Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
“મહોત્સવને વર્ણવે
કાવ્યપ્રકારોમાંની, મુખ્ય
અદ્વૈતવાદ, પ્રેમલકામિ ,
રચાયેલ ૨૧ કડીના “મહાવીર-રાસ/વીર-રાસ (મુ.)ના કર્તા. આ કાવ્ય (તા. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીનના શિષ્ય. એમણે ગુજરાતી, ઈ. ૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિવિહારમાં હિન્દી તેમ જ ઉદૂમાં રચના કરી હોવાની માહિતી મળે છે. વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે એમની, ‘કવામ’ને નામે ઓળખાતાં ભજન, ગરબો અને સાખી છે અને તે અરસાની જે રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં જેવા કાવ્યપ્રકારોમાંની, મુખ્યત્વે ગુજરાતી અને થોડી હિંદી રચનાઓ ‘દયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (ર. ઈ. ૧૨૫૬), ન્યાયાલંકારટિપ્પન' છપાયેલી જોવા મળે છે, જેમાં યોગ, અદ્વૈતવાદ, પ્રેમલક્ષણાભક્તિ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે.
વગેરે હિન્દુ પરંપરાનાં તત્ત્વો મિશ્રા રૂપે ઝિલાયાં છે. ગુરુભક્તિ, કૃતિ : ૧. ઐશૈકાસંગ્રહ (સં)૨. પ્રાગકાસંચય (.); પ્રભુપ્રેમ અને સાધુ-આચાર જેવા વિષયો આ કૃતિઓમાં કેટલીક ૩. જૈનયુગ, કાતિક અને માગશર ૧૯૮૩ – ‘વીરરાસ', સં. લાલચંદ્ર વાર રૂપકોની તો કેટલીક વાર લોકબાનીની મદદથી અસરકારક ભ. ગાંધી.
રીતે નિરૂપાયા છે. આ કૃતિઓ પરત્વે થયેલા રાગોના ઉલ્લેખો સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
વિ.દ.] એમની સંગીતક્ષમતાનો પણ નિર્દેશ કરે છે.
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ. ૧૯૨૯ અભયધર્મ[ઈ. ૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. દશદૃષ્ટાંતવિસ્તર’- (+સે.).
રિ.ર.દ.] (૨. ઈ. ૧૫૨૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨.
શ્રિ.ત્રિ] ‘અભિમન્યુ-આખ્યાન’ [. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨]:
અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં પ્રેમાનંદનું‘અભિમન્યુઅભયરાજઅભેરાજ [
1 : સંભવત: આખ્યાન” (મુ.) એના કાવ્યગુણથી સૌથી વધુ નોંધપાત્ર બને છે. લોકાગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘પંચવણ ચોવીસ જિનવરોનું ૧૦૩૫ ચોપાઈ, ૧૭ રાગ અને ૩૬ ચાલનો નિર્દેશ ધરાવતી, સ્તવન', ૧૩ કડીની લોકભોગ્ય દૃષ્ટાંતોથી ધ્યાન ખેંચતી ઉપદેશાત્મક ૫૧ કડવાની આ કૃતિમાં અભિમન્યુની અહિલોચન અસુર તરીકેના 'નરભવરત્નચિંતામણિની સઝાય’ અને ૪ ભાસને ‘સંભવનાથ- પૂર્વભવનું વૃત્તાંત ગુજરાતી આખ્યાનોમાં સૌથી વધારે વિસ્તારથી, સ્તવન (બધી મુ.)ના કર્તા.
૨૦ કડવાં સુધી, વર્ણવાયું છે અને એમાં કવિએ અહિલોચનની કૃતિ : ૧. જે સંગ્રહ (જી; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, માતાના વાત્સલ્યભાવ જેવા કૌટુંબિક અને અન્ય તળપદા ભાવો સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૩. લોંપ્રપ્રકરણ; ૪. સઝાય- ગૂંથવાની તક લીધી છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં માલા : ૧-૨ (જા).
[વ.દ..
અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર
એના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે અને અભિમન્યુનું ચરિત્ર અભયસોમ[ઈ. ૧૭મી સદી ઉત્તરાધ : ખરતરગચ્છના જૈન સાધુ.
