Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 57
________________ [ પર ] હિતચિતન રહી શકતી નથી. પાણીને સહવાસ કરવાને કારણે નીચે જવાની તેમાં ટેવ આવી છે. વિષની સાથે રહી છે એટલે ઉન્માદ કરાવે છે. આ સવ દોષો દૂર કરવા માટે તેને-લક્ષ્મીને સારા કામાં જોડાવી એ ઉત્તમાત્તમ ઉપાય છે તેથી દાષા દૂર થશે અને તેને બદલે ગુણા આવી જશે. लक्ष्मी: सर्पति नीच मर्णवपयः - सङ्गादिवाम्भोजिनीसंसर्गादिव कण्टकाकुलपदा, न क्वापि धत्ते पदम् । चैतन्य विषसन्निधेरिव नृणामुज्जासयत्यञ्जसा, धर्म स्थाननियोजनेन गुणिभिह्य तदस्याः फलम् ॥१॥ (fHXT:) समुद्रजा कजावासा, विवस्वसा जलस्थिता । ક્ષરા આ ટવિજ્ઞા, માન્નીના મા॥૧૬॥ (૫૭) દશ શ્રાવકા નામ તા. ૮-૨-૫૪ ઋદ્ધિ-સિદ્ધિ ૧ આણુંદ વાણિજ્ય ગામ શિવાનંદા ચાર ગેાકુળ અને ગામ સ્ત્રી ૨. કામદેવ ચપા નગરી ૧૨ ક્રોડ સાનૈયા. છ ગેાકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા ૩. ચૂલનીપ્રિય કાશીનગરી શ્યામા ૪, સૂરદેવ કાશીનગરી ધન્યા આલ'ભિકા બહુલા છ ગોકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા www.umaragyanbhandar.com ૫. શતક ભદ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૮ ગાકુળ અને ૨૪ કોડ સાનૈયા છ ગાકુળ અને ૧૮ ક્રોડ સાનૈયા

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122