Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ તિમિલન [૨૫] ૧. ભણવામાં આળસ ન કરવી. ૨. વાત કરવી અને લખવું-એ બે કામ સાથે ન કરવા. ૩. પિતાના નામની દુકાનમાં બીજાની સત્તા ન રાખવી. ૪. જ્યાં પિતાને જવાનું ન હોય ત્યાં નામ ન ચલાવવું. ૫. નામું લખવામાં આળસ ન રાખવી. ૬. માથે દેવું ન કરવું થયું હોય તો તેમાંથી જલદી છૂટા થવું ૭. પોતાના દેશમાં દુ:ખ અને કષ્ટ હોય તે પરદેશ જવું. આટલું કરવાથી જરૂર લક્ષમી દેવી-લક્ષમી માતા તમારા ઉપર પ્રસન્ન થશે. ઉપરના સાતમાંથી એક પણ બની શકે તેમ ન હોય તે છેવટને એક ઉપાય એ છે કે “ધર્મ” સાથે ખરા જિગરની દોસ્તી કરવી. એટલું કરો ને પછી કહે છે કે વાત ખરી છે કે બેટી! लक्ष्मी यदीच्छसि तदा तव भाग्यलक्ष्मी, धर्म विधाय विशद कुरु सत्वर त्वम् । नो चेत् करिष्यसि यदि त्वमनन्तयत्न, लक्ष्मीस्तवाभिवदना न तदा कदापि ॥२८॥ (૨૯) ચેતતા રહેજે તા. ૧૨-૧-૫૪ કેટલાએક પદાર્થો એવા હોય છે કે તેને પરિચય જીવને ઘણે મીઠે લાગે છે. એને સમાગમ શરૂમાં આનંદ આપે છે–ગમે છે. કાંઈ તેનાથી નુકશાન નથી એમ દરેકને જણાય છે-પણ એ સત્ય નથી. વખત જતાં તેના પરિણામ ઘણા ગંભીર આવે છે. તેવાએથી ચેતતા રહેવાની ખાસ જરૂર છે. તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122