એના નિર્ચાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે એવી સ્થિતિ સાતમા જિનચંદ્રસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય. “વદર્ભ- થઈ છે. કૃષ્ણના આ પ્રકારના ચરિત્રના આલેખનમાં તેમ જ ભીમ, ચોપાઈ' (ર. ઈ. ૧૬૫૫)સં. ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ‘જ્યની
દ્રૌપદી વગેરેનાં કેટલાંક પ્રાકૃત લોકાનુસારી વર્તનોમાં પ્રેમાનંદની સંધિ' (ર. ઈ. ૧૬૬૫), ૨૮૮ કડીની રચના “વિક્રમચરિત્રખાપરા
જનમનરંજનની દૃષ્ટિ દેખાઈ આવે છે. ચોપાઈ' (ર. ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૩, જેઠ –), ૩૧૯ કડીની રચના
અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો કથા ભાગ પણ અહીં ‘ચોબોલી લીલાવતી-ચોપાઈ/વિક્રમચરિત-લીલાવતી-ચોપાઈ' (ર. ઈ.
વિસ્તારપૂર્વક નિરૂપાયો છે, અને એમાં પ્રસૂતિ, મોસાળું, સામૈયું ૧૬૬૮. ૧૭૨૪, પ્રથમ અસાડ વદ ૧૦), દુહા-દેશીબદ્ધ ૧૪
વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ મોકળાશથી ઢાળ અને ૩૦૦ કડીની, પોતાનું પાદપ્રક્ષાલન કરે તેને પોતે પરણશે
અવકાશ મળ્યો છે. એવું કહેતી અને માનતુંગરાજાને પરણી પોતાના ચાતુર્યથી એ વચન
અહિનોચન અને શુક્રાચાર્યજી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદ સિદ્ધ કરી બતાવતી માનવતીનું વૃત્તાંત વર્ણવતી, ‘માનતુંગમાનવતી
અસાધારણ નાટયાત્મકતાથી ખીલવીને મૂક્યો છે તો કૃષ્ણ સુભદ્રાને ચોપાઈ/રાસ” (૨. ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨, ગુરુવાર,
સાચવવા આપેવી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં મુ) “વસ્તુપાલતેજપાલ-ચોપાઈ (ર. ઈ. ૧૬૭૩/સં. ૧૭૨૯,
વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની શ્રાવણ-) તથા ૭ કડીના ‘(ફલવધ) પાર્શ્વનાથ-સ્તવન'ના કર્તા.
ઊંડી સૂઝ પ્રગટ થાય છે. પ્રતાપી અહિલોચન અને દીન શુક્રાચાર્યની અભયસોમને નામે ‘કર-સંવાદ' (૨. ઈ. ૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સાવ ભિન્ન પ્રકારની છબીઓ પણ કવિ એકસરખી ક્ષમતાથી તાદૃશ સુદ ૩) નોંધાયેલી છે તે આ કવિની જ કૃતિ હોવાનો સંભવ છે.
કરી આપે છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ કૃતિ : રાજસ્થાનભારતી, ભા. ૧૨ એ. ૧- 'કવિ અભયસોમ વિર- સૈન્ય વચ્ચે ફસાયે&ા અને છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિચિત માનતુંગ માનવતી ચૌપાઈ', સં. કનુભાઈ વ્ર. શેઠ.
મન્યુનું “બહુ પારધીએ પોપટ વટયો” અને “ભાંગ્યો ચંપાનો છોડ” સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૬ – ‘જૈન કવિયોંકી
વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ કરી આપવામાં સંવાદ' સંજ્ઞક રચના, અગરચંદ નાહટા;] ૨. જૈનૂકવિઓ : ૨,
પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. આમ છતાં આ ૩ (૨); ૩. મુપુગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. વિ.દ.] આખ્યાનમાં વસ્તુપ્રવાહ મંદ બન્યો છે અને આખ્યાનની આકૃતિ
સંપૂર્ણત: સિદ્ધ થઈ નથી. અભરામબાવ)[ઈ.૧૭૦૦ આસપાસ] : મુસ્લિમ કવિ. પરિયેજ
આ આખ્યાનની ૨. સં. ૧૭૨૭ અને ૧૭૨૮ બંને મળે છે,
ગુજરાતી સાહિત્યકોશ : ૯
ગુ. સા. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org