________________
[૧૮]
હિતચિંતન પડતી ? રાજાએ તે ઝાડના લાકડાનો એક ટુકડો આપીને બજારમાં મોકલ્યા. નાના ટુકડાને વેચવાથી તેને સારું ધન મળ્યું. તે આશ્ચર્ય પામ્યું. આ બધા ઝાડ ચંદનના હતા એ રાજાએ સમજાવ્યું. નિલ શોક કરવા લાગ્યા. પણ હવે શું થાય ? ઘણા-ખરા ઝાડ તેણે બાળી નાખ્યા હતા.
ભિલ એ જીવ છે, રાજા એ ધર્મ છે. આજુબાજુની સારી સામગ્રી સહિતને માનવ જન્મ એ ચંદનના બગીચાવાળે બંગલે છે. ભિલ જે મૂર્ખ જીવ એ સામગ્રીને બાળીને કલસારૂપી ભેગમાં વાપરે છે. જ્યારે ધર્મ તેને સમજાવે છે ત્યારે દુઃખી થાય છે. એવું ન થાય માટે પહેલેથી ચેતી જવું જરૂરી છે.
રનવાર ઘાષ્ય હત્યારા: 1 तथैव महमूढात्मा दहति धर्मजीवनम् ॥ १९ ॥
(૨૦) જમેઉધાર તા. ૨૯-૧૨–૫૩
જરૂર છે આત્માની કમાણીને ચેક હિસાબ લખનાર મનીમની. ચેપડામાં ગેટાળો થયે છે. જમેઉધારની ખબર પડતી નથી. મૂડી શું છે? વેપાર નફાને ચાલે છે કે નુકશાનને ? લેણું કેટલું છે ને દેણું કેટલું ? એ કાંઈ ખબર પડતી નથી બધું છે છતાં પેઢીને દીવાળું કાઢવાને વખત આવે એમ છે, માટે જરૂર છે હિસાબ ચેક કરીને સમજાવનાર મુનીમની. આ ચેપડામાં હવાલા નાખી શકાતા નથી, એટલે મહેનત બહુ નથી પણ ચેપડો અટપટે બની ગયે છે. એક વખત વ્યવસ્થિત જમેઉધાર થઈ જાય એટલે બસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com