Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ [૨૬] હિતચિંતન ૧. જીભને મીઠું ગળ્યું ખાવાની ટેવ. ૨ એક બીજાની તુરછ મશ્કરી કરવી ૩. પિતાની પ્રશંસા સાંભળીને ખુશ થવું. ૪. જૂઠું બોલવું. પ. જૂગાર (નાને કે મોટે) રમ. ૬. દુર્જન-નીચ-હલકા માણસની મિત્રી. ૭. માંગવાની વૃત્તિ. ૮. હરામચસકે. ૯. આળસ-પ્રમાદની પરવશતા. આ નવ અને તેને મળતા બીજ જે કોઈ હોય તે સર્વથી ચેતતા રહેવું. જે જરી પણ ભૂલ્યા તે પાછળથી પસ્તાવાને પાર નહિં રહે માટે ભૂલવું નહિં. द्यूत दुर्जनमित्रतां मधुरता-संसिक्तभुक्ति मृषा, याच्जामन्यजनोपहासमति, व्ययं प्रशंसाधुतिम् । आलस्यं त्यज चिसावित्तविफल कुर्वन्ति दोषो अमी, दोघा नो रुचिरा विवा हि रुचिर', ज्ञानार्क तेजस्विनः ॥२९॥ (૩૦) લફેડ શંખ તા. ૧૩-૧-૫૪ એક બ્રાહ્મણ હતા. તેની પાસે એક નાની છીપલી હતી. છીપલી દૈવી હતી. બ્રાહ્મણ તેની રોજ પૂજા કરે ને છીપલી તેને એક સોનામહોર આપે. એક વખત બ્રાહ્મણ પરગામ ગ ત્યાં એક બીજા બ્રાહ્મણને ઘેર ઉતર્યો. તે બ્રાહ્મણ ઠગ હતા. સવારમાં બ્રાહ્મણે પૂછીપલીની જા કરીને સેનામહોર મેળવી. બ્રાહ્મણની છીપલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122