________________
સુશોભિતે ઉપાશ્રય સાધીનન સહિત ધર્મીનન સ્થાન. આ પત્રમાં જિનમંદિરની સાથે નગરના ઉપાશ્રયનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી પત્રમાં ગુરુ ધર્મસૂરીશ્વરજીનો વિવિધ વિશેષણોની અવનવી શૈલીમાં પરિચય આપવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાની જાણીતી કાદંબરી ગ્રંથની શૈલીનો પ્રભાવ અહીં નિહાળી શકાય છે.
‘શાંતલપુર નારે' પૂ.શ્રી બિરાજમાન છે એમ સમજી શકાય છે. પરમપૂજ્યના પ્રયોગથી પત્ર લેખક જણાવે છે કે પરમપૂન્ય આરાધ્ય । परमपूज्याचार्य निश्रान् । परमपूज्य चारित्र चूडामणि जी माहिती પછી ગુરુના વિશેષણોની એમના જ્ઞાન અને અન્ય ગુણોનો ઉલ્લેખ થયો છે.
દા.ત. સરસ્વતી તામતળ, સન જતા સંપૂર્ણ, એવિધ जिनाज्ञा प्रतिपालक, द्विविध धर्मप्रकाशक, त्रिणि तत्त्व आराधक, चतुर्गति निवारक, पंचमगति धारक, षट्काय रक्षक, द्वादशविध श्रावक धर्म प्रकाशक इग्यार अंगना जाण, बार उपांगना उपदेशक ત્રયો। વાડીયાના નિવાર∞ વગેરે વિશેષણોથી ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. મહત્ત્વનું એક વિશેષણ જોઈએ તો ષવીશ તીર્થંવાર લેવની આજ્ઞા પ્રતિપાલ. તદુપરાંત અન્ય વિશેષણો સંખ્યા વાચક ૬૪ સુધીની શબ્દોના સંદર્ભમાં દર્શાવ્યાં છે. ગુરુજી આચાર્ય છે તે માટે લેખકે જણાવ્યું છે કે - “સ્ત્રી, સૂરિ તુળોરિ વિરાનમાંન'' લેખકની દીર્ઘદષ્ટિ ભાષાવૈભવ અને કલ્પનાશક્તિનો પરિચય હવે પછી થાય છે. ભગવતીની વિશેષતાના સંદર્ભમાં ગુરુનો પરિચય આપતા લેખકના વિચારો નીચે પ્રમાણે છે.
4
श्री वासुपूज्यना छासठ्ठिगणधरना उपदेशक, श्री विमलनाथना સત્તાવનાધાર ચારિત્રના પ્રવાશ લેખકે ગુરુ ભગવંતનાં વિશેષણોમાં પણ ભગવાનનાં વિશેષણોનો પ્રયોગ કર્યો છે. દા.ત.
વિજ્ઞપ્તિ પત્ર
Jain Education International
For Personal & Private Use Only
૨૩૭
www.jainelibrary.org