________________
श्री गुरुनायक गच्छपतिजी जिनशासन शिणमार गुरु छत्रीसै राजताजी सूरीश्वर सुखकार भविक ॥ ८ ॥
इति स्वाध्याय આ સ્વાધ્યાય પછી પાંચ ખમાસણથી ચાતુર્માસની ગુરુ વંદનાનો પાઠ લખ્યો છે. અંતમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે રચના સમયનો ઉલ્લેખ કર્યો છે અને “રવિવારનો પાઠ મળે છે.
પત્રમાં જણાવ્યા પ્રમાણે આ પત્ર આજથી ૩૫ વર્ષ પહેલાં લખાયો હતો.
સંસ્કૃત ભાષાની મધુરતા, શૈલીનો ચમત્કાર, સંસ્કૃત ભાષાની સાથે મધ્યકાલીન ભાષાનો પ્રયોગ. ગુરુ વંદના માટે ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ અને આ નિરૂપણ દ્વારા પ્રગટ થતી અભૂતપૂર્વ ગુરુભક્તિનો વિશિષ્ટ કોટિનો પરિચય થાય છે. “ગુવો ભવ"નું સૂત્ર ચરિતાર્થ થયું છે.
વિજ્ઞપ્તિ પત્ર વિજ્ઞપ્તિ પત્રની સંક્ષિપ્ત વિગત નીચે પ્રમાણે છે.
“વિજયસેનસૂરિને આગરાના સંઘે મોકલેલો સચિત્ર સાંવત્સરિક પત્ર
ઉજ્જયિનીના સંઘનું વિનંતીપત્ર”
આ વિનંતી પત્ર તપગચ્છના આ. વિજયપ્રભસૂરિને મોકલવામાં આવ્યો હતો.
૧. જૈન સાહિત્ય સંશોધક અંક ૧માં પ્રકટ થયેલ છે. ૨. જૈન સાહિત્ય સંશોધક અંક ૩ પાનુ ર૭૭માં પ્રકટ થયેલ છે.
વિજ્ઞપ્તિ પત્ર
૨૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org