Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ હિતચિંતન [૩] भो जन ! भोजन त्यक्तु, यद्यसि त्वमनीश्वा: ।। ચાવિધિ વિર્ષ શાહssફાઈ રાવા સુણી મા | રબા (૨૬) ઝેરી હવા તા. ૧૧-૧-૫૪ હવામાં જ્યારે રોગના જંતુઓ પેસી જાય છે ત્યારે તેનાથી બચવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. રેગની હવાને અનુભવ દરેકને થયે હોય છે. ભાગ્યે જ કોઈ તેનાથી અજાણ હશે. હમણાં હમણું રેગના-અમુક રેગના-મરકીના, મેલે. રીયાના, તાવના, કેલેરાના, વાયરા વાય છે–એ પ્રમાણે વ્યવહારમાં વારંવાર વાત થતી હોય છે એ જ પ્રમાણે હવામાં એક ઝેર એવું પેસી જાય છે ને કેટલીક વખત એ હવામાં પેસી ગયેલું ઝેર એટલું સ્થાન જમાવી બેઠું હોય છે કે તે દૂર કરી શકાતું નથી. એ ઝેરની અસર મન ઉપર થાય છે, એ ઝેરથી મન ખરાબ થાય છે, મનમાં રેગો થાય છે અને એ રેગે મરકી ને કેલેરા કરતા પણ ભયંકર નીવડે છે એ ઝેરી હવાથી બચવાની ખાસ જરૂર છે. चराचरे चरन्त्यत्र, वायवो विषमिश्रिताः । कुर्वन्ति व्याधिमाधिश्च. तदात्मान ततोऽवतात् ॥ २६ ॥ (૨૭) રોગને તરત દૂર કરો તા. ૧૧-૧-૫૪ રેગ શરીરના, મનના અને આત્માના એમ ત્રણ પ્રકારના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122