________________
[ ૧૦૮ ]
હિતચિતન
માને વિધિપૂર્વક સાચે ભાવે કરેલા એક પણ નમસ્કાર સંસાર સમુદ્રને પાર પામવા માટે સમર્થ છે.
અરિહંત પદનું આરાધન ઉજવળ વહ્યું, ખાર લેકે, ખાર સાથીઆ, બાર ખમાસમણા, ખાર લાગસ્સના કાઉસ્સગ્ગ િનમા આ'િતાળ પદની વીસ નવકારવાળી ને ખાકી પ્રતિક્રમણ, પડિલેહન, દેવ વંદન આદિ આવશ્યક વિધિથી થાય છે. એક ધાનથી આરાધન કરનાર ચેાખાનું આંબીલ કરે. नमोऽहं तेऽह पूजां मोक्षमार्गोपदेशिने । द्वादशानन्तशुद्धात्म - गुणाय धर्म देशिने ॥ १०२ ॥ 粥
(૧૦૩) શ્રી સિધ્દયદની સાધના
તા. ૧૧-૪-૫૪
આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહેલા, અનત ગુણુના ધારક, શુદ્ધ સ્ફટિકમય, અર્જુન સુવર્ણ મય શ્રી સિદ્ધ શીલાની ઉપર અલાકને અડકીને વિરાજેલા, વિશ્વના વિવિધ પ્રકારના નાચને નિરખતા, આદિ અનંત સ્થિતિના શાશ્વત અજોડ સુખને અનુભવતા શ્રી સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પદની યથાર્થ આરાધના કરીને ચેાગ્ય બનેલે આત્મા એક જ વખત એલે કે નિા સિદ્ધિ મમલ્લિતુ સિદ્ધ ભગવતે મને સિદ્ધિને આપે તે તેને સિદ્ધિ લેતાં અને સિદ્ધ પરમાત્માને આપતાં શી વાર!
મુક્તિ રમણીનું આકશુ કરવા માટે રક્ત-લાલ પ અનેલા, આઠે કમના કાષ્ઠને દાવાનલનો જેમ દષ કરીને નિળ થયેલા શ્રી સિદ્ધ પરમાત્માના અસખ્યાત આત્મ પ્રદેશમાંથી એક પ્રદેશમાં રહેલ ચૈતન્ય સુખના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com