંકવું પડશે.” કૂતરાએ કહ્યું- જેવી તારી મરજી.” ગધેડાએ ભૂંકવાનું શરૂ કર્યું. ન પરણેલે બેબી સુખમાં સૂતે હતું, તેની ઊંઘમાં ખલેલ પડી ને તે ધોકો લઈને ઉઠયો ને ગધેડાના હાડકા ખરા કરી નાખ્યાં. ચેરે ચેરનું કામ કર્યું ને ગધેડાને માર પડયો. આમ વગર અધિકારે માથું મારનાર માર ખાય છે, ને તેનું કાર્ય થતું નથી એટલે જ્યાં અધિકાર ન હોય ત્યાં માથું મારવું નહિં. ધિરાજ' વિના ક્ષાર્થ, શાર્થ નૈવ થશ્વન . ઘણા સમ: પ્રાતઃ, ૐવાર્થ તું સુંઘત: ૧ (૬૦) નીચનો સંગ કરવો નહિ. તા. ૨૧-૨-૫૪ - નીચ પ્રકૃતિના હલકા લોકોને સંગ કરે નહિ તેથી દરેક રીતે નુકશાન થાય છે. નીચની સંગતિથી કોઈ નવા ગુણ મળતા નથી, હાય તે ઘટે છે અને અવગુણ વધે છે. ખરાબ સંસ્કાર વધે એટલે લક્ષ્મી ઘટે, આબરૂ-પ્રતિષ્ઠા ઓછી થાય એમ દરેક રીતે હલકા માણસની સંગતિથી ગેરલાભ થાય છે માટે તે કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૫૭] માનસરોવરમાં રહેનાર એક હંસ ઊડતે ઊઠતો જ હવે તે થાક ખાવા થોડો સમય એક વડના ઝાડ ઉપર બેઠે બાજુમાં જ એક કાગડે બેઠો હતો. કાગડો હંસને કાંઈ ને કાંઈ પૂછવા લા. દસ-પંદર મિનિટ થઈ નહિ ત્યાં કાગડે ચકીને ઊડી ગયે. તે વડ નીચે એક રાજા સૂતો હતો. બરાબર તેના મેઢા ઉપર ચરક પડયું. રાજાએ ક્રોધે ભરાઈને બાણ માર્યું તે હંસને વાગ્યું ને હંસ તરફડતે નીચે પડયે. રાજાએ હંસને પૂછ્યું કે તારા આવા લક્ષણ કેમ? ત્યારે હસે કહ્યું કે મહારાજ, આ લક્ષણ મારા નથી. આ કર્તવ્ય તે કાગડે કર્યું છે, તેની સાથે હું બેઠે તેનું ફળ મારે ભેગવવું પડયું છે થોડે પણ નીચને સંગ મારે છે. નહિ હો મા ! છું વિમ કI. नींचसंगप्रस गेन मृत्युरेव न संशयः ॥१॥ नीचसो न कर्तव्यो, मीजसनेन दुर्गतिः । काकसमान्मरालस्य, यथा मृत्युरजायत ।६०॥ (૬૧) મૂર્ખને ઉપદેશ આપે નહિ તા.૨૧-૨-૫૪ ઉપદેશ-સામાનું હિત થાય એ સદુપદેશ પણ સામ વ્યક્તિને જોઈને આપ. ઉપદેશ માટે કેટલાક આત્માઓ તદન અયોગ્ય છે. અતિશય ક્રોધી, અતિશય રાગી, અતિશય અભિમાની વગેરે આત્માઓને ઉપદેશ આપવાથી તેનું તે હિત થતું નથી, ઊલટું ઉપદેશ આપનારનું અહિત થાય છે. એવા અગ્ય આત્માઓમાં મૂર્ખ આમા પણ અગ્ય છે, ઉપદેશને માટે સર્વથા લાયક નથી. ઘણી વખત એવા પ્રસંગે બની જાય છે ત્યારે તેવા આત્માઓને ઉપદેશ આપનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] હિતચિતન સામે ઉપદેશ સાંભળવા પડે છે અને એ ઉપદેશ ભારે પડી જાય છે. માહ મહિનાની ઠંડી પડતી હતી ને તેમાં માવઠું થયું હતું. આખી રાત ભીંજાઇને 'ડીમાં એક વાંદરા ઠરી ગયે હતા સવારે સૂર્ય ઊગ્યા ત્યારે વાંદરાના શરીરમાં કાંઇક ચૈતન આવ્યું. સામે ઝાડ ઉપર એક સુધરી રહે તેના માળા એટલે સુંદર કે ભલભલાને ઇર્ષા કરાવે તે માળાની બહાર નીકળીને ડાળ ઉપર બેઠી. તેણે સામે વાંદરાને ધ્રૂજતા જોય, તેના હૃદયમાં દયા આવી ને તેણે વાંદરાને કહ્યુ કે, વાનરભાઈ, તમારે માણસ જેવા હાથપગ છે, એક નાનકડું ઘર બાંધીને રહેતા હૈા તે આમ દુ:ખી થવુ' ન પડેને. અમારે તે એકલી ચાંચ છે છતાં અમે કેવા સુ ંદર માળા બાંધીને રહીએ છીએ વાનરે સુઘરીને કહ્યું કે તું મને ઉપદેશ આપનારી કાણુ ? મને ઘર બાંધતાં નથી આવડતુ પણ તેાડતા આવડે છે એમ કહીને તે તે કૂવો ને સુઘરીના માળા વિ ́ખી નાખ્યા. સુધરીને મૂર્ખ વાનરને ઉપદેશ આપવાનું ફળ મળી ગયું. મૂર્ખને ઉપદેશ આપવાનુ રિણામ આવુ માઠું આવે છે. उपदेशो न दातव्यो यादृशे तादृशे जने । पश्य वानरमूर्खेण सुगृही निर्गृही कृता ॥१॥ विदग्धाय हितं वाच्य, सरलाब पुनः पुनः । दुवि दग्धाय नो वाच्य, सुगृहीकपिवार्तया ॥६१ ॥ K (૬૨) પાત્ર કેમ અનાય ? તા. ૨૪–૨–૫૪ કોઈ પણ ઇચ્છા પૂર્ણ કરવી હાય તે તેની ચગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ-પાત્ર થવું જોઇએ. પાત્રમાં કાંઈ પશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન રાખ્યું હોય તે ટકે છે. પાત્ર ન હોય તે વસ્તુ ટકતી નથી, ઢળાઈ જાય છે, માટે વસ્તુ મેળવવા માટે અને મળેલી ટકાવી રાખવા માટે પાત્ર બનવું જરૂરી છે, પાત્ર એમ ને એમ બનાતું નથી, પાત્ર બનવા માટે ઘણું સહન કરવું પડે છે. એ સહન કરતાં ઠગી જવાય તે પાત્ર બની શકાતું નથી. ઘડો એ પાત્ર છે, તેમાં અમૃત જેવું પાછું જે આખા જગતનું જીવન છે તે રખાય છે પણ તેણે પાત્ર બનતાં કેટલું સહન કર્યું છે ? પ્રથમ તે માટરૂપે હતે, ખેતરમાં ત્યાં કેશથી તેને ખોદી–દીને, પાવડાથી ટપલીમાં ભરીભરીને ગધેડે ચડાવાને ઘેર લાવવામાં આવ્યો. ઘરના એક ખૂણામાં દિવસ સુધી તેણે ટાઢ તડકા સહન કર્યા ત્યારે તેને વારે આવ્યું. પછી તેના ઉપર પાણી નાખી પગ વડે ખૂબ ખૂદવામાં આવ્યું. કાંકરા-કચરો વગેરે દૂર કરી માટીને પિંડે બનાવીને ચાક ઉપર ચડાવવામાં આવ્યું ને ગેળગોળ ચક્કર ચડે એ રીતે ફેરવે. કેટલાએ ટપલા મારીને તેને ઘાટ ઘડ્યો, પછી તડકે સૂકબે ને નીભાડામાં ભરીને અગ્નિમાં બાળે. ત્યાંથી કાઢીને વખત આવ્યે ગધેડે બેસારીને મઝારમાં બધાની વચ્ચે ચેકમાં ખુલે મૂક્યો. જતા આવતા લેકે ટકેરા મારી-મારીને તેની તપાસ કરવા લાગ્યા. આટલું સહન કરવા છતાં બેદી અવાજ કાઢે તે કઈ લે નહિ ને તે પાત્ર ગણાય નહિ એટલે ટકોરા મારે ત્યારે પણ તેનો રણકાર સામાના કાનને સંતેષ પમાડે આમ તે પાત્ર બન્યું અને તેમાં વસ્તુ ટકવા લાગી પાત્ર બનવું સહેલું નથી અને પાત્ર બન્યા વગર કાંઈ મળતું નથી, માટે પાત્ર બનવું–ગમે તેમ થાય તો પણ પાત્ર બનવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] હિતચિંતન पात्र भव न चापात्र, पात्रामावास्ति सम्पदः । ઘરવિ પાકતાં પ્રાત:, સંસ્કૃતો નિ : આ દ૨ (૬૩) ગની મસ્તી તા. ૨૫-૨-૫૪ ભોગની વાસના કહેવાય છે, રોગની પીડા કહેવાય છે અને એગની મસ્તી કહેવાય છે ભેગની વાસના જેને સતાવતી હોય, રેગની પીડા જેને પીડતી હોય તે દુઃખી છે ને દુઃખ દૂર કરવાનું કેઈ પણ સમર્થ સાધન હોય તે તે ચેગની મસ્તી છે. એટલે અંશે એ મસ્તી વધે છે તેટલે અંશે ભેગની વાસના અને રોગની પીડા ઓછી થતી જાય છે. ગ જુદી વસ્તુ છે. ગ ધારણ કરનારા અને તેને નભાવનાશ ઘણા આત્માઓ છે પણ તેની મસ્તીવાળા આત્માઓ રાજાની પણ પરવા કરતા નથી. એવા યોગીએ અભિમાની નથી હોતા, અતિશય વિનમ્ર હોય છે, છતાં તેઓ કેઈથી પણ દબાતા નથી. ચંદ્ર ચંદનથી પણ અધિક શીતળ હોવા છતાં અગ્નિ કરતાં પણ વિશેષે તાતા હોય છે. તેનાથી દુર્ગુણે અને કર્મો પણ કંપે છે. એવી મસ્તી માટે પ્રયત્ન કરી જરૂરી છે. એમની મસ્તી પ્રત્યેને દઢ અનુરાગ કેળવો આવશ્યક છે. તે પ્રત્યે પ્રેમ જાગૃત થશે એટલે બીજા બધા તરકટે કે જે ડગલે ને પગલે ઉપાધિ ઉત્પન્ન કરે છે તે દૂર થશે. થોડી હી પણ એવી મસ્તી કેળવે અને તેની મા અનુભવે. स्वात्मनि योगिनो लोना, लीना भोगेषु भोगिनः । रोगेषु रोगिणी लीना, येनेष्टं तेन गम्यताम् ॥ ६३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ હિતાિંતન [૬૧] (૬૪) મગશેળીઓ તા, ૨૬-૨-૫૪ મગશેળીઓ એ એક પત્થર છે, તેને રંગ કાળે હોય છે અને સ્પર્શ લીસે હાથમાંથી સરકી જાય એવો હોય છે તે કદમાં મગ જેવો હોય છે. એક વખત આકાશમાં ગર્જના કરતાં પુષ્કરાવી મહામેઘને તેણે કહ્યું કે તારું બળ હું ત્યારે સાચું માનું કે જો તું મને પીગળા-કાંઈક પચે પાડે તે મેઘ આ સાંભળી હસ્ય. મોટા મેટા પત્થરને પોચા પાડવાની તાકાતવાળા મારી પાસે આ કેશ હિસાબમાં? તેણે મોટી મોટી ધારાઓથી વરસવા માંડયું. એક દિવસ બે દિવસ નહિ. એક સરખું સાત દિવસ તે વર ને પછી શાંત થઈ ગયે. સાત દિવસ પછી જ્યાં જે તે પિલે મગશેળીઓ વધારે ચમકવા લાગે. એ જરા પણ પીગળે ન હતું, જરી પણ પો પાયો ન હતે. મેઘ શરમાઈને ચાલ્યા ગયે પુષ્પરાવર્તન મધમાં મગરોળ ન લીજે. મેઘ છે તે મગશેળીઓ ઉપર મહેનત ન કરતા. મહેનત માથે પશે. જે ધર્મ પાળવાની ભાવના હોય તે મગરોળીયા જેવું કઠિન હદય ન રાખતા: મગરોળી આ મટીને પિોચા પથર બનને તે અવશ્ય કાંઈક લાભ થશે. बुध्यते नहि केनापि, महामिथ्यात्वमोहितः । नार्दोऽभूत् पुष्करान्देन, यथा मुद्रकलकः ॥ ६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [ 5 ] હિતચિતન (૬૫) કેવળજ્ઞાન કેમ મળે? તે કે આમ ! કેવળજ્ઞાન મેળવવું સહેલું નથીં, આત્મા ખળીએ અને અને કમ સામે પૂરું' વીય ક્ારવે ત્યારે કેવળજ્ઞાન મળે છે પણ શક્તિવાળા આત્માને કમના ચૂરા કરી નાખવા એ રમતવાત છે. નીચેના પ્રસંગેા આત્માને કેવળજ્ઞાન મેળવવું કેટલું સહેલુ છે તેને ખ્યાલ આપે છે. ૨૭-૨૦૧૪ ૧. મરુદેવા માતાએ હાથીની અ‘ખાડી ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન મેળવ્યું. ૨. પૃથ્વીચંદ્રે રાજ્ય સિંહાસન ઉપર મેળવ્યુ. ૩. ગુણસાગરે લગ્ન કરતાં હસ્તમેળાપ વખતે. ૪. અર્ધમત્તા મુનિએ ઇરિયાવી પઢિક્કમતાં. ૫. અર્ણિકાપુત્ર આચાયે ગંગા નદી ઉતરતાં શૂળી ઉપર. ૬. ભરત મહારાજાએ રિસા ભવનમાં પ્રતિબિ'બ જોતાં. ૭. ઈલાચી કુમારે વાંસ ઉપર નાચ નાચતાં. ૮. અષાઢભૂતિએ ભરતચક્રીનુ' નાટક ભજવતાં, ૯. મૃગાવતીએ ચંદનબાળાને ખમાવતાં. ૧૦. સ્કન્દસૂરિના ૫૦૦ શિષ્યાએ ઘાણીમાં પીલાતાં. ૧૧. પુષ્પસૂલા સાધ્વીજીએ આચાય મહારાજને ગેાચરી વાવી આપતાં. ૧૨ ૫૦૦ તાપસેાએ ખીરનુ` ઊાજન કરતાં. ૧૩. નાગકેતુએ જિનવરની પુષ્પપૂજા કરતાં નાગ હસ્યા ત્યારે, ૧૪. ચંડરુદ્રાચાર્યના શિષ્યે ગુરુને સાથે લઇને વિહાર કરતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૬૩] ૧૫. વકલચીરીએ પાત્રની પ્રમાર્જના કરતાં. ૧૬. ઢઢણમુનિએ ગોચરી પઠવતાં. આમ કેવળજ્ઞાન ઝટપટ મળી જાય છે પણ ક્ષપકશ્રેણી ઉપર ચઢતાં આવડવું જોઈએ. પછી કઈ પૂછે કે કેવલજ્ઞાન કેમ મળે? તે કહીએ કે આમ. केवलज्ञानसम्प्राप्ति-दुकरा दुईलात्मनः । सुकरा सा भवेत् सद्यो, यद्यात्मा बलवान् भवेत् ॥६५॥ (૬૬) એ શું કામ કરે છે? તા. ૨૮-૨-૫૪ એક વખત કાન, આંખ, નાક, જીભ, હાથ, પગ વગેરે બધાની સભા મળી. એ સભામાં સહુ પોતાનું કામ ગણાવા લાગ્યા. અને કહ્યું કે હું સાંભળવાનું કામ કરું છું. મારા કામ માટે હું ચવીશ કલાક તૈયાર રહું છું. એક ક્ષણ પણ મારા દ્વાર બંધ થતા નથી. હું કામ ન કરું તે આપણી સંસ્થાને મોટું નુકશાન સહન કરવું પડે આંખે પિતાની કારકીર્દી રજૂ કરીને કહ્યું કે મારે પણ ઓછું કામ નથી રહેતું. દરેક પ્રવૃત્તિને આધાર મારા ઉપર છે. હું જે કામ ઓછું આપું તે આ સંસ્થાની ઘણી પ્રવૃત્તિઓ બંધ કરવી પડે. નાક કહેવા લાગ્યું કે મારું કામ તમને નજીવું લાગતું હશે પણ એ નજીવા કામની કિંમત ઘણું છે. તમારા બધાની આબરૂ મારા ઉપર છે. વસ્તુ સારી છે કે ખરાબ તેની પરીક્ષા હું જ કરી શકું છું. જીભ બોલી ઉઠી કે તમારા બધા પાસે એક એક કામ રહે છે. તે મારી પાસે બે કામ રહે છે, રસ પારખવાનું અને બેલવાનું. છએ રસ અને નવે રસ મારામાં સમાઈ જાય છે. ઘણી વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ [૬૪] હિતચિંતન મારે કામ એટલું આવી પડે છે કે ખાવાનું અને બોલવાનું હું એક સાથે કરવા માંડું છું. જો કે ત્યારે મારા એકે કામમાં મઝા આવતી નથી અને લોકો એને મૂર્ખતામાં લઈ જાય છે. પણ તે સર્વ સહન કરીને પણ હું મારી ફરજ અદા કરું છું. હાથ પગે કહ્યું કે તમારે બધાને કામ છે પણ ખરી મહેનતનું કામ તે અમે જ કરીએ છીએ તમને બધાને સાફસુફ કરવા, વ્યવસ્થિત રાખવા, ક્યાંય પણ લઈ જવા લાવવા એ બધું કામ અમારે માથે છે એમાં અમે જરી પણ વધે આવવા દીધો નથી. બધા પિત. પોતાનું કરી રહ્યા એટલે કામ પૂરું થયું, ત્યાં જીભ બેલી ઉઠી કે આપણે બધા બધું કામ કરીએ છીએ પણ આ પેટ શું કામ કરે છે? એ તે બેડું બેઠું ખાધા જ કરે છે. તે કાંઈ પણ કામ કરતું નથી. બધા તે વાતમાં એકમત થઈ ગયા. પેટ મોટું હતું, તેને કાંઈ કહેવાનું હતું જ નહિ. છેવટે ઘણી ચયાને અંતે બધાએ ઠરાવ કર્યો કે પેટને હરામનું ખાવા આપવું નહિ. ખાવાનું બંધ થયું ને એકાદ દિવસ તે બધાનું કામ વ્યવસ્થિત ચાહ્યું, બીજે દિવસ બધાએ ખિં પણ ત્રીજે દિવસે તે બધાં બૂમ પાડવા લાગ્યા. પગે ચાલવાની ના પાડવા લાગ્યો, હાથ ધ્રુજવા માંડ્યા, આંખ ઊંચી પશુ થતી નહિ, કાન અને નાકને પણ કામમાં રસ ન રહ્યો, જીભ સૂકી થઈ ગઈ-ફરી બધાં એકઠા થયા ને આમ કેમ થાય છે, તેને ગંભીર વિચાર કર્યો. બધાને સમજાયું કે આપણામાં શક્તિ પૂરવાનું કામ પિટ કરે છે. એ છે તે આપણું કામ થાય છે. ખરી ચાવી એ છે. બધા ઠેકાણે આવી ગયા ને પેટની કિંમત ચૂકવવાનું શરુ કરી દીધું. સમાજમાં ઘણા માણસે આ આંખ, કાન વગેરેની માફક વિચાર કરતા હોય છે. અમુક આત્માઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૬૫]. શું કામ કરે છે, નકામા બેઠા બેઠા જ તેઓ ખાય છે, હરામનું ખાય છે ઈત્યાદિ. પણ તે વિશિષ્ટ મહાન આત્માઓથી જ સમાજના તંત્રી વ્યવસ્થિત ચાલે છે, નહિ તે બધું તંત્ર, અટકી પડે. ખરી શક્તિ તેઓથી પૂરી પાડે છે. બીજા બધા મજૂરી કરે છે પણ નાયક આત્માઓ બધાને વ્યવસ્થિત રાખે છે. તે નકામા છે એ વિચાર મૂર્ખતા ભરેલે છે. તે વિચાર પોતાના જ ગેરલાભને છે, ખરું કામ તેઓ જ કરે છે निष्क्रियोऽपि सत्काय:, सर्वेषां सत्त्वपूरकः । તારત: સર્વ', ઋથ યુવા | દદ. (૬૭) સ્વાર્થ સાધો તા. ૨૮-૨-૫૪ કેઈ ને કહેવામાં આવે કે આ સ્વાર્થી છે, આ સ્વાર્થ. સાધુ છે, તે તેને ખરાબ લાગશે પણ જે તે ખરેખર સ્વાર્થ સાધતું હોય તો તેમાં ખરાબ લાગવા જેવું કાંઈ નથી. દરેકે સ્વાર્થ સાધતા શીખવું જોઈએ. સ્વાર્થ સાધવો એ જ સાચે ધર્મ છે. સ્વાર્થ એ બે શબ્દો મળીને એક શબ્દ બને છે તેમાં સ્વ અને અર્થ એમ બે શબ્દ છે. સ્વને અર્થ પિતે પિતાનું એવું થાય છે અને અને અર્થ પ્રજન, સંપત્તિ એ થાય છે પોતાનું પ્રજન સિદ્ધ કરવું, પોતાની સંપત્તિ મેળવવી એનું નામ સ્વાર્થ સાધવ એ છે. એટલે જેટલા આત્માઓ સિદ્ધ થયા છે તેમણે ખરેખર સ્વાથ સાધ્યા છે. તમે પણ સ્વાર્થ સાધો પણ ફક્ત પોતે અને પિતાનું સાચું શું છે? તે સમજીને સાધે. પછી તે તમે સ્વાર્થ સાધતા હશો અને બીજા તમે પોપકારી છે, પરમાર્થ કરે છે એમ કહેશે માટે સાચે સ્વાર્થ સાધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ [૬૬ ] હિતચિંતન સ્વાર્થ ઘa #ા નાણ:, arો દિ : | અક્ષાના વાર્થ, સ્વાર્થીપિ સે કરે છે દ II (૬૮) મોટી લીંટીને નાની કરતાં શીખે તા. ૨-૩-૫૪ એક રાજ સભામાં મહાન ભેગી જઈ ચડયા. સભા ચિક્કાર ભરાયેલી હતી ત્યાં ભેગીએ બધાને ઉપદેશ આપવા માટે એક પાટિયુ (Black Board) મંગાવ્યું અને તેના ઉપર એક લીટી – દોરી અને સભાને કહ્યું કે આ લીંટીને નાની કરવાની છે. જેને આવડતું હોય તે ઊઠો અને લીંટીને નાની કરી આપે. ઘણુ માણસે લીંટીને નાની કરવા માટે ઊઠયા પણ ભેગીએ કહ્યું કે લીંટીને ભૂસ્યા વવાર નાની કરવાની છે માટે એ રીતે જેને આવડતું હોય તે આ અને લીંટીને નાની કરી બતાવે ઊભા થયેલા માણસે શરમાઈ ગયા ને બેસી ગયા. થોડો સમય ગીએ રાહ જોઈ પણ જ્યારે કોઈ આગળ આવ્યું નહિ એટલે એગીએ જાતે જ તે લીટીની નીચે એક મોટી લીટી દેરી અને બધાને પૂછયું કે ઉપરની લીંટી કેવડી છે ? બધા બોલી ઊઠ્યા કે નાની” આમ ઉપરની લીટીને ભૂસ્યા વગર એગીએ તેને નાની કરી બતાવી ને કહ્યું કે તમે બધા લીંટીને ભૂંસીને નાની કરવાનું શીખ્યા છો પણ તે બરાબર નથી. લીટીને ભંસીને નાની કરવી તેનું નામ ઈષ છે અને લીંટીની નીચે બીજી મેટી લીટી દોરીને નાની કરવી તેનું નામ સ્પર્ધા છે. ઈર્ષાવાળે માણસ પિતે આગળ વધવા પ્રયત્ન નથી કરતે પણ આગળ વધેલાને પાછળ પાડવા મથે છે ને તેમ કરીને પિતે મેટ થવા માગે છે પણ તેમાં પિોતે માટે થતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૬૭] કદાચ બીજે પાછો પડે પણ પાછા પાડનારને કશે લાભ થત નથી. સ્પર્ધાવાળો માણસ સામાથી આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરે છે ને આગળ વધી જાય છે. સ્પર્ધા એ ગુણ છે. મેટી લીટીને ભંસ્યા વગર નાની કરતા શીખો ને મેટા બને. यतनीय गुणप्राप्त्यै, न पुनर्गुणहानये । रेखा लघूकृता यद्वद, योगिना पररेखया ॥८॥ (૬૯) વાનરવેડા તા. ૫-૩-૫૪ - વનમાં વાંદરાઓની સભા મળી, તેમનાં આસને આવનારાઓને બેસવા માટે વૃક્ષની શાખાઓ ઊંચીનીચી હતી એટલે આવનાર શરૂઆતથી જ ઊંચનીચે બેસતા હતા. કોઈને પંક્તિમાં એક સરખું બેસવાનું હતું જ નહિ. બધા દાંતિયા કરીને નવા આવનારનું સ્વાગત કરતા હતા સભામાં દરેકને ગમે તેવી ચર્ચા કરવાની છૂટ હતી. છેવટે કૂદાકૂદ, લડેલડા, દાંત અને નખની અણીઓને સારી રીતે ઉપગ એકબીજા સામે કરીને વીખરાઈ જતા હતા. આવું વ્યક્તિગત કે સમષ્ટિગત આચરણ થોડું કે ઘણું જ્યાં થાય છે તેને વાનરવેડા કહેવામાં આવે છે. એ વાનરવેડાથી પિતાને અને બીજાને નુકસાન થાય છે, પરિણામ સારું આવતું નથી, મયદા અને પ્રતિષ્ઠા ઘટે છે ઘણે સ્થળે કેટલાક લોકે સભા ભરે છે કે કઈ કાર્ય માટે એકઠા થાય છે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે વાનરવેડા જોવામાં આવે છે. સભ્ય તરીકે ગણાવું હોય તે વાનરવેડા છેડી દેવા જરૂરી છે. બાકી વાનરની સભાના સભ્ય ગણાવું હોય તે કાંઈ કહેવાનું નથી. જે ગમે તે તરફ આગળ વધે અને તેના પરિણામ અનુભવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ [૬૮] હિતચિંતન युक्त सभायां खलु मर्कटाना शाखास्तरूणां मृदुलासनानि । सुभाषित चीत्कृतिरातिथेयी, दन्तैनखाप्रैश्च विपाटितानि ॥ ( સાગ:) शाखामृगाणां विटपा विशिष्टाऽऽसनानि चीत्काररवश्व भाषणम् । परस्पर दन्तनखाग्रपीडन, सुस्वागत पर्षदि दर्शनीयम् ॥६॥ (૭૦) વડા થવું સહેલું નથી તા. પ-૩-૫૪ વડાને અર્થે મોટા થાય છે, આ અમારામાં વડા છે એટલે મેટા છે વડાને બીજે અર્થ ખાવાની ચીજ થાય છે. વઠા એમ ને એમ થતા નથી. ઘણું સહન કરે ત્યારે વડા થવાય છે ચાળા કે બીજા મગ, મઠ, આદિમાંથી કઈ પણ કઠોળના વડા કરવાના હોય તે તે આખા દાણાની પહેલાં દાળ કરવો પડે એટલે નરમાંથી નારી થવું પડે, પછી પાણીમાં પલળવું પડે, પછી પત્થર ઉપર પીલાઈ પીલાઈને પીડારૂપ થઈ જવું પડે, પછી તેલમાં તળાવું પડે, પછી કેટલીક વખત વીંધાવું પડે ત્યારે વઠા થઈને બહાર અવાય. જે ઉપરના ક્રમમાંથી એક પણ સ્થિતિમાંથી ડગી જવાય તે “વડા? રૂપે બહાર આવી શકાતું નથી. ઉપર પ્રમાણે માણસમાં વડા થવા ઈચ્છનારે ઘણું સહન કરતા શીખવું જોઈએ. વડા થવું સહેલું નથી. यदीच्छसि महत्तां तत् तर सागरमापदाम् । विनाऽऽपदा पदं न स्याद, वटक्कादबुध्यतामिदम् ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૬૯ ]. (૭૧) ફરજ અદા કરવી તા. ૭-૩-૫૪ દરેકની ફરજ જુદી જુદી હોય છે. પોતાની ફરજ શું છે? તે દરેકે જાણી લેવું જોઈએ પિતાની ફરજ જે હોય તે અદા કરવી જોઈએ. ફરજ એટલે કાર્ય-કર્તવ્ય, અદા કરવી એટલે બજાવવું, કરવું, સામે બીજે કોઈ કદર કરે કે ન કરે તે પણ પિતાનું કર્તવ્ય પતે કરવું એ પોતાના હિતમાં છે. સામાના દેષથી કાં ત્રથી ચૂકી જનાર સામાનું નુકસાન કરે કે ન કરે પણ પિતાનું તે નુકસાન કરે છે. ફરજ અદા કરવામાં જ્યારે મનમાં શિથિલતા આવે ત્યારે નદીને યાદ કરવી. સરિતા-નદી પાણીનો પ્રવાહ ખેંચી જાય છે, તે તેનું કાર્ય કરે છે, તેને કે વખાણે કે વડે તેની જરી પણ પરવા નદી કરતી નથી. વૃક્ષને સંભારવા કે વૃક્ષે ટાઢ-તડકે સહન કરીને પણ બીજાને છાજે આપે છે. તેને કેઈએ ફરિયાદ કરતાં જોયું નથી કે તમે મારી કદર કેમ કરતા નથી. સૂર્ય—ચંદ્ર પ્રકાશ પાથરે છે, જગતને અજવાળ ભરી દે છે, વરસાદ વરસી વરસીને વિશ્વને ભીંજવી દે છે, એ બધા કક્યાં સામાની કદરની આશા રાખે છે. તેઓ તે પિતાની ફરજ અદા કરતાં શિખવું એમાં મહત્તા માને છે. એથી લાભ છે, એમ સમજાવે છે, ફરજ અદા કરનારની કદર ન કરનારા અને તેને વડનારા ભૂખે દુર્જન ગણાય છે. અને ફરજ અદા કરનારા સુજ્ઞ સજજન ગણાય છે એ જ મોટો લાભ છે અને તેમાં શ્રેય છે कर्तव्यं कुरु निष्कामो, भूत्वा निज यथोचितम् । सूर्याचन्द्रमसाम्भोद-नदीपादपवृत्तत: ॥७१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] હિતચિંતન (૭૨) જીભને જાળવજે. તા. ૭-૩-૫૪ જાળવવા જેવી–સંભાળીને રાખવા જેવી ઘણી ચીજો છે તેમાં જીભ એ વિશે જાળવવા જેવી છે, તે બહુ છૂટી મૂકવા જેવી નથી તેમ બાંધી રાખવા જેવી પણ નથી. તેના ઉપર બળ કાર કરવાથી ચે નુકશાન થાય છે અને ફાવે તેમ કરવાથી જે ફાયદો નથી બત્રીશ બત્રીશ મજબૂત ચેકીદારોની રાતદિવસ એક સરખી ચોકી હોવા છતાં તે સખણ રહેતી નથી એટલી એ વિચિત્ર છે ચોકીદારો મજબૂત છે છતાં તેનાથી ડરતા રહે છે. એક વખત જીભ ઉપર દાબ બેસાડવા માટે તે બત્રીસે ચોકીદારોએ તેને કહ્યું કે તું બહુ લવારે કરવાનું છોડી દે નહિ તે અમે બળવાન બત્રીશ છીએ એટલે તને હેરાન કરીશું જવાબમાં જીભે કહ્યું કે તમે બધા જડ છે મજુરી કરવા જનમ્યા છે, ચાવી ચાવીને તૈયાર કરો છે ને હું તેનો સ્વાદ લઉ છું. બત્રીશે સામે જવાબ આપે કે રાંડ પાછું બેલી. અમે તને કચરી નાંખીશું, ત્યારે સ્વાદ લેવા કયાં જઈશ ? માટે ચૂપ રહે, જીભે કહ્યું કે આ તે ખરા મને કચરવા, તમે કરવા આવે એ પહેલાં હું એક વચન એવું બોલીશ કે કેઈના ડાબા હાથની થપ્પડ ભેગા તમે બત્રીશે બહાર નીકળી પડશે જીભની વાત સાંભળીને બત્રીશે ડરી ગયા ને કહેવા લાગ્યા કે માતા, એવું કંઈ બોલતી નહિ કે જેથી અમારું સ્થાન ટળી જાય. આ બત્રીશ ચોકીદારો એ દાંત છે. આ દાંત અને જીભસંવાદ કવિતામાં નીચે પ્રમાણે છે દાંત કહે સૂણ જીભ રાંડ, તું મ કરીશ લવાર, અમે ઘણાં શું સબલ, ઠામ તે ટાળીશું તારે. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૭૧] મજૂરી કરવા કાજ, સબલ તે સરજ્યા તમે ચાવી અળગા થાવ, સ્વાદ તે લેયે અમે. ૨ મ કરીશ વાદ વેલજી કહે, દાંત જીભ તુજને ચાંપશે; પણ એક બેલ એ કહું. દાંત બત્રીશે પાડશે. ૩ બીના બત્રીશે બાપડા, બોલે બે કર જોડી માતા એહવું બોલજે, દાંત ના બેડ ૪ માટે જીભ જાળવવા જેવી છે, જાળવશે તો સુખી થશે અને નહિ જાળવે તે દુ:ખી. सर्वदा मनन नीत्वा, संवादं दन्तजिह्वयोः । रसना कोपनीया नो, विज्ञाय दुबलां मृदुम् ॥ ७२॥ (૭૩) સોય અને ચારણી તા. ૭-૩-૫૪ સેય જે સાંધવાનું કામ કરે છે, તેમાં દોરો પરોવવા માટે માથે કાણું છે અને ચારણી કે જે ચાળવાનું કામ કરે છે. તેમાં અનેક છિદ્રો છે. એક વખત સેય અને ચારણી બને ભેગા થઈ ગયા. ચારણી સેયને જોઈને તેની ચિંતા કરવા લાગી અને સાયને કહેવા લાગી કે બહેન ! જેને તારે માથે કાણું છે. માથે કાણું કેટલું ભૂંડ લાગે છે. સોયે તે હકીકત સાંભળીને ચારણીને કહ્યું કે બહેન, જેને મારે માથે તે એક જ કાણું છે પણ તારે આખે શરીરે કાણાં છે. તેને તે તું કોઈ ઉપાય કરતી નથી અને મારા એક કાણાની ચિંતા કરે છે. આ વાત સાંભળીને ચારણી ચૂપ થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] હિતચિંતન ચારણના જેવા કેટલાક લેકે પિતાના સેંકડો છિદ્રો જેતા નથી અને સોય જેવા બીજાના નાના નાના એકાદ છિદ્રને જોયા કરે છે. છેવટે એવા છિદ્ર જેનારા છિદ્રાવેલી લેકે પાછા પડે છે. છિદ્રો જેવા હોય તે પિતાના જેવા અને પૂરવા માટે પ્રયત્ન કરે પણ ચારણની જેમ પારકા છિદ્રો જોતાં શીખવું નહિ. શિરસ્પેસહિતછિદ્ર, સૂર મક્ષિાની મુg: I चालनी स्वां शतच्छिद्रां, तनु ननु न पश्यति ॥ ७३॥ (૭૪) નાક કપાવતાં પહેલાં વિચાર કરજે તા. ૯-૩-૫૪ તમે જે નાક ન પાડ્યું હોય તે ચેતી જજે; કપાવા માટે તમને ઘણું કહેશે પણ કપાવતાં પહેલાં વિચાર કરો. વાત એમ છે કે એક મહાન રાજ્યમાં એક ચાલાક બધી વાતે પૂરે બદમાસ માણસ હતો તે બે ત્રણ વખત ગુહા કરતાં પકડાઈ ગયે છેવટે તેને બધા ઓળખે તે માટે રાજાએ તેનું નાક કપાવીને કાઢી મૂક મનમાં ડંખ રાખીને તે દૂર દેશ ચાલે ગયે. ભગવા કપડા પહેરીને પિતાને મેટ સંન્યાસી કહેવરાવવા લાગે, લેકે ધર્મ સાંભળવા આવે. કોઈ પૂછે કે આપના નાકને શાથી ઈજા થઈ? તે કહે કે ઈજા નથી થઈ પણ મેં તે જાણી જોઈને કપાવી નાંખ્યું છે. કારણ કે વચમાં ડુંગરા જેવું તે ઈશ્વરના દર્શન કરવામાં આડું આવતું હતું. એ કઢાવી નાખ્યું એટલે હવે સાક્ષાત્ વિષ્ણુના દર્શન થાય છે. તેની શૈલવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૭૩ ] વિષ્ણુના દર્શન થાય છે તેની ખેલવાની અને સમજાવવાની તાકાત એટલે તેના ચેલા થવા માટે પણ ઘણા તૈયાર થયા. જે ચેલા થાય તેને નાક કપાવવું પડે, એમ તેના પરિવાર વચ્ચે, તેના પથનું નામ સાક્ષાત્ વિષ્ણુદન પચ ” રાખવામાં આવ્યું' એમ વધતા વધતા ૫૦૦ ચેલા થયા એટલે તે જે રાજાએ તેને શિક્ષા કરી હતી ત્યાં આણ્યે. ત્યાં તેના ખુબ પ્રભાવ વધ્યા, રાજા પાતે પણ દર્શન કરવા આવવા લાગ્યું. પેાતાની છેલ્લી ઉંમરમાં રાજાને પણ સાક્ષાત્ વિષ્ણુદન કરવાનું મન થયું. રાજાનું નાક કાપવાને અવસર પણ પેલા મહંત કેમ જતે કરે ? તેને પણ મનમાં ખૂબ હ થયેા. રાજાયે મત્રીને વાત કરી મંત્રી બુદ્ધિમાન હતા. તેણે વિચાર કર્યાં કે રાજા નાક કપાવશે તે હુ પણ પાકી ઉંમરના છું એટલે મારે પણ નાક કપાવવુ` પડશે. એટલે મત્રીએ રાજાને કહ્યું કે આપ હમણાં ઉતાવળ ન કરા પહેલાં હું નાક કપાવીને જેઉં કે સાક્ષાત્ ભગવાન ફૈખાય છે કે નહિ, પછી આપના વારા. રાજાએ તે કબૂલ કર્યું". બીજે દિવસે મંત્રીને નાક કપાવવાનું પણ આગલા દિવસની સાંજે તેમાંથી એકને પકડીને મંત્રીએ ખૂબ માર મરાવીને બધી વાત કઢાવી. પેલાએ જેટલું જાણતા હતા તેટલુ કહી દીધુ. તે ઉપરથી મંત્રીએ આ મહંત કાણુ છે ? તેની કલ્પના કરી લીધી. બીજે દિવસે મહુ'તના રહેઠાણુની આજુબાજુ પેાલીસેા ગેાઠવી દ્વીધા ને બધાની વચ્ચે તેને ખુલ્લા પાડડ્યો. બધા નકટાએ નાસી ગયા. રાજાને મત્રીએ બચાવી લીધેા. પેલા બદમાશને શિક્ષા કરી. આ વાત છે. દુનિયામાં આવા નાક કપાવવા જેવા સાક્ષાતવિષ્ણુદર્શન ૫થા ઘણા ચાલે છે, તેવા ૫થાના સભ્ય બનતા પહેલાં ખૂબ વિચાર કરજો. વીતરાગ પરમાત્મા સિવાય બીજા ક્રાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ { ૪ ] હિતચિતન પશુ પ્રત્યે દૃષ્ટિરાગ કેળવવા એ નાક કપાવવા જેવું છે, માટે તેથી બચશે। તે સુખી થશે. साक्षाद्विष्णोदर्शनं कर्तुकामो, मायापाशे पापिभिः पातितस्त्वम् । तूर्णं नासां छेदयेनैव राजन् ! निर्णासानां यन लज्जा न हानिः ॥ ७४ ॥ (૭૫) શકા તા. ૧૧-૩-૫૪ શંકા એ ભયકર ચીજ છે. શકાથી સંબધ બગડે છે શકા મનના નખળા માણસને ખૂખ સતાવે છે શકા બહેરા માણસાને બહુ થાય છે. જ્યારે શકા મનમાં ભરાઈ જાય છે ત્યારે તે પાતાનું સ્થાન ધીરે ધીરે એવું જમાવી ઢે છે કે પછી તેને કાઢવી ભારે પડે છે, માટે શંકા પ્રથમથી જ મનમાં પેસવા ન દેવી. તે મનમાં ન પુસે તે માટે શકા જે કારણે થી થતી હૈાય તે કારણેાને દૂર કરવા, તે દૂર કરવાના ઉપાય આ પ્રમાણે છે. જે બાબતની અને જેના પ્રત્યે શંકા હાય તે બાબત તેને રૂબરૂ જઇને પૂછી લેવી. કેટલોક બાબતે પૂછી શકાય એવી ન લાગતી હાય તે પણ શંકા દૂર કરવા માટે પૂછી લેવી પણ શકાને એક ક્ષણુ પણ ટકવા દેવી નહિ. શંકા દૂર કરવા માટે પેતે નિષ્પાપ બનવું, નિર્દે"ભ અનવુ, પાપી 'ભી અને સ્થાને શંકા થયા જ કરે છે. ધમ કરનારાઓને ધમ પ્રત્યે જ શકા થાય છે તેમાં પણ સ્વાર્થ ધર્મના ફળની ઈચ્છા પ્રબળ કારણ છે. કાઇ પણ જાતના ફળની કામના વગર કરેલે ધમ અવશ્ય ફળે છે. ધર્મને વિષે શંકા થાય ત્યારે થાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૭૩ ] ધીરજ કેળવવી અને ધર્મનું પિતે આચરણ કરતા હોય તેમાં કાંઈ ભૂલ તે થતી નથીને તેને ખૂબ વિચાર કરે. ભૂલે દૂર કરવી પણ શંકા કરી કરીને મનને ડાળવું નહિ. શંકાથી પિતાને અને પરને ઘણું નુકશાન પહોંચે છે. શંકા તે ભયંકર ચીજ છે. शङ्कावटे पतनमाचरितं न येन, - i as refમવાર તેમ ! : સંરયામમિત યમિતો નિતારd, * __ सोऽयं सदा विकलतां कलयकान्तः ॥७५॥ (૭૬) ઉપકાર તા. ૧૨-૩-૫૪ ઉપકાર કરે એ સહેલું છે. પણ તે કરતાં ઉપકાર કર્યા પછી એ ઉપકાર કર્યાનું ભૂલી જવું ઘણું જ મુકેલ છે. એમાં પણ જેના ઉપર ઉપકાર કર્યો હોય છે તે કઈક વખત અપકાર કરે ત્યારે તે ઉપકાર કરનાર પિતાના મનને વશ રાખી શકતા નથી. બીજું બીજાએ કરેલા ઉપકારને પણ યાદ રાખવાનું કામ પણ સહેલું નથી. પોતે જે બીજા ઉપર ઉપકાર જેવું કાંઈક કરે છે તેને જે કાચથી જેવામાં આવે છે તે અને બીજા પોતા ઉપર જે ઉપકાર કરે છે તે જે કાચથી જોવામાં આવે છે તે બન્ને દાચ જુદા હોય છે. પહેલામાં નાનાને મેટા દેખાડવાની શક્તિ છે અને બીજામાં મોટાને નાના દેખાડવાની શક્તિ છે. વસ્તુસ્થિતિ આવી છે એટલે ઉપકારને માટે નીચેના કેટલાક સૂત્રે હૃદયમાં કોતરી રાખવા જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] હિતચિંતન ૧. જે ઉપકાર ગાવાની ભયંકર આદત છેડી શકાતી ન હોય તે ઉપકાર કરવા કરતાં ન કરે એ ઈચ્છનીય છે. ઉપકાર કરીને તેને ભૂલી જ. પિોતે પિતાની ફરજ માત્ર અદા કરી છે એમ માનવું. ૩. પિતે કરેલા ઉપકારને બહુ મોટા કાર્ય તરીકે ન ગણવે. ૪. બીજાના ઉપકારને યાદ કરે. બદલા વગર ઉપકાર કરનારા મહાન આત્માઓને દૃષ્ટિ સમક્ષ રાખવા. અપકારી ઉપર ઉપકાર કરનારા જીવનનું ચિંતન મનન કરવું. ૭. પોતે કરેલા ઉપકારના ભાર નીચે દબાયેલ છે તે વિચારવું. ૮. ઉપકારનું અણુ પ્રત્યુપકારથી જ નથી વળતું પણ જેઓએ બદલાની ઈચ્છા વગર ઉપકાર કર્યા છે તે જીવનમાં ઉતારવાથી કાંઈક વળે છે આ સૂત્ર હૃદયમાં કેરીને ઉપકાર કરવામાં આવશે તે તેના પરિણામ ઉત્તમોત્તમ છે. विस्मरेत् सत्वर धीमा-नुपकृत्याप्यनेकशः । વિરમદેવ સં એનો-પદાપિ વિકિ: ૭ (૭૭) મનની સાફસુફી : ૧૪-૩-૫૪ મનમાં નકામી વસ્તુઓને ઘણે સંગ્રહ જાણે અજાણે થઈ જાય છે. કેટલીક નુકશાન કરનારી વસ્તુઓ પણ મનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૯૭ ] જગ્યાને રાકી રાખે છે. ખરાબ અને નકામી એ બન્ને વસ્તુઓ એકંદર નુકશાન કરનારી છે, તેને લીધે બીજી સારી વસ્તુ મનમાં ટકતી નથી. સારી ચીજોને માટે સ્થાન ખાલી હેતુ નથી એટલે તે ચીજોને પાછું ફરવું પડે છે, એટલે મનને હંમેશાં સાક્ કરવાની જરુર છે. કામ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, ઈત્યાદિ દુષ્ટ વસ્તુ છે. નકામો વાતે શેખચલ્લી જેવા ભૌતિક વિચારા વગેરે નકામી ચીજે છે એ સર્વને મનમાં પેસવા દૈવી નહિ. આવી ગઈ હાય તે તુરત કાઢી નાખવી ને છેવટે એકાદ વખત રાજ કાઢવા માટે પ્રયત્ન કરવા. એ પ્રયત્ન એવી રીતે કરવા કે ખરાબ ચીને નીકળી જાય અને સારી ચીજો રહે, મજબૂતપણે રહે. થોડા થોડા પણ રાજ પ્રયત્ન થશે તે વખત જતાં તેના સારા પરિણામે મળશે. પછી તે તમને એ સાફ કર્યાં સિવાય ચેન નહિં પડે. બસ, આજથી અને અત્યારથી જ એ પ્રયત્ન શરૂ કરી દો અને મજા અનુભવે. कार्य्यते कलुषं चेतः कामक्रोधादिपांशुभिः । तस्य शुद्धिविधातव्या, चिन्तनादिजलैरलम् ॥ ७७ ॥ (૭૮) પ્રતિજ્ઞા તા. ૧૪-૩-૫૪ પ્રતિજ્ઞા એટલે બાધા-નિયમ, પ્રતિજ્ઞા-ખાધા લેવી કે નહિ એ વિચાર ઘણી વખત ઘણાંને મૂંઝવે છે તે માટે ઘણા વિચાર ચાલતા હેાય છે, તેમાં કેટલાક સાચા હૈાય છે ને કેટલાક ખોટા હાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ [ s ] હિતચિતન ૧. પ્રતિજ્ઞા લેવી એ સારું છે એમ ઘણાખરા માને છે. ૨. પ્રતિજ્ઞા લઇને અણિશુદ્ધ પાળે તે ઉત્તમેાત્તમ છે. ૩. પ્રતિજ્ઞા લઇને તાડવી એ ખરાબ છે. ૪. પ્રતિજ્ઞા લઇને જાણી જોઇને તેાડવી એ ઘણું જ ખરામ છે. ૫. બારી-બારણાવાળી પ્રતિજ્ઞા લેવી એ અ૫ ફળ આપે છે. ૬. તૂટી જવાને ભયે પ્રતિજ્ઞા ન લેવો એ ખરાબર નથી. ૭. પ્રતિજ્ઞા લઇને તાર્ડ એ કરતાં ન લે એ સારું' એમ કેટલાક માને છે. ૮. છેતરવા માટે પ્રતિજ્ઞા લેવી એ વ્યાજખી નથી. ૯. જેનું મન મજબૂત છે તેને પ્રતિજ્ઞાની શી જરુર છે? એવી પણ માન્યતા છે. ૧૦. પ્રતિજ્ઞા ન લે તે લાભ ન મળે પણ નુકશાન તે નથી એવા પશુ વિચારે કેટલાક કહે છે. ઉપરના દશમાંથી છ વિચારે ખરાખર છે. સાતમા વિચારમાં જો પ્રતિજ્ઞા લેનાર પ્રતિજ્ઞાને જાણી જોઇને તાડતા ન હૈાય તે તેને લાભ મળે છે. ભૂલથી પ્રતિજ્ઞા તૂટે તે તેનુ' વાળણ થાય છે, પણ પ્રતિજ્ઞા ન લે એ બરાબર નથી આઠમે વિચાર બરાબર છે. નવમા વિચારમાં મન વિશ્વાસ કરવા જેવું નથી. મજબૂત મન ક્રુગે દે છે. પ્રતિજ્ઞાથી બાંધેલું મન દગા દેતું નથી. જેનુ મન મજબૂત છે તેઓએ પણ પ્રતિજ્ઞા જરુર કરવી જોઇએ. દશમા વિચારમાં પ્રતિજ્ઞા લે તે લાભ છે અને ન લે તેા નુકશાન છે. પ્રતિજ્ઞા એ વેપાર જેવી નથી કે વેપાર કરે તે કમાય પશુ ન કરે તે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૭૪ ] કમાય એવું પ્રતિજ્ઞામાં નથી. પ્રતિજ્ઞા લે તે પાપથી અટકે અને પુણ્ય વધારે અને ન લે તે પાપ બાંધે માટે પ્રતિજ્ઞા લેવી જ જોઈએ મનને મજબૂત કરીને પ્રતિજ્ઞા લેતાં શિખવું અને યાવત દરેક પ્રકારની પ્રતિજ્ઞા લઈને પાપથી સર્વથા છૂટા થવું. નાની પણ પ્રતિજ્ઞા એવા સુંદર ઉત્તમ ફળ આપે છે તે તે અનુભવે સમજાય, मुक्त मनो दुरन्तानां दुर्वृतानां निबन्धनम् । तदेव नियमन्ति , चेतन चेतयत्यहो ॥ ७८॥ (૭૯) પાછળથી લોકો રોવે એવું કાંઈક કરજો. ૧૪-૩-૫૪ વાત વાતમાં જીવન પૂરું થશે. જીવન પૂરું થશે એટલે આ જીવ ચાલ્યા જશે એ એક ઉપાય નથી કે એકક્ષણું પણ વધુ તે રહે. જીવને એક વખત જવાનું છે એ ચોક્કસ છે પણ તેને કઈ રીતે જવું એ વિચારણીય છે. જીવ જાય છે ને પાછળ ઘણાને મૂકી જાય છે. કેટલાક જી જાય છે ત્યારે પાછળ રહેલા લોકો રાજી થાય છે, તેના નજીકના સંબંધીએ પણ મનમાં રાજી થાય છે. પાછળના લેકો કહે છે કે સારું થયું. ઘણે ખરાબ હતી એ ગયે એ સારું થયુ, શાંતિ થશે. જેણે આવું જીવન જીવ્યું છે તે દુર્ગતિમાં જાય છે. બીજા કેટલાક જી જાય છે ત્યારે દુનિયાને કાંઈ લાગતું વળગતું નથી, ફકત તેના સગા-સંબંધીઓને દુઃખ થાય છે. જનારની પાછળ તેઓ શેક કરે છે, રેવે છે. તેમાં જનાર એકંદર સારો હોય છે પણ તે સંબંધીઓ પૂરતે. સંબંધીઓમાં રોનારા મોટે ભાગે જનારાથી સધાતા બાહ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] હિતચિતન સ્વાર્થને રાવે છે એવા જીવાની ગતિ નથી એવી ખરાખ કે નથી એવી સારી, મધ્યમ ગતિમાં તે જાય છે. અમુક આત્માએ દુનિયાના લેાકેાને રાતા મૂકીને હસતાહસતા ચાલ્યા જાય છે. પરમાથ માટે તેએ જીવ્યા હાય છે. જીવન એવુ' તેઓ જીવ્યા હાય છે કે તે આદભૂત ગણાય છે. તેએ ઉત્તમ ગતિમાં જાય છે. એવું જીવવું કે પાછળના લેાકેા રાવે ભલે રાવે. आयु: पूर्ण भवत्येव, प्रायस्तूर्णं शरीरिणाम् । યુનિનાં વપણ તેમાં, નામ વૃદ્ઘતિ લગ્નના: ॥ ૭૨ ॥ (૮૦) પાણી અને દૂધ તા. ૧૬-૩-૫૪ પાણી અને દૂધ એક બીજા એવા મળી જાય છે કે પછીથી તે છૂટાછૂટા એળખી પણ શકાતા નથી એક ખીજા પરસ્પર ગુણાનુ` સમર્પણુ વિના ભેદભાવે કરે છે અને અભેદ ભાવને પામી જાય છે. પછી તે એકને સુખે સુખી અને એકને દુ:ખે દુ:ખી બીજો થાય છે. દૂધને ગરમ કરવા માટે ચૂલે ચડાવ્યુ. દૂધ ઉપર કષ્ટ આવ્યું એટલે તેનુ કષ્ટ પાતે માથે લઈ લીધુ ને પાણી પેાતે પહેલાં જ બળવા માંડયું. ધે જોયું કે મારે માટે પાણી દુ:ખ સહન કરે છે એટલે તે ઉછળી ઉછળી અગ્નિમાં પડવા તૈયાર થયું. ઉભરાવા માંડ્યું. દૂધને શાંત પાડવાના બીજો કોઈ ઉપાય ન હતા. ઉપર મૂકેલું ઢાંકણ પણ તે ટકવા દૈતુ નહિ છેવટે દૂધ ગરમ કરનારાએ તેનામાં પાણી નાખ્યું. પાણીના સમાગમ થયા એટલે દૂધ શાંત પડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ હિતપિતન [૧] કોઈની પણ સાથે મૈત્રી કરવી નહિ અને કોઈને પણ મિત્ર બનાવવા નહિ. કરવા તે દૂધ પાણીની માફક અંતર રાખવું નહિ. એકમેક થઈ જવું. એવી એકતા સાધનારને છેવટે સુખ ને યશ મળે છે. સિદ્ધના જીવે પરસ્પર કેવા એકમેક થઈને રહ્યા છે. છે કોઈ તેમને છૂટા પાડનારા? આ પુદ્ગલેની દસ્તી તદન જૂઠ્ઠી–બનાવનારી છે. ઘડીક ઘડીકમાં છોડી દે છે. એની ભાઈબંધીને ત્યાગ કરીને છૂટી પડી ન શકે એવી મિત્રતા માટે યત્ન કર શ્રેયસ્કર છે. प्रशस्त पयसार्यद्वत् , सख्यमयुतसिद्धयोः । विधातव्यं तथा सद्भि-हातव्यमन्यथा वृथा ॥८॥ (૮૧) ઘર ફૂટે ઘર જાય તા. ૧૬-૩-૫૪ એક વન હતું. જરા બાજુએ પડી ગયેલું એટલે ત્યાં વૃક્ષે ખૂબ વધ્યા હતા. એક દિવસ એક ન સુતાર ત્યાં જઈ ચડ્યો. સુતારની સાથે તેને એક ભાઈબંધ હતો. તેને સુતારે વાત કરી કે અહિં વૃક્ષે ઘણા છે માટે કઈક વખત વાત, લાકડાં કાપીને લઈ જઈશું. વૃક્ષે વાત સાંભળીને ફફડી ઉઠયા કે આપણું આવી બન્યું. પણ એક અનુભવી ઝાડ હતુંતેણે કહ્યું કે જે આપણામાં સંપ હેાય તે ડરવાનું કાંઈ કારણ નથી. સુતાર કુહાડી લઈને એક દિવસ આ પણ એકલી કુહાડી શું કરે? તે અણઘડ હતા. કુહાડીથી વૃક્ષો કાપી શકાય નહિ. એમ ને એમ આવે ને જાય પણ કાંઈ વળે નહિ. છેવટે એણે એક અનુભવીને પૂછ્યું. તેણે કહ્યું કે એકલી કુહાડીથી કાંઈ ન થાય, તેમાં લાકડાને હાથે જઈએ. સુતારે લાકડાને હાથે નાખ્યો ને પછી ઝાડને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તારા માં સ કલી કે જ 9 Page #87 -------------------------------------------------------------------------- ________________ [૨] હિતચિંતન કાપવા માંડ્યા. ઘર ફૂટે ઘર જાય એ એનું નામ. આ સમજવા જેવું છે. કર્મને તેડવા હોય તે તેનું ઘર ફાડવાની જરૂર છે. તેને આત્માના પક્ષમાં લઈને પછી કર્મને તેડવા માંડવા. બાકી એમાંથી કઈ નહિ છૂટે ત્યાં સુધી આત્મા કાંઈ કરી શકશે નહિ. स्वजन भेदयित्वैव, प्रवेशः प्राप्यने परैः। भेदनात् प्राक् तु तमेव परोऽकिश्चिक। न किम् ? ॥ ८१॥ (૮૨) વક્રોક્તિ : આડા બેલ તા. ૧૭-૩-૫૪ કેટલાકને આડું બોલવાની આદત હોય છે. કેટલીક વખત મજાકમાં આ ડું બોલાય છે. અને કેટલીક વખત જુદી રીતે આ ડું બેલાય છે. મજાકમાં આડું બેલાય તે રંગના છાંટણાની જેમ ગમે છે. તેને સંસ્કૃતમાં વક્રોકિત કહેવામાં આવે છે. આ વકોકિત–આડું બોલવું એ એક ભાષાને અલંકાર છે, ભૂષણ છે. કાવ્યમાં એ કઈ કઈ સમય સુંદર દીપી ઊઠે છે. નીચેને એક સંવાદ તેનું સુંદર ઉદાહરણ છે. • એક પતિ પત્ની હતા. બનને ધર્મિષ્ટ હતા ને ગમતી હતા. તેઓ રહેતા હતા ત્યાં સત્તરમા શ્રી કુંથુનાથજીનું મંદિર હતું એક વખત તેઓ ગમ્મતે ચઢયા. પત્નીએ કહ્યું–સ્વામીનાથ! કુંથુને નમસ્કાર કરે. પતિએ કહ્યું–નાના જંતુ-કુંથુને કેણુ નમે? પત્ની-ના ના. હું નાના જંતુની વાત નથી કરતી. હું તે શ્રીદેવીના પુત્રને નમસ્કાર કરવાનું કહું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ક] પતિ–શ્રીદેવીને પુત્ર તે પ્રદ્યુમ્ન કામદેવ તેને આપણે નમસ્કાર કરવાને ન હોય, પત્ની–અરે પ્રદ્યુમ્નને કણ વાત કરે છે? હું તે સૂરના સુતની વાત કરું છું. પતિ–કણ સૂરને સુત ? શનિ? તે આપણને ન નડે. પત્ની-શ્રીદેવી માતાના અને સૂર રાજાના પુત્ર સત્તરમાં કુંથુનાથ ભગવાન છે. તેને નમન કરવાની વાત છે. પતિ–હા, હા. એને તે આપણે રાજ નમસ્કાર કરીએ. આ આડા બેલે કેવા સુંદર લાગે છે. આડું બેલવાનું મન થાય તે તેમાં પણ તવ નીકળે એવું બોલવું. પણ તુરછ બોલીને સમય બગાડ નહિ. કેમ આનંદમાં છે? એમ કાઈ પૂછે ને સામે જવાબ આપે કે ના, આનંદમાં નથી, મુંબઈમાં છીએ. કેમ ચાલે છે? એના જવાબમાં ચા નથી લેતા પણ દૂધ લઈએ છીએ એ બધું તુછ છે. એમાં કાંઈ તત્ત્વ નથી. એ બધા અલંકારમાં આવે પણ અણઘડ કારીગરના ઘડેલા એ ભારભૂત, એ ગમે નહિ. સારા અલંકાર દીપાવે છે. અલંકાર તે અલંકાર. विनोदायापि वकोक्तिः, प्रौढभावेन योजिता । अलङ्कतिम ता सद्भिरन्यथा त्वनलङ्कति: ॥२॥ (૮૩) સુખ અને તેના સાધન તા. ૨૦-૩-૫૪ સુખની શોધમાં કેણ નથી? કર્મથી જેઓ નથી છટયા તેઓ સર્વનું મધ્યબિંદુ એક જ છે. સુખ : સુખ માટે સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ [૮૪] હિતચિંતન પ્રવૃત્તિઓ કરાય છે. તે વસ્તુ શું છે. તે પ્રવૃત્તિઓ કરનારાઓમાંથી મેટે ભાગે કઈ જાણતું નથી, જાણે છે તે તે કેઈ વિરલા જ, સુખને જાણ્યા પછી તે મેળવવાના સાધને કયા છે? તેમાં પણ ઘણે ગોટાળે છે. એ ગેટાળામાં ફસાએલા જીવોએ તે તે સાધને નકકી કરવાની ખાસ જરૂર છે. ૧. આત્માની સ્વતંત્રતા એ સાચું સુખ છે. ૨. આત્માની કર્મ અધીનતા એ દુ:ખ છે. ૨. આત્માને કર્મો કરી આપેલી સગવડ એ બનાવટી સુખ છે. ૪. આત્માને બનાવટી સુખમાં ઊભી થતી અડચણે એ બનાવટી દુ:ખ છે. ૫. કર્મોથી હળવે કરવા માટે આત્મા જે સાધને સેવે છે તે સુખના સાચા સાધને છે. તેમાં આત્માની અંદરની શુદ્ધ પરિણતિ એ મુખ્ય છે. આત્મા કર્મથી ભારે બને એવા જે સાધને તે સુખના નથી પણ દુઃખના છે. આ છે સુખ અને તેના સાધનેનું રહસ્ય. सुख कर्माधीन भवति भवचक्रे विचरतां, न सौरव्यं तद् यस्माद्विकलयति चैतन्यमभितः । यदेवस्वाधीन निरवधि निरन्त' निरुपम, यतन्ते धीमन्तस्तदिह सुखमाप्तुं प्रतिपलम् ॥ ३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ હતચિંતન [૮૫] (૮૪) બધું છે પણ એ એક નથી તા. ૨૧-૩-૫૪ શરીર સુંદર અને સશક્ત છે. ઇન્દ્રિયે સાજી અને નરવી છે. પરિવાર વફાદાર છે, નેહાળ છે. સગાસંબંધીઓ મીઠે સંબંધ રાખે છે. મિત્રે માયાળુ અને વિશ્વાસુ છે. મન મજબૂત અને સમજુ છે પણ જીવન જીવવું ભારે થઈ પડયું છે. બીજાને અળખામણુ જેવા લાગીએ છીએ. દેખીને સામે પાસે નથી આવતે પણ દૂર ભાગે છે. પરાણે જઈએ છીએ તે આવકાર નથી મળતો પણ જાકારે મળે છે. આ બધું કેમ થાય છે. જીવનમાં શેની ખામી છે કે આમ ઊલટું થાય છે. ખામી એ છે કે પાસે વસુ નથી, લક્ષમી નથી, ધન નથી, પૈસા નથી. એ હોય તે બગડતે મામલે સુધરી જાય. વસુ આવે એટલે પશુ મટી માનવ, દાનવ બની જવાય પણ એ આવે શી રીતે ? લક્ષમી કેમ નથી મળતી ? શુ ઉદ્યમની ખામી છે? સાચા વ્યાપાર કર્યા પણ સફળતા ન મળી ત્યારે ખામી શી છે? નથી સમજાતું. કેમ ન સમજાય? એ ટન છુટે ત્યારે સમજાય કે ખરી ખામી લક્ષ્મીની નથી પણ ખામી છે ધર્મની, ગમે તેટલી લક્ષ્મી અને બધું હોવા છતાં જે ધર્મ નથી તે કાંઈ નથી. થોડું જે દેખાય છે તે થોડા વખત માટે. લક્ષ્મી કે તેના જેવું બીજું ઓછું હશે, નહિ હોય તો ચાલશે. જે ધર્મ હશે તે ધર્મના બધા દાસ છે. ધર્મથી બધા ખેંચાઈ આવે છે. બધું છે પણ એક નથી–ધર્મ નથી તે કાંઈ નથી. ધર્મ છે તે બધું છે. अस्ति सर्व, धनं नास्ति, नास्ति किमपि शिष्टपे । धर्माधीन धन तस्मा-द्धमें सर' समस्यति ॥ ८॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] હિતચિતન (૮૫) ધ્યેય તા. ૧૨-૩-૫૪ જે કાંઇ કરવામાં આવે છે તેની પાછળ કોઈ ને ક્રાઇ ધ્યેય તેા હાય છે, પણ તે ધ્યેય ખરાખર છે કે નહિ અને જે કરવામાં આવે છે તેથી તે ધ્યેય સિદ્ધ થાય છે કે નહિ તેના વિચાર છે! થાય છે. એ વિચાર ઘણા જરૂરી છે. એ વિચાર વગરની પ્રવૃત્તિએ મૂઢ છે. ધ્યેય સામાન્યપણે રાખી શકાય છે અને વિશેષતાથી સમજીને રાખી શકાય છે પણ ધ્યેય નક્કી કરવું જરૂરી છે. ધ્યેય ઊભુ રાખવું. મુખ્ય ધ્યેય પરમ પદનું કે જે પરમાચ્ચ છે તેનુ રાખવુ, તેને અનુરૂપ ખીજા વચલા ધ્યેયે અનેક રાખી શકાય છે પણ આખરી છેવટનુ તે પરમ પદ-માક્ષનુ ધ્યેય હૈાય કારણ કે તે કરતાં બીજું કેઇ ઉચ્ચ નથી એટલે જ્યાં સુષી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી ચિત્ત ડામાડાળ થતું નથી. ધ્યેય સ્થિર હેાય એટલે યાંન પણ સ્થિર થાય છે. તે ધ્યેયને સિદ્ધ કરનારા આત્માઓને આદર્શ રાખવા એટલે ધ્યેયના સબંધમાં ચિત્તની ચ ંચળતા દૂર થાય. વિશિષ્ટ આત્માઓનું પણ એ જ ધ્યેય હતુ. એટલે એ ધ્યેય રાખવાથી આત્મા વિશિષ્ટ અને છે. ધ્યેય ઊંચું રાખા અને તેની સિદ્ધિ માટે સતત યત્ન કરા. ध्येय यस्य भवेच्छुद्ध शुद्ध सर्व तदीयकम् । ध्येयेन विकलो लोके, कर्मठोऽपि विनश्यति ॥ ८५ ॥ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૪૭] (૮૬) એને વધતા વાર નથી લાગતી તા. ૨૩-૩-૫૪ મનગમતી વસ્તુ હોય કે ન હોય પણ કેટલીક વસ્તુઓ એવી છે કે તે એમ ને એમ વધતી જાય છે. થોરની માફક એ વધે છે. વધી ગયા પછી તેમાંથી છૂટવું સહેલું નથી પણ ઘણું જ મુશ્કેલ છે. કૂદકે ને ભૂસકે વધી જતી એવી ચાર ચીજથી ખાસ ચેતવા જેવું છે. પ્રથમ જ ચેતી જનાર બચી જાય છે અને બેદરકાર રહેનાર મરે છે. તે ચાર આ છે. ૧ દેવું. ૨. ગુમડું. ૩. અગ્નિ. ૪. કષાય. ૧ દેવું થોડું છે. કાંઈ ચિંતા જેવું નથી એમ વિચારી કાળજી વગરના માણસો આખા ને આખા દેવામાં ડૂબી જાય છે. પછી તે સંપત્તિ ગુમાવે નહિં તે આબરૂ ગૂમાવે ફક્ત એક રૂપિયાનું દેવું વ્યાજ સહિત સે વર્ષે કેટલું થાય એ ગણવાથી ખબર પડે કે દેવું કેમ વધે છે. - ૨. નાની ફેડલી થઈ હોય. મટી જશે એમ માની લેવાય પણ એ વધતાં એવો વધી જાય છે કે અંગ આખું કપાવી નાખવું પડે છે. સેંકડે એવા પ્રસંગે બન્યા છે ને બને છે 3. અગ્નિના એક તણખામાંથી મોટી મોટી આગ સયાના બનાવે અજાણ્યા નથી. ૪. કષાય શરૂમાં ન લાગે. કોધ કે માન, માયા કે લે મ પણ તે વધતે વવત ભયંકર નીવડે છે. શરૂમાં જ. એને દાબી દેવાં જોઈએ. ઘરમાં પેસીને તેઓ ઘરને કબજે મેળવી લે છે. એટલું જ નહિ ઘર ખેદાનમેદાન કરી મૂકે છે મશ્કરીમાંથી રાજ્યના રાજ્ય કષાયને કારણે નાશ પામી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] હિતચિંતન ચારેથી ચેતવું અને પહેલેથી જ તેને વધવા ન દેવા પણ દાખી દેવા. अणयोवं वणयो', कसायथोव च अग्गियोवं च । न हु मे वीससियवं, थोव पि से बहुं होई ॥ ऋणं व्रणं कषायोऽग्नि-लध्वपि चिरमेधते । तस्मास्तदविलम्बन, विध्वंसयति सात्विकः ॥८६॥ (૮૭) વિશ્વાસ કરતા નહિં તા. ૨૬-૩-૧૪ કેઈની પાસે કામ લેવું એ જુદી વાત છે અને વિશ્વાસ મૂક એ જુદી વાત છે. પોતાનું કામ કરાવવા માટે જુદા અનેકની સહાય લેવી પડે પણ તેથી જેની પાસે કામ લેતા હોઈએ કે જેઓ પોતાના સ્વાર્થની ખાતર આપણું કામ કરી આપતા હોય તેમના ઉપર વિશ્વાસ મૂકી દે નહિ. જે વિશ્વાસ મૂક્યો તે મરાયા સમજજે. વિશ્વાસ ન રાખવા જેવા. ૧. કાયા. ૨. યૌવન. ૩. સગાસંબંધીઓ ૪. ધનદેલત એ ચારને ખાસ ઓળખી લેવા ને તેના ઉપર બરાબર તકેદારી રાખવી. તેને ભરોસે રાખશે તે ભલીવાર તે નહિ આવે પણ પૂરા નુકશાનીમાં ઉતરી જશે. ૧. કાયાની પાછળ કેટલું કરવું પડે છે અને તે પિતાની થતી નથી. ૨. યૌવન જોતજોતામાં ચાલ્યું જાય છે, તેના ઉપર દેખરેખ ન હોય તે ઉમાદે કરાવી બાજી ઊંધી વાળી દે છે. ૩. સગા વહાલાઓ સ્વાર્થ સધાતે હોય તે સારા; નહિતે કડવા ઝેર જેવા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૮૯] ૪. ધન, દેલત કેટલાં અનર્થ કરાવે છે, એ ક્યું નથી માટે જે બચવું હોય તે આ ચારથી ચેતતા રહેવું તેઓની પાસેથી કામ લેવું પણ તેને રવાડે ન ચડી જવું. તેને નોકર બનાવવા પણ શેઠ નહિ. આપણું કહ્યું તે કરે એવા કરવા પણ તેઓનું કહ્યું આપણે કરીએ એ વાત નહિ. પૂરી તકેદારી હશે, પોતપોતાના કાબુમાં હશે તે ઉપરના ચાર લાભ કરશે. નહિ તે તેઓ જેવા છે તેવું કરશે. शरीरं न विश्वासपात्रं कश्चिद् , नवा वैभव: संभवेद्भव्यभावः । तथा चिन्तयित्वा स्वसाध्ये विशेषात्, सता तत्परेणाशु भाव्य समन्तात् ॥ ८७॥ (૮૮) કાળજુ ઠેકાણે રાખજે. તા. ર૭–૩–૧૪ સમુદ્રને કાંઠે નાનું એવું વન હતું. તેમાં ઘણું વાંદરાએ રહે અને કિર્લોલ કરે. કાંઠે જાંબૂના ઘણા ઝાડ, તેના ફળે વાનર ખાય. તેમાં એક જાંબૂનું ઝાડ બરાબર સમુદ્રના કાંઠાની લગોલગ હતું. તેના ઉપર વાંદરાઓને નાયક મોટે વાંદરો રહે. બીજા કેઈની તાકાત નહિ કે તે ઝાડ ઉપર આવી શકે. તે વાંદરાને એક મોટા મગરમચ્છ સાથે સાથે દોસ્તી થઈ. વાંદરો અંબૂડાના ફળ મગરને આપે. એક વખત મગર શેઠા ફળ પિતાની સ્ત્રી પાસે લઈ ગયે ને વાંદરાની બધી વાત કરી. મગરની સ્ત્રીએ મગરને કહ્યું કે જે વાંદરે આવા મીઠા ફળે હંમેશ ખાય છે. તેનું કાળજુ કેટલું મીઠું હશે? માટે તમે તેને અહિં લઈ આવે. આપણે તેનું કાળજુ ખાઈએ. મગરે તેને ઘણી સમજાવી પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] હિતચિતન માની નહિ, પછી તે મગર કાંઠે આન્યા અને વાનરને પેાતાને ઘેર આવવા કહ્યું. વાનર ભાળવાઈ ગયા ને મગરની પીડ ઉપર ચડી ગયા. સમુદ્રમાં કેટલેક દૂર ગયા એટલે મગરે અધી સાચી વાત કરી. તારું કાળજું ખાવાની ઈચ્છા મારી સ્ત્રીને થઇ છે માટે તને લઈ જાઉ છું. વાનર ચેતી ગયા અને કહ્યુ કે એમાં શુ' મેાટી વાત છે મને પહેલેથી જ કહેવુ હતું. હું મારું કાળજું એ ઝાડ ઉપર લટકાવી રાખું છું. જો કહ્યુ હાત તેા લઇ લેત. ચાલેા હજી કયાં મોડું થયું છે લઈ આવીએ. મગરે વાત સાચી માની અને પાછા કાંઠે આવ્યા વાનર કૂદીને ઝાડ ઉપર ચડી ગયે। મગરે કહ્યું હવે ચાલ. વાનર કહે મૂખ ! કાળજુ તે કાંય બીજે મૂકાતુ હશે? તને જાબુ ખવરાવ્યા તેનું આ ફળ ? જા હવે. · જીવ વાનર છે. સંસાર સમુદ્ર છે, માહુ મગર છે. વાસના મગરની સ્ત્રી છે. સુખ એ જા'મૂ છે. ધર્મ તે વાનરતું કાળજી છે. ચેતે તે ખચે નહિ તેા વાસના ધને ખાઈ જાય. जीवा वानरसन्निभोऽथ मकरो मोहः पयेोधिर्भवा, 'जम्बूवृक्षफलं सुख' च हृदयं शाखामृगीय वृषः । मत्सीदारुणवासना तदुदितां वार्ता निशम्यादराद्, 'धर्माराधनतत्परोच्चमनसः सन्तोऽनिशं जाग्रति ॥८८॥ (૮૯) વિવેક વિવેક એ એક ગુણ છે. એ ગુણ જેમ જેમ ખીલતા જાય છે, તેમ તેમ દેોષ દૂર થતા જાય છે. વિવેક એટલે વહેં'ચણુ, ખરાખેાટાની સમજણ. આ કાર્યમાં આટલા લાભ છે ને આટલુ નુકસાન છે તેને યથાર્થ આપ. આ દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૯૧ ] ગણાય અને આ ગુણુ કહેવાય. આને સસ` સમાગમ કરવા લાયક છે અને આના સસગ ાડી દેવા જેવા છે એ સવ વિવેક જણાવે છે. જો એક વિવેક ગુણ જીવ રાખી લે, ખરાબર ખીલવે તે ભલે તેનામાં સેંકડો દોષો રહ્યા હાય પણ તેનાથી ડરવાની જરૂર નથી. દાષા બીજા કાઇથી ડરતા નથી. ફક્ત ડરે છે એક વિવેકથી. જો વિવેક જાગૃત હાય તા દાષા ધીરે ધીરે વિદાય લે છે અને ગુણી આવીને સ્થિર થઈ જાય છે. વિવેક જીવમાં આવે અને ખીલે તે માટે હંમેશાં સાંજે, રાતે અને સવારે પેાતાની પ્રવૃત્તિઓના સાચા ના નુકશાન વિચારવા. એ વિચારવાની ટેવ વધારવી. એ એટલે સુધી વધારવી કે પ્રવૃત્તિ કરતી વખતે પણ એ જાગૃતિ હાય, એવી સાચી જાગૃતિ ક્ષણે ક્ષણે રહે એ વિવેકનુ ટાચનુ' સ્વરૂપ છે. ભલે પ્રવૃત્તિમાં ભૂલ આવી જાય પણ તેને વિવેક કરવામાં ભૂલ ન આવવી જોઈએ. કદાચ અણુસમજથી કે ગેરસમજથી. કેાઇક વખત પ્રવૃત્તિઓને વિવેક કરવામાં જીવ ભૂલ કરી બેઠા હાય તા ખીજા વિવેકી આત્માત્માને પોતે કરેલા વિવેક જણાવવા. જો તે વિશિષ્ટ વિવેકી આત્માએ તેને બરાબર કહે તે ખરાખર, નહિ તે તે સમજાવે તે પ્રમાણે સુધારા કરતા જવું. જો એક વિવેચક્ષુ મળી જાય તે અનાદિના અધાપેા ટળી જાય. विवेकनयन' यस्य स एव पटुलोचनः । यस्य तन्नास्ति सोऽक्षिभ्यां नेवाभ्यां पश्यन्नपि न यश्यति ॥ ८९ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૯ર ] હિતચિંતન (૯૦) શત્ર અને મિત્ર તા. ૨૮-૩-૫૪ આપણું ખરાબ કરે તેને આપણે શત્રુ કહીએ છીએ અને આપણું સારું કરે તેને આપણે મિત્ર કહીએ છીએ. જીવ પિતાનું ખરાબ કોણે કોણે કર્યું છે તેની જેટલી ગણત્રી કરે છે તેટલી પોતાનું ભલું કોણે કેણે કર્યું છે તેની ગણત્રી કરતું નથી. ખરાબ કરનારને દાઢમાં રાખીને તેને બદલે લેવાના અવસરની રાહ જોયા કરે છે. અને પ્રસંગ આવે સામાને ઘાટ ઘડી નાખે છે. પરિણામ પિતાની તરફેણમાં આવે છે ત્યારે કૂલાય છે. જે બાજી ઉંધી વળી જાય, સામે માથાને મળે તે અંદરને અંદર સમસમી જાય છે. આમને આમ તેનું પરિભ્રમણ ચાલ્યા કરે છે. પણ જીવની મોટામાં મોટી ભૂલ, અણસમજ અને ગેરસમજ એ છે કે તે બીજાં મારું ખરાબ કરે છે. એમ માને છે. ખરી રીતે એમ નથી. પિતાનું ખરાબ કરનાર પોતે જ છે પિતે ખરાબ કર્મો કર્યા છે, પાપથી ભારે બન્યું છે. તેના ફળ તેને ભેગવવા પડે છે. બીજે તે તેમાં ફક્ત નિમિત્ત બને છે. એ જ પ્રમાણે ભલાઈમાં પણ બીજ નિમિત્ત છે. પિતે જ પોતાને શત્રુ છે અને પોતે જ પોતાને મિત્ર છે. ઊંધા કર્મો કરનાર આત્મા પિતાને શત્રુ છે. અને સવળા કર્મો કરનાર આત્મા પિતાને મિત્ર છે. કુછંદે ચડી જઈને લાખે અને કરોડોની સંપત્તિ ગુમાવી બેસે ને ભિખારી બને તેમાં બીજું શું કરે કુછંદે ચડેલે જીવ પુરુષ પોતે જ પોતાનું નુકશાન કરે છે. અને સારા ઉદ્યમ કરનાર કમાઈને શ્રીમંત બને છે. ભલેને કેઈની પણ સહાય ન હોય. એ જ પ્રમાણે જીવ માત્રનું છે. નિમિત્ત વશ કષાયે જાગે છે પણ ખરા શત્રુ એ છે ને તેની સામી બાજુ મિત્ર છે. આટલું મજબુત હૃદયમાં કોતરી રાખવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૯] ગુન સુર્ય નિઃ-ગાલ વુિમન: I स एव स्वात्मनो मित्र. धर्म सम्बक चरन् वरम ॥१०॥ (૯૧) જે રાતદિવસે જાય છે તે પાછા આવતા નથી તા. ૨૯-૩-૫૪ દિવસ પુરે થાય છે ને રાત પડે છે અને રાત પૂરી થાય છે ને દિવસ ઉગે છે. દિવસ અને રાતનું એમ ચક અટક્યા વગર ચાલ્યા જ કરે છે. વીતી ગયેલા દિવસે અને રાત્રિઓ પાછી ફરતી નથી પણ તે ગયેલા દિવસે અને રાત્રિઓમાંથી કોઈ કોઈ દિવસ અને કઈ કઈ રાત જીવનભર ન ભૂલી શકાય એવા બની જાય છે. એ દિવસ અને એ રાત ગમે ત્યારે આબેહૂબ નજર સામે તરવર્યા જે યાદ આવી જાય છે એવા દિવસ અને રાત છે. તેમાં બે પ્રકાર છે. એક સુખના દિવસ અને રાત, બીજા દુઃખના દિવસ અને રાત. સુખના દિવસ-રાત, જીવને સંભારતા આનંદ આવે છે. અને દુઃખના દિવસ-રાત સંભારતા જીવને દુઃખ થાય છે. ભલે પછી તે સુખ અને દુ:ખ પિતાના મનના માન્યા હોય પણું આ સુખ અને દુઃખના દિવસ સત કરતાં પણ જીવને માટે વારંવાર યાદ કરવા લાયક દિવસરાત એ છે કે જે દિવસરાતમાં આત્માને અજવાળે એ પ્રસંગ મળી ગયું હોય, બની ગયેલ હોય. આત્મા જેમાં પિતાનું દર્શન કરે એવા દિવસરાત દુર્લભ છે. ગયેલા દિવસરાત પાછા ફરવાનાં નથી. એટલે તે ગયેલા દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ { ૯૪] હિતચિંતન અને રાત્રોમાંથી જે દિવસરાત એવા ગયા હોય તે વારંવાર યાદ કરવા અને આવતા દરેક દિવસ રાતને તેવા ચિરસ્મરણય કરવા તત્પર રહેવું. લાખે નિષ્ફળ દિવસ રાતમાં એક ક્ષણ જ એવી સાંપડે છે અને નથી પણ સાંપડતી. નથી સાંપડતી ઘણાને અને સાંપડે છે કેઈક ભાગ્યશાલીને જ. એટલે ગયેલાને અફસેસ કરીને બેસી ન રહેતાં આવતા દિવસરાતને સફળ કરવા માટે સજાગ બનવું. सत्वर बासरो याति, प्रवात्येवं विभावरी । નાણાન્તિ તે પુનતા, વિમાળે હિત રેર ૨૩ (૨) વાવેતર તા. ૩૧-૩ ૫૪ વાવેતર એટલે ખેતરમાં બી વાવવામાં આવે છે તે એ બી વાવવાની ક્રિયા જેવી તેવી નથી. ખેતરમાં એમને એમ બી નાખી દેવાથી કાંઈ ફળ મળતું નથી તેને માટે ખેતરને પ્રથમ સાફ કરવું પડે. તેમાંથી કાંટા કાંકરા પત્થર વગેરે જે પાકને નુકશાન કરનાર છે, તે દૂર કરવા પડે. ખેતરમાં પાકને ચગ્ય સારું ખાતર નાંખવું પડે વખત આવે એટલે ખેતરને ખેડવું પડે. પછી જે પ્રકારના બી વાવવાના હોય તેની રીત જાણવી જોઈએ કેઈ બી ઊંડું વવાય તે સારું ઊગે. કોઈને માટે કયારા કરવા જોઈએ તો કોઈ એમને એમ ખીલે. આ સર્વને પૂરો ખ્યાલ રાખીને બીજકની વાવણી થાય છે. જેવા આ ધાન્ય બીજકે છે તેવા ગુણરુપી બીજકે છે. એ બીયારણ ઘણું મેંઘુ મળે છે એના વાવેતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન ૯૫ ] ખૂબ જ કાળજી રાખવી પડે છે. વિશ્વ સુખી છે ને એ ગુણને પાક ઉતારે છે. તેને લઈને તેમાં જુદા જુદા ગુણોને પાક જુદે જુદે સ્થળે ઉપજે છે. એક બીજા દેશે જરૂર પૂરત એ પાક બીજેથી ખરીદે છે. અને કાર્ય ચાલે છે. પણ તેથી આનંદિત થવાની કે સંતોષ માની લેવાની જરૂર નથી. જરૂરી પાક પોતાને ત્યાં ઉત્પન્ન થાય ત્યારે જ પરતંત્રતા ટળે. પણ જે બધા આળસુ થાય તે ભૂખે મરે. ગુણના વાવેતરના સંબંધમાં આ બેદરકારી બહુ જોવામાં આવે છે. જ્યાં થોડું ઘણું વાવેતર થાય છે તે પણ રીત-પદ્ધતિ જાણ્યા વગર જ્યાં વાવેતર કરવાનું છે, ત્યાં બરાબર છે કે નહિ. પાકના વિરોધી તો કેટલા છે, તે કેમ દૂર થાય વગેરે બાબતમાં વાવેતર કરનારા બેદરકાર રહે છે. અને ગુણનું વાવેતર કર્યાને સંતોષ માને છે. પણ પાક બરાબર ઉતરતે નથી એ સ્પષ્ટ છે. તેથી તે ગુણને દુકાળ વારંવાર પડે છે. ને પ્રજા પીડાય છે. એ કાળજીપૂર્વક દૂર કરીને હવે ગુણનું વાવેતર સારી રીતે કરવાની જરૂર છે. दोषोत्करमपाकृत्य, संस्कृत्य बहुयत्नतः । आत्मक्षेत्रे वपेद्धर्म-बीज यथोत्तम फलेत् ॥१२॥ (૯૩) વાડ-રક્ષણ તા. ૧-૪--૫૪ ખેતરને ફરતી પાકના રક્ષણને માટે વાડ કરવામાં આવે છે. વાડ જેટલી મજબૂત એટલું પાકનું રક્ષણ સારું થાય છે. વાડ વગર પાકને નુકશાન પહોંચે છે. એટલે ઉંચી જાતને પાક હોય તેટલું તેનું રક્ષણ મજબૂત અને કાળજી ભર્યું કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ હિતચિતન સારા સારા ગુણાના રક્ષણને માટે પણ વાડની ખાસ જરૂર રહે છે. ગુણુ મેળવ્યા પછી તેના રક્ષણની જે કાળજી કરવામાં ન આવે તે ગુણના નાશ કરનારા ઘણા છે. ડગલે ન પગલે ગુણને નાશ કરનારા છે. તે નાશક તત્ત્વાથી ગુણને અચાવવા માટે ગુણને ફરતી વાડ કરવી જરૂરી છે. વાડના જુદા જુદા પ્રકારે હાય છે. અમુક જાતની વાડ અમુક પ્રકારના પાકને માટે કામ ન લાગે તેજ પ્રમાણે ગુણના રક્ષણને માટે જુદી જુદી વાડ થાય છે. બ્રહ્મચર્યના રક્ષણને માટે એક એ વાડ નહિ પણ નવ નવ વાડ છે. વાડને કેટ લાક અણુસમજી માણુસે। બંધન માને છે પણ એ તેમન ગંભીર ભૂલ છે. સેાનું, રૂપું, હીરા, માણેક વગેર કિ'માં પદાર્થા તિજોરીમાં રક્ષણ કરવા માટે મૂકવા એ બંધન નથી પણ સાચવણી છે. ગુણુની સાચવણી માટે નિયમન રાખવા એ બધન નથી પણ રક્ષણ છે. સ્વછંદમાં આગળ વધતી પ્રજાએ ગુણાના રક્ષણ માટે કરવામાં આવેલા વાડ જેવા નિયમના તાડવા માંડ્યા, તેનું પરિણામ આજે ગુણા લુંટાઈ ગયા છે ને લુંટાઈ રહ્યા છે તે ચાકખુ' દીવા જેવુ દેખાય છે. ગુણા સાચવવા હૅાય તેા મજબૂત નિયમનાને વફાદાર રહેા ને તેને વાડ સમજીને ગુણેાને ખીલવે. गोपायन्ति स्वमतुल महे। गुप्तिगुप्त चरित्वा j धीरात्मानः कथमपि न तद् दुष्टसात् कारयन्ते । सम्यक् सव' समभिलषता मोहमायाप्रपश्चाद् दूरे भूत्वा नवविधमहागुप्तिसङ्गोपनीयम् ॥ ९३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૯૭] (૯૪) વિજળી પડી તા. ૧-૪-૫૪ એક નાનું ગામ હતું. તેને પાદર નાની પણ સજીવન નદી વહેતી હતી, નદીને કાંઠે કાંઠે થોડે દૂર એક મંદિર હતું. સાંજે નદીને કાંઠે ઘણુ માણસે હરેફરે ને આનંદ કરે, ગામમાં ભણેલા ગણેલા પણ હતા; તેમાં સાત મિત્ર હતા. કઈ વકીલ હતા તે કઈ ડોકટર હતા તેમાં એક ક્રિયાકાંડી ચૂસ્ત બ્રાહ્મણ હતા, તે બધા સાતે જણા સાંજે ફરવા નીકળે ને મંદિર સુધી જાય ત્યાં ઓટલે બેસીને વખત થતાં પાછા ફરે. એક દિવસ સાતે ત્યાં ગયા. ગયા ત્યારે વરસાદના કોઈ પણ ચિન્હ ન હતા, પણ પછી ધીરે ધીરે વરસાદ શરૂ થયે ને મૂશળધાર વરસાદ વરસવા લાગ્યું વિજળી શરૂ થઈ સાતે જણા મંદિરે પહોંચી ગયા ને વરસાદ શાંત થાય તેની રાહ જોવા લાગ્યા. પણ વિજળી ને વરસાદનું જોર વધતું ચાલ્યું. ને બરાબર ઠેઠ મંદિરની સામે ઠેઠ જમીન ઉપર વિજળી પડે ને ચાલી જાય, જેનારને લાગે કે વિજળીને મંદિર ઉપર પડવું છે પણ પડી શકતી નથી. બેઠેલા સાતે જણને પણ એમ લાગવા માંડયું કે આપણે સાતમાંથી કેઈ એકને વિજળી લઇ જવા માગે છે પણ કેને લઈ જવા માંગે છે તે સમજાતું નથી એટલે આ સામે દસ ડગલા દૂર એક ઝાડ છે તેને આપણે વારાફરતી અડી આવીએ. એક પછી એક ઝાડને અડવા ગયા અને પાછા આવી ગયા. જેઓ જઈ આવ્યા તેઓ પિતાના મનમાં સંતોષ માનતા હતા કે આપણને વિજળી ભરખવાની નથી. છેવટે સાતમાં શાસ્ત્રીજી બાકી રહ્યા હતા, બધાએ ધાયુ કે જરૂર શાસ્ત્રીજી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ [૯૮) હિતચિંતન વિજળી પડશે. શાસ્ત્રીજી ત્યાંથી ઈષ્ટદેવને યાદ કરતા કરતા ઝાડ પાસે આવ્યા. ઝાડને અડીને પાછા ફરવાને બદલે સીધા ગામ તરફ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા નહિ ત્યાં મંદિર ઉપર વિજળી પડી અને બાકીના છએ જણને લઈ ગઈ. આ બનેલી વાત છે. અને લાંબા સમય થયો નથી. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાં શેમાં સુખ છે તેનું માર્ગદર્શન આ વાત કરાવે છે; એકનાં પુણયે નાવ તરી જાય છે. ત્યાં કઈ એકનું પાપ છે એમ માનવાની ભૂલ ન કરવી એથી અનર્થ થાય. શ્રી વીર પરમાત્માના જીવનમાં પણ નદી ઉતરવાને પ્રસંગ એ આવે છે માટે કોનું પુણ્ય કામ કરે છે. આ વિશિષ્ટ જ્ઞાન સિવાય ગહન કેયડો છે. भाग्य चेत् प्रबलं जनो निजपरान् रक्षत्यर साध्वंसात् , सद्भाग्याद्भवतीह धार्मिकमतिः सर्वेष्टिसम्पादकः । दौर्भाग्य यदि जागृत भवति तद्, रक्षाऽपि दुरे भवद्, मित्रयन्मुनिसम्मितैरशनिकाभावोऽनुभूतो द्विधा ॥ १४ ॥ (૫) ત્રણ મિત્રો ૧-૪-૧૪ એક મંત્રી હતા તેને બે સ્ત્રીઓ. રાજાના મંત્રી ઉપર ચારે હાથ. મંત્રી સર્વ વાતે સુખી ગણા. તે બેમાંથી એક સ્ત્રીને પરિચય વધુ કરતે. બીજી સ્ત્રી પાસે તે કઈ કઈ વખત જતે આવતું. બીજી સ્ત્રી સમજુ હતી; ડાહી હતી; તેને પેલી સ્ત્રી પર ઈષ ન હતી પણ પિતાને પતિ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૯૯ ] પરિચયથી દુ:ખી થશે એમ તે માનતી હતી. એકવાર મંત્રી પેાતાની પાસે આયેા. ત્યારે તેણે કહ્યું કે-‘તમે કાઇક મિત્ર કરે।' મંત્રીએ કહ્યુ કે મારે મિત્ર છે. હુંમેશા તે મારી સાથે રહે છે, તેનું નામ મેં નિત્ય મિત્ર શખ્યુ છે. સ્ત્રીએ કહ્યું' કે એ નહિ બીને કોઈ મિત્ર કરેા. ત્યારે મ`ત્રીએ કહ્યું કે ખીજો પણ મારે પમિત્ર નામે મિત્ર છે, વાર તહેવારે તે મને મળે છે સ્ત્રીએ કહ્યું કે તમે કહ્યા તે અને મિત્રા સ્વાર્થી છે. તમે એક ત્રીજો પ્રણામ મિત્ર કરે; એ ત્રીજા મિત્રને ભલે તમે કોઈક વખત મળજો; પણ મળે। ત્યારે માયા ન કરતા ખરા હૃદયથી તેની સાથે મૈત્રી રાખો. સ્ત્રીની વાત મંત્રીને રુચિ અને તેને ત્રીજો પ્રણામ મિત્ર કર્યાં. મ`ત્રી એક વખત ગુન્હામાં આવ્યે અને રાજા તેના ઉપર કેપ્ચા. મત્રીએ પહેલા મિત્રને રાજાના કાપની વાત કરી. ત્યારે તે તે જાણે ઓળખતા જ ન હાય તેમ લાંબે થઈને સૂઝે. બીજા મિત્રને મેલાવીને વાત કરી ત્યારે તેણે કહ્યું કે બી જી કાઈ કામ બતાવે પણ આ રાજીના દથી છેાડાવી શકાય તેમ નથી. છેવટે ...મત્રા ત્રીજા મિત્ર પાસે ગયા. તેણે મંત્રીને આશ્વાસન આપ્યું, મત્રાને દૂર દૂર aઈ ગયા ને છેવટે એવી રીતે રાખ્યું કે રાજા તેને ઓળખી પણ ન શકે, એમ કરીને જ્યાં રાજાની ખીલકુલ સત્તા ચાલતી ન હતી ત્યાં તેણે મંત્રીને મોકલી આપ્યા. જીવ એ મંત્રી છે. દુર્બુદ્ધિ અને સદ્ધિ એ મત્રીની સ્રી ક્રમ એ રાજા છે, કાયા એ નિત્યમિત્ર છે, સગાસ’બધી એ પમિત્ર છે અને ધર્મ એ પ્રણામ મિત્ર છે. મૃત્યુ એ રાજદંડ છે. મૃત્યુ આવે છે ત્યારે કાયા કારમી થઈને લાંબી પડી રહે છે. સગાં વ્હાલાએ શેાકરીને બેસી રહે છે. એક ધમિત્ર તે વખતે આશ્વાસન આપે છે. જીવને દેવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com · Page #105 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦ ] હિતચિંતન ગતિ આદિમાં લઈ જાય છેમનુષ્ય ગતિમાં લાવે છે. સાધુપણું અપાવે છે, કે જ્યાં કર્મનું ચાલતું નથી ને છેવટે કર્મની સત્તા વગરના મોલમાં મોકલી આપે છે. ત્રીજે મિત્ર કરજો ને પરમ સુખને વરજે. मित्राणां त्रितयं वपुः प्रथम बन्धुद्वितीयं मतं, सधर्मो हि तृतीयमित्रममलं', यत् सर्वत:-शंकरम् । सन्मत्या प्रियया हित निगदितो जीव: प्रियः सौहृद, धर्मेणाशु विधाय शुद्धमनसा त्रस्तोऽपि सुस्थोऽभवत् ॥ ९५ ॥ (૯૬) કડવાશ દૂર કરે તા. ૪-૪-૫૪ મનમાંથી, વચનમાંથી અને વર્તનમાંથી કડવાશ દૂર કરવી જોઈએ એમ બધા માને છે. એ કડવાશનું પરિણામ બીજાને માટે ખરાબ આવે છે એમ નહિ પણ પિતાને માટે પણ ખરાબ આવે છે. કારેલા ને કાકડી કડવાશ દૂર કરીને ખાવામાં આવે છે. તે મીઠા લાગે છે, એ કડવાશ દૂર કરી શકાય એવી છે. પણ કડવી તુંબડીની કડવાશ દૂર કરી શકાતી નથી. કારેલા, કાકડી અને કડવી તુંબડીની માફક ધનમાં પણ કડવાશ ભરી છે એ કડવાશ દૂર કરીને તે વાપરવામાં આવે તે તે મીઠું લાગે. કેટલુંક ધન કડવી તુંબડી જેવું હોય છે; તેની કડવાશ દૂર કરી શકાતી નથી. જે ખાય તે મરે; એવા ધન તે ન ખાવા અને ન ખવરાવવામાં જ મજા છે. બાકી કડવાશ દૂર કરી શકાય એવા ધનની પણ કડવાશ દૂર કરીને વાપરવામાં મજા એટલે મન, વચન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૧૦૧] વતન ને ધનની કડવાશ દૂર કરવાની રીતે શિખી લેવી ને કડવાશ દૂર કરવી. मनसो वचसा विधितो विभवा निखिलां कटुतां नयतानिधनम् । यदि कामयसे सकलं मधुर, कटुतां परिहतुमर त्वरताम् ॥ १६ ॥.. (૭) જુસ્સાનો ઉપયોગ કઈ તરફ તા. ૫-૪૫૪ એક આરબ એક ગામડામાં એક શેઠને ત્યાં નોકરી કરે. રાત્રે જાગવું અને ચેકી કરી ધન માલ મિલકતનું રક્ષણ કરવું એ એનું કાર્ય. આરબ પૂરેપૂરે વફાદાર. એક વખત તે ગામથી એક જાન લગ્ન કરવા માટે થોડે દૂર બીજે ગામ જવાની હતી; રસ્તે થોડો વિકટ હસે, માર્ગમાં ચાર લુટારૂઓને ભય હતો એટલે જેની જાન હતી તેણે શેઠ પાસે આરબની માગણી કરી ને શેઠે આરબને મોકલ્યા. એક આરબ એટલે કાંઈ ભય નહિ એવે એ બહાર. જાન ચાલીને ભયવાળા સ્થાને આવી પહોંચી. ત્યાં ચાર પાંચ બુકાની બાંધીને બેઠા હતા. જાનવાળા શેઠે જોયું કે આગળ ભય છે એટલે તેણે આરબને કહ્યું કે ચોરે બેઠા છે, તમે તૈયાર થઈ જાવ, આરબ કહે શેઠ, જુસ્સા ઉતર ગયા હૈ અબ કયા હોગા? વાણી વિચારમાં પડી ગયો કે આને ભરોસે તે બીજા કોઈને સાથે લીધા નથી ને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ [૧૨] હિતચિંતન કહે છે કે જુસ્સો નથી હવે શું કરવું? આરબને ઘણે સમજાવ્યું. કહ્યું કે તું આગળ થા, અમે બધા તને મદદ કરીશું, પણ તે કઈ રીતે ઉઠો નહિ. છેવટે વાણીએ બુદ્ધિ ચલાવી ને આરબને ગાળ દઈને તમારો મારીને કહ્યું કે ઝાલા ! તને સાથે શા માટે લીધે છે. અત્યારે ખરે વખતે કહે છે કે જુસ્સે નથી આવતે વાણીયે એમ કહ્યું ને આરબે ખંજર કાઢયું ને વાયાને મારવા ઉ. વાણીયે હળવે રહીને કહ્યું કે, અહિં નહી, આ ચોરોને નસાડવામાં આને ઉપગ કરે. હવે જુસે આવી ગયો છે; ને આરબે જુસ્સાથી ચેરેને ભગાડી મૂક્યા વાણીયાની બુદ્ધિના વખાણ કર્યા. એ પ્રમાણે પ્રજામાં બુદ્ધિ, વિચાર શકિત, જિજ્ઞાસા સ્કૃતિ, ચતુરાઈ વગેરે આવ્યા છે, વધ્યા છે પણ પણ તેને ઉપગ ક્યાં કરવાનું છે તે નથી આવ્યું એ એ સમજાઈ જાય તે ઘણે લાભ થાય. शौर्य पतन्द्रमभूच्चेत्, कर्मवसाय तर्हि संयोज्यम् । શકવિ પરિવજ ચા તન હિ કપિ . ૨૭ (૮) ભાગ્ય અને દેવ તા. ૬-૪-૫૪ બે દેવે વચ્ચે એક વખત વાહ થયે. એક કહે કે આપણે ધારીએ તે કેઈને પણ સુખી ને ન્યાલ કરી શકીએ. બીજે કહે કે સામાનું ભાગ્ય હોય તે આપણે આપણી શક્તિ પ્રમાણે સામાને સુખી કરીએ, નહિ તે નહિ. બંને ખૂબ વિવાદે ચડયા. તેમાં એક સમ્યગદષ્ટિ હતું. બીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૧૩] મિથ્યાદષ્ટિ હતે છેવટે સમ્યગદષ્ટિ દેવે કહ્યું કે, આમ વિવાદ કરવાથી અંત નહિ આવે; ચાલે પરીક્ષા કરીએ. પહેલા વારો તારે; બંને પૃથ્વી ઉપર આવ્યા. એક ગામને પાદર એક ખેડૂત રહે, તેના પરિવારમાં પે. તે તેની સ્ત્રી અને એક જુવાન દિકરે. ત્રણે જણ પોતાના ખેતરે જાય, મહેનત કરે ને પેટ ભરે. પહેલા દેવે એ ત્રણેને પૈસાદાર અને ખૂબ સુખી કરવાનું કહ્યું તેના ખેતરની પાસે ત્રણ મોટા રત્નના ઢગલા મૂક્યા. ઘરેથી ત્રણે જણા નીકળ્યા. ત્યારે તેમને વિચાર આવ્યું કે આપણે આંધળા થઈશું. ત્યારે કેમ ચાલશે, વિચાર કરીને ત્રણે જણાએ આંખે પાટા બાંધ્યા ને ખેતરે પહોંચી ગયા. જોયું તે બરાબર પહોંચી ગયેલા. એટલે ખુશ થયા ને કહેવા લાગ્યા કે, આપણે આંધળા થઈશું તે પણ વાંધો નહિ આવે. દેવ નિષ્ફળ ગયે; ફરી તે દેવે એક પેગીનું રૂપ લીધું. અને ખેતરની બાજુમાં એક સુંદર સરેવર હતું; તેને કાંઠે બેસીને ધ્યાન લગાવ્યું. બપોરે રઢ કરવા ત્રણે જણા બેઠા ને સ્ત્રી તળાવે પાણી ભરવા ગઈ એગીને નમસ્કાર કર્યો. ભેગીએ પ્રસન્ન થઈને કહ્યું કે માંગી માંગ, સ્ત્રીએ કહ્યું કે મને અપસરા જેવી બનાવી ઘો; “તથાસ્તુ' એગીએ કહ્યું. સ્ત્રી અપસરા થઈ ગઈ ને ખેતરે પાણી ભરીને આવી. ખેડુતે જોયું કે આ શું ! સ્ત્રીએ બધી વાત કરી ત્યારે તે ઘણેજ ગુર થઈ ગયે ને તે પણ તળાવે ગયે, યેગીને પગે લાગે એગીએ માંગવા કહ્યું, ત્યારે કોધમાં ને ક્રોધમાં તેણે માગ્યું કે મારી સ્ત્રીને ગધેડી બનાવી ઘો, ભેગીએ ‘તથાસ્તુ' કહ્યું ને સ્ત્રી ગધેડી બનીને ભૂકવા લાગી. ખેડુત ખેતરે આવ્યો. આ નાટક જોઈને છોકરાને દુઃખ થયું તે પણ તળાવે ગયે ને યોગીને પગે લાગ્યું. એગીએ કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪]. હિતચિંતન માગ, માંગ, છોકરાએ માગ્યું કે મારી માને હતી તેવી કરી ઘો. રોગીએ “તથાસ્તુ' કહ્યું ને પેલી સ્ત્રી હતી એવી થઈ ગઈ દેવના ત્રણત્રણ આશીર્વાદ છતાં તેઓ હતા ત્યાંના ત્યાં રહ્યા. સમ્યગદષ્ટિ દેવે પેલા દેવને કહ્યું કે જે યુને. આનું ભાગ્ય ન હતું એટલે તારું કંઈ ન ચાલ્યું. પછી કહ્યું કે જે સામાનું ભાગ્ય હોય તે બુદ્ધિ સૂઝે છે તે બતાવું. એમ કહીને એક વૃદ્ધ વીતરાગને ભકત હતે; આંખે ગઈ હતી, પિસા કે પુત્રાદિ પરિવાર કાંઈ ન હતું. ઘરમાં એક પિતાની સ્ત્રી હતી પણ આ વૃદ્ધ ભકિત છેડતું ન હતું દેવ ત્યાં ગયે. વૃદ્ધ પૂજા કરીને બહાર નીકળતું હતું ત્યારે દેવે કહ્યું કે માંગ, માંગ, પણ એક જ વાક્યમાં, વૃધે વિચાર કરીને માંગ્યું કે મારા છોકરાંના છોકરાંના છોકરાને સાતમે માળે સેનાના પારણામાં ઝુલતે હું મારી આંખે જોઉં. દેવે “તથાસ્તુ કહ્યું. માટે ભાગ્ય વધારવું. देव चेत् प्रतिकूल देवोऽपीशो न दुर्भग त्रातुम् । चेदनुकुल देव, पातु सुभग समेऽपीशाः ॥ ९८ ॥ (૯) જીભ જિતવાના નવ દિવસ તા. ૭-૪-૫૪ ઇન્દ્રિયે પાંચ છે કાન, આંખ, નાક, જીભ અને ચામડી. આ પાંચમાં પણ જીભની પરવશતા જીવને ખૂબ સતાવે છે. સંસારનું મોટું પરિભ્રમણ જે દેખાય છે તે તેને લઈને . પાંચે ઇન્દ્રિ ઉપર જય મેળવવા માટે જીવ જ્યારથી સમજણના ઘરમાં આવ્યા છે ત્યારથી તૈયારી કરી રહ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૧૦૫] પણ સામા પક્ષના નેર પાસે ઘણી વખત દબાઈ જાય છે. એટલે જીવે બળ કેળવવું જરૂરી છે, જીવમાં બળ પૂરનારા જે છે તેની સેવના ઉપાસના કરવામાં આવે તે આત્મા બળી બને અને વાતવાતમાં જીત મેળવે. પાંચ ઇન્દ્રિમાં જીભ ઉપર જય આવે એટલે બીજી ઉપર આવી ગયે છે એમ સમજવું. એ જય મેળવવા માટે શ્રી સિદ્ધચક-નવપદની ઓળીનું વિધિપૂર્વક આરાધન નવ દિવસ કરવું ખુબ જ આવશ્યક છે. એ આરાધન આત્માને સર્વ પ્રકારે લાભદાયી છે. આત્માના બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના હિત તેથી સધાય છે; જે દિવસમાં એ આરાધના થાય છે. તે દિવસે માં જે આયંબિલ આદિ તપશ્ચર્યા અને અને આરાધના ન હોય તે જીવ ઉન્માદે ચડે. અને હેરાન હેરાન થઈ જાય. નિયમવાળો આત્મા આનંદ અનુભવે સુખી થાય, નિરોગ રહે, શાંતિ પળે, તેની ઉપાધિ માત્ર ટળી જાય. માટે મજબૂત નિશ્ચય કરો કે ઓળીનું આયંબીલની ઓળીનું આરાધન કરવું જ છે. એક વખત આરાધન કરીને પછી તેનું પરિણામ જુએ; ફરી નહિ કહેવું પડે. जिहां वशे विधातुं, दिवसानव सिद्धचक्रमनुसरतात् । नो चेद्विवशा जिहवा, व्याधीन वितरात सदाकालम् ॥९९ ॥ (૧૦૦) અખંડ આંક તા. ૮-૪-૫૪ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન. જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવપદ છે એ નવપદની વચમાં અરિહંત સ્થાપન કરીને ફરતા વિધિ પ્રમાણે સિદ્ધ આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૬] હિતચિંતન સ્થાપન કરવાથી ગેળ ચક્ર બને છે. તેથી તે સિદ્ધચક કહેવાય છે. એ નવપદમાં નવની જે સંખ્યા છે તે અખંડ છે. નવની સંખ્યામાં સર્વ સંખ્યાને સમાવેશ થઈ જાય જાય છે. નવના આંકની અદ્ભુતતા જેમ જેમ ગણિતને અભ્યાસ વધે તેમ તેમ થાય, એને પાર આવે નહિં એટલી એ આંકમાં ખૂબીઓ ભરી છે નવને ગમે તેટલા ગુણીએ ને તેને સરવાળે કરીએ તે ય નવ જ આવે. એ તે તેની પહેલી ખુબી છે. એટલે જે નવનિધિઓ, નવ બ્રહ્મચર્યની ગુતિઓ, નવ ભવ મુક્તિ, નવ ખંડ, નવ ગ્રેવેયક, નવદ્વીપ, નવકાર, વગેરે ઉત્તમ નવ નવ જોઈતા હોય તે નવપદની વિધિપૂર્વક આરાધના કરો. શ્રીપાલ અને મયણુએ એ આરાધનાથી અમરપણું મેળવ્યું અખંડ નવને આંક જે આરાધતા આવડે તે અખંડપણું સહેજેપણું મળે. ગમે તેવી વિષમતા દૂર કરવાનું એનામાં સામર્થ્ય છે. એટલે જે વિષમતાઓ દૂર કરવી હોય તે પણ નવપદની આરાધનામાં તત્પર બનવું. संख्यैकादिनवान्ता मान्या संख्यावतां हिताऽजस्त्रम् । तत्राप्यखण्डितेय, नवसंख्या सिद्धचक्रात्मा ॥ १०० ॥ (૧૦૧) કટિબદ્ધ બનો તા. ૯-૪-૫૪ યુદ્ધની શરૂઆત થવાને હવે વાર નથી. શરૂઆત થશે તે વખતે તમે તમે તૈયાર નહિં રહે એ નહિં ચાલે, શત્રુ તમારા ઉપર ચઢી બેસશે. માટે તૈયાર થઈને રહે કે. બાંધી લે તમારે ડરવાની જરૂર નથી; વિજય તમારે છે કારણ કે તમે શ્રી સિદ્ધચકના આશ્રયે છે. ચકવર્તીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૧૭] ચક સમું એ સિદ્ધચક શત્રુને સંહાર કરે છે ને સ્વપક્ષનું રક્ષણ કરે છે. યુદ્ધના દિવસે નવ છે. તેમાં તમારે તમારું મનોબળ બરાબર મજબૂત રાખવાનું છે. સામે પક્ષ તમારા મનને ઢીલું કરવા ઘણું કરશે, પણ તમે ઢીલા પડતા નહિં. જે ઢીલા પડયા તે તમારી બાજી બગડી જશે. માટે પૂરા ઉત્સાહથી સામને કરે, સામને કર્યા વગર છુટકે નથી. તમારે તમારું છે, એ મેળવવું છે; એટલે તમે ન્યાયી છો અને તમે ન્યાયી છો માટેજ શ્રી સિદ્ધચક તમને સહાય કરે છે. કર્મ શત્રુને નસાડવા માટે શ્રી સિદ્ધચક્રની ઓળીનું આરાધના કરવા કટિબદ્ધ બને. मोहेन सम वैर, जागति सदाऽऽत्मनो जिनेशक्तिम् । जेतु माहं समर', कतु सज्जेन भवितव्यम् ॥ १०१॥ (૧૨) અરિહંતની આરાધના તા, ૧૦-૪-૫૪ માર્ગના દેશક-દર્શાવનારા અરિહંત પરમાત્મા છે મહાન સાર્થવાહ છે; મહાન બ્રાહ્મણ, મહાન ગેપ, મહાન નિર્ધામક એવા અદ્ભુત બિરૂદેને યથાર્થ ધારણ કરનારા પરમાત્મા અરિહંત છે. અરિહંત પદની આરાધનામાં ભૂતભાવિ ને વર્તમાન એમ ત્રણે કાળના સર્વ ક્ષેત્રના સર્વ અરિહંત ભગવંતની આરાધના થાય છે. ચોસઠ ઈંદ્રો જેમની સેવા કરે છે. કોડ દેવ જેમને સાથ કદી પણ છેડતા નથી. આઠ મહા પ્રાતિહાર્યો ચાર મહા અતિશયે જેમનું સ્વરૂપે ઓળખાવે છે ત્રીસ અતિશયે જેમના આશ્વયકારી છે. પાંત્રીસ ગુણ વાણુંએ જેઓ ભવ્યાત્માને પ્રતિબોધે છે. તે અરિહંત પરમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] હિતચિતન માને વિધિપૂર્વક સાચે ભાવે કરેલા એક પણ નમસ્કાર સંસાર સમુદ્રને પાર પામવા માટે સમર્થ છે. અરિહંત પદનું આરાધન ઉજવળ વહ્યું, ખાર લેકે, ખાર સાથીઆ, બાર ખમાસમણા, ખાર લાગસ્સના કાઉસ્સગ્ગ િનમા આ'િતાળ પદની વીસ નવકારવાળી ને ખાકી પ્રતિક્રમણ, પડિલેહન, દેવ વંદન આદિ આવશ્યક વિધિથી થાય છે. એક ધાનથી આરાધન કરનાર ચેાખાનું આંબીલ કરે. नमोऽहं तेऽह पूजां मोक्षमार्गोपदेशिने । द्वादशानन्तशुद्धात्म - गुणाय धर्म देशिने ॥ १०२ ॥ 粥 (૧૦૩) શ્રી સિધ્દયદની સાધના તા. ૧૧-૪-૫૪ આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહેલા, અનત ગુણુના ધારક, શુદ્ધ સ્ફટિકમય, અર્જુન સુવર્ણ મય શ્રી સિદ્ધ શીલાની ઉપર અલાકને અડકીને વિરાજેલા, વિશ્વના વિવિધ પ્રકારના નાચને નિરખતા, આદિ અનંત સ્થિતિના શાશ્વત અજોડ સુખને અનુભવતા શ્રી સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પદની યથાર્થ આરાધના કરીને ચેાગ્ય બનેલે આત્મા એક જ વખત એલે કે નિા સિદ્ધિ મમલ્લિતુ સિદ્ધ ભગવતે મને સિદ્ધિને આપે તે તેને સિદ્ધિ લેતાં અને સિદ્ધ પરમાત્માને આપતાં શી વાર! મુક્તિ રમણીનું આકશુ કરવા માટે રક્ત-લાલ પ અનેલા, આઠે કમના કાષ્ઠને દાવાનલનો જેમ દષ કરીને નિળ થયેલા શ્રી સિદ્ધ પરમાત્માના અસખ્યાત આત્મ પ્રદેશમાંથી એક પ્રદેશમાં રહેલ ચૈતન્ય સુખના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [ ૧૦૯] અ શની તુલના સંસારના સર્વ સુખ એકઠા થાય તે પણ કરી શકતા નથી. એ સુખ મેળવવા માટે શ્રી સિદ્ધ પદની સાધના આરાધનામાં ઉજમાળ બનવું જોઈએ. શ્રી સિદ્ધપદના આઠ ગુણ છે. આઠ સાથીયા, આઠ પ્રદક્ષિણા, આઠ ખમાસણા, આઠ લોગસ્સને કાઉસગ્ગ અને બાકી ચાલુ વિધિથી આરાધાય છે. એક ધાનનું બોલ કરનારા ઘ8નું બીલ કરે. वन्दे सिद्धान् महानन्दान्, महानन्दपदस्थितात् । गुणाष्टक स्वरूपान तान्, रकान् सिद्धिवधूवरान् ॥ १०३ ॥ (૧૦૪) આચાર્યપદની પ્રતિષ્ઠા તા. ૧૨-૪-૫૪ જિનેશ્વર પરમાત્મા અને કેવલી ભગવંતના વિરહમાં શાસનનું સુકાન ચલાવનારા આચાર્ય મહારાજા છે. ગચ્છની જવાબદારી સૂરિ ભગવંતને શિરે છે. ત્રીજા આચાર્ય પદને આરાધક અવિચ્છિન્ન પ્રભાવશાલી વીતરાગ પ્રભુના શાસનને અનન્ય આરાધક છે. સૂરિ પદની આરાધનાથી જૈન શાસનને પ્રભાવ વધે છે. છત્રીશ છત્રીશીના ધારક, છત્રીશ ગુણ ગિરુઆ, સુવર્ણ સમા ગુણાલંકારથી અલંકૃત, પીત વણે દીપતા, ભીમકાંત ગુણે કરી જૈન શાસન-સામ્રાજ્યના સમ્રાટ, ચારણ, વાર, ચેયણ, પોયણુપૂર્વક ગરછને મોક્ષમાર્ગમાં આગળ વધારનારા આચાર્ય ભગવંતને વારંવાર વંદન હે. સાથીઆ, ખમાસમણ, પ્રદક્ષિણ, છત્રીશ, છત્રીશ, છત્રીશ લેગસ્સને કાઉસ્સગ્ન. વીશ નવકારવાળી આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭] હિતચિંતન પદની ને બાકી ચાલુ વિધિથી આચાર્ય પદની આરાધના થાય છે. એક ધાન્યવાળા ચણાનું બીલ કરે. આ પદને વણ પીળો છે. આરાધક આત્માને આચાર્ય પદ પામવું સુલભ છે. आचार्यान् पीतवर्णाभान्, प्रोतवर्णान् प्रदीपवत् । पश्चाचारप्रतिष्ठान-प्रतिष्ठानवधारयेत् ॥ १०४ ॥ (૧૫) ઉપાધ્યાયની ઉપાસના તા. ૩-૪-૫૪ ગછના બેલી, સંસારના સળગતા તાપે તપેલા બન્યા જન્યા ભવ્ય આત્માને શાંતિ આપનારા, લીલાછમ ઉપવન બગીચા સમા શ્રતસાધનામાં સતત તત્પર શ્રી ઉપાધ્યાયજી મહારાજા છે. યુવરાજ સમા તેઓ આચાર્ય પદને યોગ્ય છે એમની આરાધના આત્માને ખુબ લાભ આપનારી છે. પચીશ ગુણે ગુણવંતા શ્રી ઉપાધ્યાયજી મહારાજ એ શ્રી જિન શાસનના મંત્રી છે. શાસનના ઉત્સર્ગ અને અપવાદના સર્વ નિયમોને તેઓ જાણે છે અને શાંતિથી સમજાવે છે. ગમે તેવા પત્થર સમા શિષ્ય પણ તેમની ઉપાસનાથી નવપલ્લવિત બની જાય છે. નીલ વર્ણન એ ઉપાધ્યાય ભગવંતની આરાધના શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે અવશ્ય કરવી જોઈએ. ઉપાધ્યાય પદની આરાધના ૨૫ ભેદે કરવાની છે. એટલે સાથીઆ, ખમાસમણ, પ્રદક્ષિણા વગેરે પચીશ. પરચીશ લેગર્સને કાઉસગ બાકી બધી ચાલુ વિધિ ઉપાધ્યાયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ હતચિતન વીસ નવકારવાળી એક ધાન્યના આંબીલવાળા આંબીલ કરે. [ ૧૧૨ ] મગનું द्वादशाङ्गश्रुताध्याय प्रवृत्तान् वृत्तसंवृतान् । नीलवर्णान् सदाध्याये-दुपाध्यायान् श्रुते श्रुतान् ॥ १०५ ॥ XXX (૧૦૬) સાધુ પદની સેવના તા. ૧૪-૪-૧૪ જિન શાસનના સૈનિક સમાન અને પેાતાના આત્માનું હિત સાધતા સાધુ ભગવંત છે. સાધુ પદનું આરાધન આત્માને મેક્ષમાર્ગની સાધનામાં પ્રબલ પ્રેરણા આપનાર છે. જુદા જુદા ગુણાની અપેક્ષાએ વ્યક્તિગત અને સર્વ ગુણાની અપેક્ષાએ સાધુપદ એ અદ્ભુત છે. સાધુપદના આરાધક સાધુમાત્રને આરાધક છે. સત્તાવીશ ગુણુના ધારક મુનિવરો મેાક્ષમામાં ખુબજ વેગે આગળ વધતા હોય છે. મુર્રાનપદ શ્યામવર્ણુ કસેાટીના પાષાણુની જેમ અપૂર્વ શેાલી રહ્યો છે. નવપદમાં સાધુપદ વચમાં છે. એટલે ચાર પદ્મ થયા છે ને ચાર પદ્મ બાકી છે. મધ્યતિ એ પદ બધા પદ્મોની એક રીતે ચાવીરૂપ છે. આ પદના આરાધનથી આગળ વધતા આત્મા ઉપરના ચારપદ મેળવે છે. અને પછીના ચાર પદને તો આ પદ આધાર છે. આવા અપૂર્વ પદની આરાંધનાથી ભવ્ય આત્માને હૃષ અને ઉલ્લાસ વધે તેમાં આશ્ચર્ય શું? સત્તાવીશ ખમાસમણુ, પ્રદક્ષિણા, સાથીઆ વગેરે સત્તાવીશ. સત્તાવીશ લેગસ્સના કાઉસગ્ગ, વીસ નવકારવાળી સાધુપદની અને બાકી ચાલુ વિધિથી આ પદ આરાધાય છે. એક ધાન્યના આંખીલવાળા અડદનુ આંબીલ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] હિતચિંતન साधून साधयतो मार्ग', 'मोक्षस्यैवाप्रमादतः। मेघवच्छयामलानच्छा-नन्तः प्रणम्य माद्यत। १०६ ॥ (૧૦૭) સમ્યગદર્શન પદની આરાધના તા. ૧૫-૪-૧૪ મોક્ષમાર્ગના મહેલને પાકે. આત્માના સદ્ભૂત ગુણો પ્રાપ્ત કરવાનું બીજ. સંસારને નિસ્તાર કરવાનું પ્રથમ પગથિયું સમ્યગદર્શન છે. સમ્યગદર્શન પદની આરાધનાથી સ્ફટિક જેવી નિર્મળતા પ્રાપ્ત થાય છે. એકડે લખાઈ જાય છે. આત્મા ગણત્રીમાં આવે છે. સડસઠ પ્રકારે ઉજજવળતા આપીને આત્માને-અનંતા આત્માને ઉજજવળ બનાવતું સમ્યગદર્શન અપૂર્વ ઉજજવળ છે. એની ઉજવળતા અથાગ છે. જે એ એકજ મળી જાય-સ્થિર થઈ જાય તે બીજું બધું મળતા વાર લાગતી નથી. શુન્ય મીંડા સમા બીજા બધા ગુણે છે. આ સમ્યગદર્શન હોય તે બીજાની કિંમત છે ને ન હોય તે કાંઈ કિંમત નથી. એ પ્રાપ્ત કરવા-સ્થિર કરવા, અક્ષય કરવા માટે એનું આરાધન કરવું જરૂરી છે. ખમાસમણ, સાથિયા, પ્રદક્ષિણ, સડસઠ કાઉસ્સગ્ગ, સડસઠ લેગસ્સને, વીસ નવકારવાળી દર્શન પદની અને બીજી ચાલુ વિધિથી આ પદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ ચોખાનું થાય છે. ददाति दर्शन सम्यग् , आत्मान परमात्मने । તેના વિના પ્રતિ, તિથ્ય તાત્તિત: ૨૦૭ n. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન (૧૧૩ ] (૧૦૮) શ્રી જ્ઞાનપદની સાધના તા. ૧૬-૪-૧૯પ૪ જ્ઞાન એ પ્રકાશ છે. સમ્યગ જ્ઞાનના પ્રકાશ વગરના અને સાચું સ્વરૂપ દેખાતું નથી. અજ્ઞાનનું અધારું ભયંકર છે. એ અધિકાર કાંઇને બદલે કાંઈ દેખાડે છે. જ્ઞાનપદના આરાધકને અજ્ઞાનનું અંધારું . નડતું નથી. એટલે એ સાતમા પદના આરાધનમાં ઉજમાળ બનવું એ મહાલાભને માટે છે. એકાવન ભેદે જયવંત વર્તતું સમ્યગ જ્ઞાન નિર્મળ છે. એ જ્ઞાનના -ચાંદનીમાં રમતા આત્માને અપૂર્વઠંડકને અનુભવ થાય છે. સમય– જ્ઞાન આત્માની જડતાને ખંખેરી નાંખે છે. જડ પણ જ્ઞાનપદને આરાધતા ચેતન બની જાય એવું આ પદની આરાધનામાં સામર્થ્ય છે. એ સામર્થ્ય પ્રકટ કરવાનો અવસર ન ચૂકવામાં જ ચાલાકી છે. એકાવન સાથીયા-ખમાસમણ ને પ્રદક્ષિણા, એકાવન લેગસ્સને કાઉસગ્ગ, બાકી સર્વ ચાલુ વિધિ. જ્ઞાનપદની વીશ નવકાર વાળીથી આ પદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ ચેખાનું કરવાનું છે. આ પદને વર્ણ ઉજ્વળ એટલે શ્વત છે, જ્ઞાન વિજય, જ્ઞાન શુક્રાર્થના ! शानेनतें जडो जीवो, जडेोऽपि चेतन: श्रुतात् ॥ १०९ ॥ (૧૦૯) ચારિત્રપદની આરાધના તા. ૧૭-૪-૧૯૫૪ ચારિત્ર વગર મોક્ષમાર્ગમાં કોઈ પણ આત્મા ગતિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮]. હિતચિંતન શક્તો નથી. ચારિત્ર મહારાજાના ચરણની સેવા કરતે રંક પણ ચકવર્તીઓ અને ઈન્દ્રોને પૂજ્ય બને છે. ચારિત્રપદનું આરાધન કરતાં એ ઉલ્લાસ જાગે છે કે મોહનીય કર્મ મૂળમાંથી ખસી જાય - નાશ પામે. આરાધક એવી દઢ વિચાર કરે કે – “સંયમ કબ મીલે સસનેહી ને એ વિચારણાને અમલમાં મૂકે એટલે બેડે પાર! સંયમ ચારિત્ર સિત્તેર પ્રકારે વિશ્વને અજવાળી રહ્યું છે. અસંયમના ભારે ભારે થયેલા અને સંયમ હળ કુલ જે બનાવીને ઊંચે ને ઊંચે લઈ જાય છે. ચારિત્ર પદની શુભ્રતા-ઉજજવળતા કાળજૂની કાળ શને ક્ષણવારમાં ધોઈ નાંખે છે એ પદનું આરાધન મળે એટલે આત્માના રમે રોમે જાગૃતિ આવે, અણુએ અણુમાં ચેતના કુરે. - ૭૦ ખમાસમણ, સાથીયા, પ્રદક્ષિણા, ૭૦ લેગસ્સને કાઉસગ્ગ. બાકી ચાલુ વિધિ અને વીસ નવકારવાળી ચારિત્રપદની. એ રીતે આ પદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ કરનાર ચેખાનું આયંબિલ કરે. ચારિત્રપદને વર્ણ ઉજજવળ-શુકલ છે. પવિત્ર રહ્ય રાત્રિ, રાત્રિ તરથ ચિત્રના निर्ग्रन्थमपि तं देवा, मानवा समुपासते ॥ १०९ ॥ (૧૧૦) તાપદને અભુત પ્રભાવ તા. ૧૭–૪–૧૯૫૪ ચીકણ–ચાટી ગયેલા કોઈ પણ રીતે નહિ ઉખડતા જેને ભગવ્યા વગર છૂટકો નથી. એવા નિકાચિત બાંધેલાં કમેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ હિતચિંતન [૧૧૫] પણ બાળીને ભસ્મીભૂત કરીને હવામાં ઉડાડી દેનારું તપઃ છે કઈ પણ કાર્યસિદ્ધિ કરવી હોય તે તેમાં તપ કરવું જ પડે છે. તપ વગર કેઈ આગળ વધી શકતું નથી. તેની આરાધના કરતે આત્મા એવી તે તપ સાથે મિત્રતા બાંધે કે જ્યારે તપ મળે ત્યારે તેને આનંદ થાય ને ત૫ ન મળે ત્યારે તે કરમાય. તપના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને અત્યન્તર, તેને પટાભેદો પચાસ છે તે તપના પાસા સેવતે આત્મા આત્મા નિષ્કલંક બને છે. ઋદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ તપની આરાધના કરતા આત્માના ચરણમાં આળોટે છે. તપ તપતા આત્માને લબ્ધિઓ શેાધતી આવે છે. તપ કરવાને અવસર સાંપડે ત્યારે એ કેણ મૂખ હોય કે જે કંટાળે. સમજ આત્માના આનંદની તે સીમા ન હોય એ તે કહે કે તપસ્યા કરતા હો કે ડંકા જેર બજાયા હો !” એ ડંકાના અવાજથી શત્રુઓ ધ્રુજીને નાસી જાય. ૫૦ ખમાસમણ, સાથીયા, પ્રદક્ષિણા, ૫૦ લેગસ્સને કાઉસગ્ગ બાકી ચાલુ વિધિ. તાપદની વીસ નવકારવાળી. એ રીતે તપપદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ ચેખાનું થાય છે. તપપદને વર્ણ શ્વેત છે. वि तपो न सिद्धि: स्यात्, क्वाप्यत्र जगतीतले । स्यात् सम्यक्तपसा सिद्धिः, परमा चरमा रमा ॥११०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ શાસન સમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પધસૂરિ ગ્રંથાલય દાદા સાહેબ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ થી થશe alchbllo Herre すねたよ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com