Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ { ૩૦ ] હિમતન (૩૩) દુરાગ્રહ તા. ૧૦-૧-૧૪ આગ્રહુ સારા છે કે ખરાબ એ વાત જતી કરીએ તે પણ દુષ્ટ આગ્રહ ઘણા જ ખરાબ છે. દુષ્ટ આગ્રહને દુરાગ્રડ કહેવામાં આવે છે. ૧. નકામી—જેનુ ઘણા સમય સુધી સેવન કર્યા છતાં કાંઇ પણ કુળ નથી મળતુ –એવી ક્રિયાઓ કર્યા કરવી-તેમાં કાંઇપણ પરિવર્તન કરવા તૈયાર ન રહેવુ એ દુરાગ્રહ છે. ૨. જે આચરણા એવા છે કે જેથી આત્માને પાતાને પુરુ નુકશાન થાય છે-તે છેાડવા નહિ-એ દુરાગ્રહ છે. ૩. પેાતે કાંઈક કરતા હાય-તેમાં લાભ પણુ હાય પણ તેથી વધુ લાભ મળે એવુ કેાઈ સમજાવે તો તે સમજવા જેટલી પણ ખામેાશ ન રાખવી એ દુશગ્રહ છે, આમ આ દુરાગ્રહ નુકશાન કરનાર છે. અને સારા લાભથી વંચિત રાખનાર છે માટે તે સત્વર-તુત છેડી દેવેા, એ દુરાગ્રહ ન છૂટતા હોય તે તેને જ ભાઇ સદાગ્રહ છે તેને આલાવા એટલે દુરાગ્રહ ચાહ્યા જશે. દુરાગ્રહને તા દૂર કરવા જ જોઇએ. अहित हृदये धृत्वा नैव धार्य्यं दुराग्रहात् । યત: શ્રેયો: દામ, દુ:વાવો દુપાત્રર્; ॥ ૨૩ ॥ X (૩૪) સમયની બરબાદી તા. ૩૦-૧-૫૪ સમય કિંમતી છે. Time ismoney સમય એ સેાનું છે, એ પ્રમાણે સાંભળવામાં તે ઘણી વખત આવે છે પણ એ સમયના સદુપયોગ બહુ આ એવામાં આવે છે. સાધા રણ રીતે ખાવાપીવા-સૂવા-બેસવામાં જે સમય જાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122