________________
તપગચ્છ મુનિવર સકલ સૂરિવર
વિજયસેન સુરિસરો. તસ તણો શ્રાવક રૂષભ બોલે.
થયો નેમિ જિનેસરો. કવિની કલ્પના વૈભવ, શૃંગાર, કરૂણ અને શાંત રસની મંજુલ પદાવલીઓ દ્વારા તેમનાથ નવરસ સ્તવનની રચના આસ્વાદ્ય બની છે.
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org