Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ હિતચિંતન [૩૫] સમજાયું. એ કારણે હાથમાં આવી જાય તો એક ક્ષણમાં તે ચાલ્યા જાય. એનું કારણ એ છે કે એ છોકરાને બાપ ઘણે જ રૂપાળો છે. જગતને છોકરે નથી ગમતો પણ તેને બાપ બહુ જ ગમે છે. છેકરાના બાપને લેકે હોંશે હોંશે ઘરમાં ઘાલે છે–એટલે ગાય ની પાછળ વાછરડુ જાય-એમ બાપ પાછળ એ બેટે ઘરમાં આવે એમાં નવાઈ શું? એ કદરૂપ છોકરાના બાપનું નામ છે “પાપ”. દુઃખરૂપી કદરૂપો છેક ન ગમતું હોય તે “પાપ”રૂપી તેના બાપને પ્રથમ દૂર કરો -ભલે તે તમને પ્રિય હોય પણ તેને લઈને તેની સાથે જ તેને છોકરે તમારે કેડે નહિં મૂકે. જો દુ:ખ દૂર કરવું હોય તે પાપથી બચે. कद्रूपोऽयं शिशुस्तस्य पिता रूपमनोरम: । दुरित दयित लोके, तज दुःख तु विप्रियम् ॥ ३८ ॥ (૩૯) દોષ અને ગુણના જોડકાં તા. ૨૭-૧-૫૪ જગતમાં દે જેટલા છે તેટલા ગુણે પણ છે. એક દેષની સામે તેના જેવા જ ગુણ છે. તે તે દેષ દૂર કરવાની ઈચ્છાવાળાએ તેને લગતે ગુણ કેળવ-તે ગુણને પરિચય કર એટલે દોષ આપમેળે ચાલ્યા જશે. તેવા કેટલાએક દેશ અને ગુણના જોડલાઓ નીચે પ્રમાણે છે: ૧. કીધ અને તેજ ૨. માન-અભિમાન અને સ્વમાન ૩. માયા અને હોશિયારી ૪. લેભ અને પ્રગતિઉન્નતિ માટે સતત ઉદ્યમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122