SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ હિતચિંતન (૧૧૩ ] (૧૦૮) શ્રી જ્ઞાનપદની સાધના તા. ૧૬-૪-૧૯પ૪ જ્ઞાન એ પ્રકાશ છે. સમ્યગ જ્ઞાનના પ્રકાશ વગરના અને સાચું સ્વરૂપ દેખાતું નથી. અજ્ઞાનનું અધારું ભયંકર છે. એ અધિકાર કાંઇને બદલે કાંઈ દેખાડે છે. જ્ઞાનપદના આરાધકને અજ્ઞાનનું અંધારું . નડતું નથી. એટલે એ સાતમા પદના આરાધનમાં ઉજમાળ બનવું એ મહાલાભને માટે છે. એકાવન ભેદે જયવંત વર્તતું સમ્યગ જ્ઞાન નિર્મળ છે. એ જ્ઞાનના -ચાંદનીમાં રમતા આત્માને અપૂર્વઠંડકને અનુભવ થાય છે. સમય– જ્ઞાન આત્માની જડતાને ખંખેરી નાંખે છે. જડ પણ જ્ઞાનપદને આરાધતા ચેતન બની જાય એવું આ પદની આરાધનામાં સામર્થ્ય છે. એ સામર્થ્ય પ્રકટ કરવાનો અવસર ન ચૂકવામાં જ ચાલાકી છે. એકાવન સાથીયા-ખમાસમણ ને પ્રદક્ષિણા, એકાવન લેગસ્સને કાઉસગ્ગ, બાકી સર્વ ચાલુ વિધિ. જ્ઞાનપદની વીશ નવકાર વાળીથી આ પદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ ચેખાનું કરવાનું છે. આ પદને વર્ણ ઉજ્વળ એટલે શ્વત છે, જ્ઞાન વિજય, જ્ઞાન શુક્રાર્થના ! शानेनतें जडो जीवो, जडेोऽपि चेतन: श्रुतात् ॥ १०९ ॥ (૧૦૯) ચારિત્રપદની આરાધના તા. ૧૭-૪-૧૯૫૪ ચારિત્ર વગર મોક્ષમાર્ગમાં કોઈ પણ આત્મા ગતિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034848
Book TitleHitchintan
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy